પ્રાદેશિક સમાચાર

માર્ચ 29, 2025 6:41 પી એમ(PM) માર્ચ 29, 2025 6:41 પી એમ(PM)

views 5

રાજ્યમાં અનુસૂચિત જાતિ-SC બહુમતી ધરાવતા ગ્રામીણ વિસ્તારોમાં 100 ટકા ઘરોમાં નળ કનેક્શન અપાયું છે

રાજ્યમાં અનુસૂચિત જાતિ-SC બહુમતી ધરાવતા ગ્રામીણ વિસ્તારોમાં 100 ટકા ઘરોમાં નળ કનેક્શન અપાયું છે.ગ્રામીણ વિસ્તારોમાં 6 હજાર કિલોમીટર લાંબી પાઇપલાઇન દ્વારા 68 હજારથી વધુ ઘરોને નળથી શુદ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ થયું છે. ‘નલ સે જલ’ યોજના માટે રાજ્ય સરકારે 412 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. 100 ટકા નળથી જળ પુ...

માર્ચ 29, 2025 6:40 પી એમ(PM) માર્ચ 29, 2025 6:40 પી એમ(PM)

views 1

ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમાનો આજથી પ્રારંભ થયો છે

ઉત્તરવાહિનીપંચકોશી નર્મદા પરિક્રમાનો આજથી પ્રારંભ થયો છે.  પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાંશ્રદ્ધાળુઓ 21 કિલોમીટરની પરિક્રમા કરી ધન્યતા અનુભવી હતી. આ પરિક્રમા દરમિયાન ભક્તો માટે ભોજન, મેડિકલ સહિતની વ્યવસ્થા કરાઈ છે.   નદી પાર કરવા માટે લાઈફ જેકેટ સાથે બોટની વ્યવસ્થા અને શહેરાવ ઘાટપર સામે પાર જવા માટે 2 ...

માર્ચ 29, 2025 3:07 પી એમ(PM) માર્ચ 29, 2025 3:07 પી એમ(PM)

views 2

ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમાનો આજથી પ્રારંભ

ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમાનો આજથી પ્રારંભ થયો છે. પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ 21 કિલોમીટરની પરિક્રમા કરી ધન્યતા અનુભવી હતી. આ પરિક્રમા દરમિયાન ભક્તો માટે ભોજન, મેડિકલ સહિતની વ્યવસ્થા કરાઈ છે. નદી પાર કરવા માટે લાઈફ જેકેટ સાથે બોટની વ્યવસ્થા અને શહેરાવ ઘાટ પર સામે પાર જવા માટે 2 ...

માર્ચ 29, 2025 3:06 પી એમ(PM) માર્ચ 29, 2025 3:06 પી એમ(PM)

views 3

ગીર સોમનાથનાં સૂત્રપાડામાં પ્રાચી તીર્થ ખાતે રીવર લાઈનીંગની કામગીરીનું સાંસદ રાજેશ ચુડાસમાનાં હસ્તે ખાતમૂર્હુત કરાયું

ગીર સોમનાથ જિલ્લાનાં સૂત્રપાડા તાલુકાનાં પ્રાચી તીર્થ ખાતે રીવર લાઈનીંગની કામગીરીનું સાંસદ રાજેશ ચુડાસમાનાં હસ્તે ખાતમૂર્હુત કરવામાં આવ્યું. પ્રભાસતીર્થ ક્ષેત્રમાં આવેલા પ્રાચી તીર્થ ભૂમિમાં ચોમાસા દરમિયાન પાણીનો ભરાવો થતાં અહીં ગંદકી ફેલાય છે. રીવર લાઈનીંગની કામગીરી થતાં મંદિર આસપાસ પ્રોટેક્શન વોલ ...

માર્ચ 29, 2025 3:04 પી એમ(PM) માર્ચ 29, 2025 3:04 પી એમ(PM)

views 3

આવતીકાલથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ

પંચમહાલ જિલ્લા તંત્ર દ્વારા શક્તિપીઠ પાવાગઢમાં આવતીકાલથી શરૂ થઈ રહેલી ચૈત્રી નવરાત્રી માટે સુચારુ આયોજનો કરાયા છે. ચૈત્રી નવરાત્રી દરમિયાન રાજ્ય સહિત આસપાસના રાજ્યૉ માંથી લાખો લોકો દર્શનાર્થે આવતા હોય છે ત્યારે યાત્રીઓની સરળતા માટે એકમ, આઠમ, નોમ અને પૂનમે મંદિરના કપાટ અને રોપવે સેવાનો સમય સવારે 4 વા...

