પ્રાદેશિક સમાચાર

મે 21, 2025 2:01 પી એમ(PM)

views 50

ગુજરાતમાં સિંહની વસ્તી ગણતરી પ્રમાણે કુલ 891 સિંહ વસવાટ કરતાં હોવાનું અનુમાન.

ગુજરાતના સૌરાષ્ટ્રમાં કુલ 891 સિંહ વસવાટ કરતાં હોવાનું સિંહોની વસ્તી ગણતરીમાં સ્પષ્ટ થયું છે. આજે ગાંધીનગર ખાતે 16માં સિંહ વસ્તી અંદાજના આંકડા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જાહેર કર્યા હતા. તાજેતરમાં જ રાજ્યમાં સિહોની 16મી વસ્તી ગણતરી થઇ હતી. સિહોની વસ્તીનો અંદાજ જાહેર કરતાં મુખ્યમંત્રીએ પ્રોજેક્ટ લાય...

મે 21, 2025 9:15 એ એમ (AM)

views 7

મહેસાણાના ધરોઈ ડેમ ખાતે ૨૩ મેના રોજ રાજ્યનો પ્રથમ ‘ધરોઈ એડવેન્ચર ફેસ્ટ’ યોજાશે

મહેસાણાના ધરોઈ ડેમ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આગામી ૨૩ મેના રોજ દેશના સૌથી લાંબા તેમજ રાજ્યના પ્રથમ એવા ‘ધરોઈ એડવેન્ચર ફેસ્ટ’નું ઉદ્ઘાટન કરાશે. 'એડવેન્ચર ફેસ્ટ’માં જમીન, પાણી અને આકાશમાં રોમાંચક અનુભવો સાથેની ૧૦થી વધુ એક્ટિવિટીઝ સહિત સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાશે.પ્રવાસીઓ માટે અત...

મે 21, 2025 9:11 એ એમ (AM)

views 6

પાટણમાંથી ચારસો કીલો શંકાસ્પદ ઘીનો જથ્થ જપ્ત કરવામા આવ્યો

પાટણના બજાર ખાતેથી તંત્ર દ્વારા 405 કિલો શંકાસ્પદ ઘી નો જથ્થો સીઝ કરી તેના નમૂના ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા છે.પાટણ રોડલાઇંસ ટ્રાન્સપોર્ટ ની તપાસ કરતાં ટ્રાન્સપોર્ટર પાસે થી ત્રણ દરવાજા, ઘી બજાર અને પાટણની વિવિધ ત્રણ પેઢી નો ઘી નો સ્ટોક જોવા મળતા કુલ ૫ શંકાસ્પદ ઘી ના નમૂનાઓ લેવામાં આવ્યા હતા. આશરે ૪...

મે 21, 2025 9:07 એ એમ (AM)

views 9

અમદાવાદ શહેરમાં બે વર્ષના બાળક સહિત સાત વ્યક્તિઓ કોરોનાથી સંક્રમિત

અમદાવાદ ખાતે કોરોનાના સાત કેસ નોંધાયા છે.. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જાહેર કરાયેલી અખબારી યાદી અનુસાર શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં આ કેસ નોંધાયા છે. જેમાં બોપલ, નવરંગપુરા સહિત દાણીલીમડામાં બે વર્ષના બાળકથી લઇને 72 વર્ષના વૃધ્ધ સહિતના આ સાત દર્દીઓ સામેલ છે., જેમની સારવાર ચાલી રહી હોવાનું મહા...

મે 21, 2025 8:59 એ એમ (AM)

views 9

અમદાવાદમાં ચંડોળા તળાવ પરથી બે દિવસ દરમિયાન અઢી લાખ ચોરસ મીટર ગેરકાયદે દબાણો દૂર કરાયાં હોવાનો તંત્રનો દાવો

અમદાવાદમાં ચંડોળા તળાવમાં બીજા તબક્કાની દબાણ હટાવ કામગીરી દરમિયાન અઢી લાખ ચોરસ મીટર જમીન ખુલ્લી કરવામાં આવી હોવાનું તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું. ત્રણ હજાર પોલીસ કર્મીઓની અભેદ્ય સુરક્ષા વ્યવસ્થા વચ્ચે હાથ ધરાયેલી આ કામગીરી દરમિયાન આઠ હજારથી વધુ કાચા પાકા મકાનો દૂર કરાયા હોવાનું ડેપ્યુટી મ્યુનિ...

