મે 16, 2025 9:58 એ એમ (AM)
8
શહેરી પછાત વિસ્તારોમાં આવેલી સૂચિત સોસાયટીઓ માટે દસ્તાવેજીકરણની પ્રક્રિયા સરળ બનશે.
રાજ્યમાં શહેરોના પછાત વિસ્તારોમાં આવેલી સૂચિત સોસાયટીઓના લોકો માટે દસ્તાવેજીકરણની પ્રક્રિયા સરળ બનશે. ગાંધીનગરમાં ગઈકાલે રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા, મહેસૂલ વિભાગના સચિવ અને સંબંધિત અધિકારીઓ સાથે યોજાયેલી બેઠકમાં રાજ્યમંત્રી પ્રફૂલ પાનશેરિયાએ આ મુજબ જણાવ્યું હતું.શ્રી પાનશેરિયાએ કહ્યું, શહેરોના પછા...