પ્રાદેશિક સમાચાર

માર્ચ 30, 2025 9:52 એ એમ (AM) માર્ચ 30, 2025 9:52 એ એમ (AM)

views 4

માતાજીના આરાધના પર્વ ચૈત્રી નવરાત્રીનો આજથી પ્રારંભ, આજે ગુઢી પડવો અને ચેટીચાંદની પણ ઉત્સાહભેર ઉજવણી.

માતાજીના આરાધના પર્વ ચૈત્રી નવરાત્રીનો આજથી પ્રારંભ થયો છે. માઈભક્તો આજથી દેવીશક્તિની ઉપાસના પૂજા પાઠ અને અનુષ્ઠાન કરશે. રાજ્યમાં આવેલા વિવિધ શક્તિપીઠોમાં વિશિષ્ટ આયોજનો કરાયા છે. અંબાજી, પાવાગઢ, ચોટીલા, બહુચરાજી સહિતના માઈ મંદિરોમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવશે.યાત્રાધામ બહુચરાજી મંદિર...

માર્ચ 30, 2025 9:50 એ એમ (AM) માર્ચ 30, 2025 9:50 એ એમ (AM)

views 3

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાડભૂત બેરેજ યોજનાને નિશ્ચિત સમયમર્યાદામાં પૂર્ણ કરવા અને કામની ગુણવત્તા જાળવવા સૂચન કર્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદા નદી ઉપર આકાર પામી રહેલી ભાડભૂત બેરેજ યોજનાને નિશ્ચિત સમયમર્યાદામાં પૂર્ણ કરવા અને કામની ગુણવત્તા જાળવવા સૂચન કર્યું છે. મુખ્યમંત્રીએ ગઈ કાલે આ પ્રોજેક્ટસનાં સ્થળની મુલાકાત લીધી હતી.અત્યાર સુધીમાં આ પ્રોજેક્ટમાં ૫૩ ટકા પ્રગતિ થઈ છે, જ્યારે પ્રથમ તબક્કાની ૯૯ ટકા કામગ...

માર્ચ 29, 2025 7:25 પી એમ(PM) માર્ચ 29, 2025 7:25 પી એમ(PM)

views 4

ભારતીય અવકાશ સંશોધન સંગઠન-ISROના પૂર્વ અધ્યક્ષ એસ.સોમનાથની અધ્યક્ષતામાં IIM અમદાવાદનો 60મો પદવીદાન સમારોહ યોજાઇ રહ્યો છે

ભારતીય અવકાશ સંશોધન સંગઠન-ISROના પૂર્વ અધ્યક્ષ એસ.સોમનાથની અધ્યક્ષતામાં IIM અમદાવાદનો 60મો પદવીદાન સમારોહ યોજાઇ રહ્યો છે. આ સમારોહમાં વિદ્યાર્થીઓને MBA અને ડૉક્ટરેટની પદવી તેમજ ચંદ્રકો એનાયત કરાયા હતા. એસ. સોમનાથ સમારોહને સંબોધિત પણ કરશે.

માર્ચ 29, 2025 7:24 પી એમ(PM) માર્ચ 29, 2025 7:24 પી એમ(PM)

views 5

કૃષિ રાજ્યમંત્રી રાઘવજી પટેલના અને સાંસદ પૂનમબેન માડમની ઉપસ્થિતિમાં આજે જામનગર જિલ્લાના લતીપુર ગામે જિલ્લા કક્ષાની પશુપાલન શિબિર અને પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો

કૃષિ રાજ્યમંત્રી રાઘવજી પટેલના અને સાંસદ પૂનમબેન માડમની ઉપસ્થિતિમાં આજે જામનગર જિલ્લાના લતીપુર ગામે જિલ્લા કક્ષાની પશુપાલન શિબિર અને પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો. આ શિબિરમાં મંત્રી રાઘવજી પટેલના હસ્તે પશુપાલન ખાતાની સહાયકારી સંસ્થાઓને ૧ કરોડ ૯૬ લાખ રૂપિયા તથા પશુપાલકોને ૨ લાખથી વધુ રૂપિયાની સહાય ચૂ...

માર્ચ 29, 2025 7:22 પી એમ(PM) માર્ચ 29, 2025 7:22 પી એમ(PM)

views 3

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું, અતીત અને આધુનિકતાના સમન્વયથી જ ભાવિ પેઢીનું ભવ્ય નિર્માણ કરી શકાશે

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું, અતીત અને આધુનિકતાના સમન્વયથી જ ભાવિ પેઢીનું ભવ્ય નિર્માણ કરી શકાશે. અમદાવાદમાં ગૂજરાત વિદ્યાપીઠ ખાતે યોજાયેલા વિકસિત ભારત @2047ની દિશામાં શિક્ષક શિક્ષણનું રૂપાંતરણ વિષયક રાષ્ટ્રીય સંમેલનમાં શ્રી દેવવ્રતે આમ જણાવ્યું હતું. આ પ્રસંગે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરી...

