મે 19, 2025 7:47 પી એમ(PM)
7
ભાવનગર અને રાજકોટ રેલવે ડિવિઝનના 12 પુનર્વિકસિત મથકોનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકાર્પણ કરશે
અમૃત ભારત યોજના હેઠળ ભાવનગર રેલવે ડિવિઝનના 6 રેલવે મથકોનો પૂનર્વિકાસ થતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેનું લોકાર્પણ કરશે. આ યોજના હેઠળ ભાવનગર રેલવે ડિવિઝનના કુલ 17 મથકોનો પુનર્વિકાસ થઈ રહ્યો છે. જેમાં છ મથકોના પુનર્વિકાસની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે, જેમાં સિહોર‚ પાલીતાણા‚ રાજુલા‚ મહુવા‚ લીંબડી અને જામ જ...