મે 20, 2025 9:45 એ એમ (AM)

views 7

આજે વિશ્વ મધમાખી દિવસ-રાજ્યમાં મધમાખી પાલન ખેડૂતોની સમૃદ્ધિનો મધુર માર્ગ બન્યો

આજે વિશ્વ મધમાખી દિવસ છે. ત્યારે રાજ્યમાં મધમાખી પાલન ખેડૂતોની સમૃદ્ધિનો મધુર માર્ગ બન્યો છે. છેલ્લા એક દાયકામાં મધમાખી પાલન કરતા ખેડૂતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો છે. મધમાખી પાલનને પ્રોત્સાહન આપવા રાજ્યના ખેડૂતોને વિવિધ યોજના હેઠળ 8 કરોડ 76 લાખ રૂપિયાથી વધુની સહાય ચૂકવાઈ છે. કૃષિ મંત્રી રાઘવજી પટે...

મે 20, 2025 9:32 એ એમ (AM)

views 8

સૈન્યના સાહસ અને શોર્યને બિરદાવવા જામનગરમાં સિંદૂર યાત્રા યોજાઇ

જામનગરના ધારાસભ્ય રિવાબા જાડેજાના નેતૃત્વમાં જામનગર ખાતે સૈન્યના સાહસ અને શૌર્યને બિરદાવવા માટે સિંદૂર યાત્રા યોજવામાં આવી હતી. પહલગામમાં થયેલા આંતકવાદી હુમલા અને ત્યારબાદ ભારતીય સેનાએ પાકિસ્તાનને આપેલા ઓપરેશન સિંદૂરમાં જડબાતોડ જવાબ અંતર્ગત યોજાયેલી આ યાત્રામાં મોટી સંખઅયામાં નગરજનો જોડાયા હતા. ધારા...

મે 20, 2025 9:30 એ એમ (AM)

views 10

સુરતના જહાંગીરપુરા વિસ્તારમાંથી ડ્ર્ગ્સ સાથે એક યુવકની ધરપકડ

સુરતના જહાંગીરપુરા પાસેથી એસઓજીએ બાતમીના આધારે ઍક યુવકને ઝડપી પાડી તેની પાસેથી રૂપિયા 12 લાખ 95 હજારની કિંમતનો 129.58 ગ્રામ ઍમ.ડી. ડ્રગ્સનો જથ્થો કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.ઍસઓજીના જણાવ્યા મુજબ, સ્ટાફના માણસોઍ બાતમીના આધારે જહાંગીરપુરા શરણમ રેસીડેન્સીની સામે સ્વસ્તિક વિલા તરફ જતા રોડ પાસેથી...

મે 20, 2025 9:29 એ એમ (AM)

views 10

અમદાવાદના ચંડોળા તળાવ પરના ગેરકાયદે દબાણો દૂર કરવાનો આજથી બીજો તબક્કો શરૂ

અમદાવાદમાં ચંડોળા ડિમોલિશનનો બીજો તબક્કો આજથી શરૂ થશે. પોલીસ કમિશનર જી. એસ. મલિકે જણાવ્યું કે, "આ કામગીરી લગભગ 3-4 દિવસ સુધી ચાલુ રહેશે, જોકે તેમાં 1-2 દિવસ વધુ કે ઓછા સમય લાગી શકે છે. પ્રથમ તબક્કા દરમિયાન ચંડોળા તળાવમાં લગભગ એક લાખ 50 હજાર ચોરસ મીટર જગ્યા પરથી દબાણ દૂર કરાયું હતું.

મે 19, 2025 7:51 પી એમ(PM)

views 9

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસાણાના વિસનગર ખાતે 495 કરોડ રૂપિયાથી વધુના વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું, રાજ્યના છેવાડાના ગામો સુધી રસ્તા, શિક્ષણ, આરોગ્ય જેવી સુવિધાઓ પહોંચે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. મહેસાણાના વિસનગરમાં 495 કરોડ રૂપિયાથી વધુના વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે શ્રી પટેલે ઉમેર્યું કે રાજ્યમાં ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.