પ્રાદેશિક સમાચાર

મે 22, 2025 11:22 એ એમ (AM)

views 14

નવા ત્રણ ક્રિમિનલ કાયદાનો હવે પુરા નામ સાથે ઉલ્લેખ કરાશે

ભારત સરકારના નવા ત્રણ ક્રિમિનલ કાયદાનો હવે પુરા નામ સાથે ઉલ્લેખ કરવામાં આવશે. તમામ ખાતાના વડાઓને પણ પત્ર વ્યવહાર કે કોર્ટ કાર્યવાહીમાં નવા કાયદાનું આખું નામ લખવા સુચન કરવામાં આવ્યું છે. રાજ્યના તમામ પોલીસ કમિશનર, રેન્જ વડા અને જિલ્લા પોલીસ વડાને પણ સૂચના આપવામાં આવી છે કે કાનૂની કાર્યવાહી કે કોર્ટ ક...

મે 22, 2025 11:21 એ એમ (AM)

views 35

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભૂજમાં 31 વિકાસકામોનું 26મીએ ઇ-લોકાર્પણ તથા ઇ-ખાતમૂહુર્ત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26મેનાં રોજ ભુજ-મિરઝાપર રોડ પર યોજાનારા કાર્યક્રમમાં 52 હજાર 953 કરોડ રૂપિયાનાં 31 વિકાસકામોનું ઇ-લોકાર્પણ તથા ઇ-ખાતમૂહુર્ત કરશે. કચ્છ, મોરબી, જામનગર, અમરેલી, જુનાગઢ, ગીર-સોમનાથ, અમદાવાદ, તાપી તથા મહીસાગર જિલ્લાને સમાવતા વિકાસકામોમાં બે હજાર 292 કરોડ રૂપિયાનાં 17 કામોનું લ...

મે 22, 2025 11:19 એ એમ (AM)

views 12

રાજ્ય સરકાર દ્વારા 150 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ બોનસ આપવામાં આવશે

કેન્દ્ર સરકાર દ્વારા ‘રવિ માર્કેટિંગ સિઝન 2025-26 અંતર્ગત ટેકાનો ભાવ ઘઉં માટે બે હજાર 425 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવામાં આવ્યો છે, જેના પર રાજ્ય સરકાર દ્વારા 150 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ બોનસ આપવામાં આવશે. ઘઉંની પ્રાપ્તિની સમયમર્યાદા 31 મે, 2025 સુધી નિયત કરેલી હોવાથી રાજ્ય સરકાર તરફથી ટેકાના ભાવ ...

મે 22, 2025 11:17 એ એમ (AM)

views 26

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાજ્યનાં 18 સહિત દેશના 103 અમૃત સ્ટેશનોનું વર્ચ્યૂઅલ ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે રાજસ્થાનના બીકાનેર ખાતેથી વર્ચ્યૂઅલ માધ્યમથી અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ દેશનાં 103 અમૃત સ્ટેશનોનું ઉદ્ઘાટન કરશે, જેમાં રાજ્યનાં 18 સ્ટેશનોનો સમાવેશ થાય છે. અંદાજે 160 કરોડ રૂપિયાના ખર્ચથી પુનઃવિકસિત કરાયેલા રાજ્યના આ સ્ટેશનોમાં ભવ્ય પ્રવેશદ્વાર, આધુનિક પ્રતીક્ષા...

મે 21, 2025 8:08 પી એમ(PM)

views 21

દીવમાં આયોજિત ખેલો ઇન્ડિયા બીચ ગૅમ્સમાં કર્ણાટક અને મહારાષ્ટ્રના ખેલાડીએ સ્વિમિંગમાં સુવર્ણ ચંદ્રક જીત્યો

કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં આયોજિત ખેલો ઇન્ડિયા બીચ ગૅમ્સમાં કર્ણાટક અને મહારાષ્ટ્રના ખેલાડીએ 10 કિલોમીટર ઑપન સ્વિમિંગમાં સુવર્ણ ચંદ્રક જીત્યો છે. કર્ણાટકના રેણુકાચાર્ય હોદમાની અને મહારાષ્ટ્રનાં દીક્ષા યાદવે આજે અરબ સાગરમાં યોજાયેલી સ્પર્ધામાં ક્રમશઃ પુરુષ અને મહિલા વર્ગમાં સુવર્ણ ચંદ્રક મેળવ્યો. સુવ...