માર્ચ 29, 2025 7:21 પી એમ(PM) માર્ચ 29, 2025 7:21 પી એમ(PM)

views 4

સાબરકાંઠામાં પોશીનાના ગુણભાંખરી ગામમાં આદિવાસી સમાજની સંસ્કૃતિ, પરંપરા અને ધાર્મિક માન્યતાઓનું પ્રતિનિધિત્વ કરતો ચિત્ર-વિચિત્રનો મેળો યોજાયો

સાબરકાંઠામાં પોશીનાના ગુણભાંખરી ગામમાં આદિવાસી સમાજની સંસ્કૃતિ, પરંપરા અને ધાર્મિક માન્યતાઓનું પ્રતિનિધિત્વ કરતો ચિત્ર-વિચિત્રનો મેળો યોજાયો. જેમાં રાજ્યની સાથે રાજસ્થાન અને મધ્યપ્રદેશના આદિવાસીઓ મોટી સંખ્યામાં ઉમટ્યા હતા.સાબરમતી, આકુળ અને વ્યાકુળ ત્રિવેણી સંગમ તટે ચિત્ર-વિચિત્ર મહાદેવના સાનિધ્યમાં ...

માર્ચ 29, 2025 7:16 પી એમ(PM) માર્ચ 29, 2025 7:16 પી એમ(PM)

views 4

કેન્દ્રીય મંત્રી ડૉ.મનસુખ માંડવીયાએ અધિકારીઓને પ્રજાના મિત્ર થઈને કામ કરવા અપીલ કરી

કેન્દ્રીય મંત્રી ડૉ.મનસુખ માંડવીયાએ અધિકારીઓને પ્રજાના મિત્ર થઈને કામ કરવા અપીલ કરી. આજે જુનાગઢના મેંદરડા ખાતે સેવા સેતુ કાર્યક્રમમાં શ્રી માંડવીયાએ દિવ્યાંગોને સાધન સહાયનું વિતરણ કર્યું હતું. તેમણે જણાવ્યું, રાજ્યના વહીવટમાં પારદર્શકતા વધે તેમજ પ્રજાની રજૂઆતોના ઉકેલ માટે સેવાસેતુ મહત્વનું પ્લેટફોર્...

માર્ચ 29, 2025 6:53 પી એમ(PM) માર્ચ 29, 2025 6:53 પી એમ(PM)

views 8

ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા સંદર્ભે યુ.સી.સી.ની સમિતિના સભ્ય સી.એલ.મીનાની ઉપસ્થિતિમાં આજે જિલ્લા કલેક્ટર કચેરી, ભુજ ખાતે બેઠક યોજવામાં આવી હતી

ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા સંદર્ભે યુ.સી.સી.ની સમિતિના સભ્ય સી.એલ.મીનાની ઉપસ્થિતિમાં આજે જિલ્લા કલેક્ટર કચેરી, ભુજ ખાતે બેઠક યોજવામાં આવી હતી. જેમાંસમિતિ દ્વારા સમાજના વિવિધ સમુદાય- વર્ગો ,સામાજિક-ધાર્મિક સંસ્થાના પ્રતિનિધિઓ, અને પ્રબુદ્ધ નાગરિકો પાસેથી સમાન નાગરિક સંહિતા (UCC)ના અમલીકરણમાં ક્યામુ...

માર્ચ 29, 2025 6:45 પી એમ(PM) માર્ચ 29, 2025 6:45 પી એમ(PM)

views 3

બાળકોમાં ગણિતને રસપ્રદ બનાવવા માટે વલસાડના જિલ્લા કલેકટર નૈમેષ દવે દ્વારા ‘‘મોજીલુ મેથ્સ’’ પ્રોજેક્ટનો શુભારંભ કરીને નવી પહેલ કરવામાં આવી

બાળકોમાં ગણિતને રસપ્રદ બનાવવા માટે વલસાડના જિલ્લા કલેકટર નૈમેષ દવે દ્વારા ‘‘મોજીલુ મેથ્સ’’ પ્રોજેક્ટનો શુભારંભ કરીને નવી પહેલ કરવામાં આવી. જિલ્લા શિક્ષણ તંત્ર અને માફાઉન્ડેશનના સહયોગથી મેથ્સ, મસ્તી, અને મેજિકની ટેગલાઈન સાથે  આજે આ પ્રોજેક્ટનો શુભારંભ કરવામાં આવ્યો.જિલ્લાની પ્રાથમિક શાળાઑમાં ગુણોત્સવ...

માર્ચ 29, 2025 6:43 પી એમ(PM) માર્ચ 29, 2025 6:43 પી એમ(PM)

views 2

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું, નવી નીકરણીય ઉર્જા અને હરિત-હાઈડ્રોજન નીતિઓ રાજ્યની ગ્રીન ફ્યુચર માટેની પ્રતિબદ્ધતા દર્શાવે છે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું, નવી નીકરણીય ઉર્જા અને હરિત-હાઈડ્રોજન નીતિઓ રાજ્યની ગ્રીન ફ્યુચર માટેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. નવસારીના દેગામ ખાતે સોલાર સેલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરતાં શ્રી પટેલે જણાવ્યું, રાજ્યની નવીનીકરણીય ઉર્જા ક્ષમતા દેશની કુલ નવીનીકરણીય ઉર્જા ક્ષમતાના 15 ટકા ...