માર્ચ 29, 2025 3:01 પી એમ(PM) માર્ચ 29, 2025 3:01 પી એમ(PM)

views 4

કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં ફિટ ઇન્ડિયા કોસ્ટલ ગેમ્સનું આયોજન કરાયું.

કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં ફિટ ઇન્ડિયા કોસ્ટલ ગેમ્સનું આયોજન કરાયું. મોટી દમણ લાઈટ હાઉસ બીચ પર બીચ સોકર, ટગ ઓફ વોર, સ્કેટિંગ, યોગાસન સહિતની રમતોમાં અનેક લોકો ભાગ લીધો.

માર્ચ 29, 2025 2:57 પી એમ(PM) માર્ચ 29, 2025 2:57 પી એમ(PM)

views 4

ISROના પૂર્વ અધ્યક્ષ એસ.સોમનાથની અધ્યક્ષતામાં આજે IIM અમદાવાદનો 60મો પદવીદાન સમારોહ યોજાશે.

ભારતીય અવકાશ સંશોધન સંગઠન-ISROના પૂર્વ અધ્યક્ષ એસ.સોમનાથની અધ્યક્ષતામાં આજે IIM અમદાવાદનો 60મો પદવીદાન સમારોહ યોજાશે. આ સમારોહમાં વિદ્યાર્થીઓને MBA અને ડૉક્ટરેટની પદવી તેમજ ચંદ્રકો એનાયત કરાશે. એસ. સોમનાથ સમારોહને સંબોધિત પણ કરશે.

માર્ચ 29, 2025 3:10 પી એમ(PM) માર્ચ 29, 2025 3:10 પી એમ(PM)

views 4

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિ નવસારીના દેગામ ખાતે સોલાર સેલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરાયું

કેન્દ્રીય ઉર્જા મંત્રી પ્રહલાદ જોષી, સીઆર પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિ નવસારીના દેગામ ખાતે સોલાર સેલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરાયું. આ પ્લાન્ટ નવી ટેકનોલોજી સાથે સ્થાપિત કરાયો છે, જે દર વર્ષે લાખો સોલાર સેલનું ઉત્પાદન કરશે. આ પ્રોજેક્ટ પર્યાવરણને બચાવવા અને ઊર્જા ક્ષેત્...

માર્ચ 29, 2025 10:01 એ એમ (AM) માર્ચ 29, 2025 10:01 એ એમ (AM)

views 6

રાજ્યમાં આગામી પાંચ દિવસ મહત્તમ તાપમાનમાં બે-થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની હવામાન વિભાગની આગાહી

રાજ્યમાં આગામી પાંચ દિવસ મહત્તમ તાપમાનમાં બે-થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. જોકે, આગામી 24 કલાક લઘુત્તમ તાપમાન યથાવત્ રહેવાની શક્યતા હોવાનું હવામાન વિભાગના નિયામક ડૉ. એ. કે. દાસે જણાવ્યું

માર્ચ 29, 2025 9:59 એ એમ (AM) માર્ચ 29, 2025 9:59 એ એમ (AM)

views 3

મ્યાનમાર અને થાઈલૅન્ડમાં આવેલા ધરતીકંપમાં ફસાયેલા લોકોની જાણકારી માટે સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક હેલ્પલાઈન નંબર જાહેર કરાયો

મ્યાનમાર અને થાઈલૅન્ડમાં આવેલા ધરતીકંપમાં ફસાયેલા લોકોની જાણકારી માટે સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક હેલ્પલાઈન નંબર જાહેર કરાયો છે. લોકો હેલ્પલાઈન નંબર 02752—283400 નંબર પર ફસાયેલા લોકોનું નામ, સરનામું, તાલુકાનું નામ અને બંને જગ્યાના ફૉન નંબર સહિતની વિગતો મોકલી શકશે તેમ સુરેન્દ્રનગરના જિ...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.