મે 21, 2025 8:06 પી એમ(PM)

views 14

અમદાવાદમાં કોરોનાના કેસ નોંધાતા સિવિલ હૉસ્પિટલમાં દર્દીઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી

અમદાવાદમાં કોરોનાના સાત કેસ નોંધાતા સિવિલ હૉસ્પિટલમાં 20 હજાર લિટરની બે ઑક્સિજન ટૅન્ક સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. સિવિલ હૉસ્પિટલમાં તમામ દવાઓનો જથ્થો પૂરતા પ્રમાણમાં છે અને દર્દીઓને યોગ્ય સારવાર મળી રહેશે તેમ હૉસ્પિટલના સુપરિન્ટન્ડન્ટ ડૉક્ટર રાકેશ જોષીએ જણાવ્યું.

મે 21, 2025 8:14 પી એમ(PM)

views 12

આગામી 30 જૂન સુધી નર્મદાનું 30 હજાર 689 MCFT પાણી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારો માટે ફાળવાશે

રાજ્ય સરકારે આગામી 30 જૂન સુધી નર્મદાનું 30 હજાર 689 મિલિયન ક્યૂબિક ફિટ- MCFT પાણી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારો માટે ફાળવવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાત માટે નર્મદાનું 14 હજાર 539 MCFT અને સૌરાષ્ટ્ર માટે 16 હજાર 150 MCFT પાણી અપાશે એમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે. જ્યારે નર્મદા ...

મે 21, 2025 3:32 પી એમ(PM)

views 8

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે મંત્રીમંડળની બેઠક યોજાઇ.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે મંત્રીમંડળની બેઠક યોજાઇ. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંભવિત ગુજરાત પ્રવાસ અંગેની તૈયારીઓની સમીક્ષા થઈ. ઉપરાંત બેઠકમાં સિંહોની ગણતરીના આંકડા સહિતની વિગતો રજૂ કરવામાં આવી. હવામાન વિભાગની આગાહીના પગલે સતર્ક રહી તૈયારીઓ અને પીવાના તથા સિ...

મે 21, 2025 3:27 પી એમ(PM)

views 5

રાજ્યમાં આજે અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ થયાના અહેવાલ

રાજ્યમાં આજે અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ થયાના અહેવાલ છે. સત્તાવાર યાદી મુજબ, સવારે છ વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીમાં કુલ 42 તાલુકામાં સામાન્ય વરસાદ નોંધાયો. તેમાં સૌથી વધુ બે ઈંચ વરસાદ ભરૂચના અંકલેશ્વરમાં વરસ્યો છે. જ્યારે અમરેલીના સાવરકુંડલામાં દોઢ ઈંચથી વધુ, સુરતના ઉમરપાડા, ભરૂચના ઝઘડિયા અને હા...

મે 21, 2025 3:25 પી એમ(PM)

views 10

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આતંકવાદ વિરોધી દિવસ નિમિત્તે આજે રાજભવનમાં તમામ અધિકારીઓ અને કર્મચારીઓને શપથ લેવડાવ્યા.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આતંકવાદ વિરોધી દિવસ નિમિત્તે આજે રાજભવનમાં તમામ અધિકારીઓ અને કર્મચારીઓને શપથ લેવડાવ્યા. શ્રી દેવવ્રતે કહ્યું, આપણે ભારતવાસીઓ અહિંસા અને સહનશીલતાની પરંપરામાં દ્રઢ વિશ્વાસ ધરાવીએ છીએ, સાથોસાથ શપથ પણ લઈએ છીએ કે, આતંકવાદ અને હિંસાનો જોરદાર વિરોધ કરીશું. તેમણે જણાવ્યું કે, આપણે સ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.