મે 24, 2025 7:20 પી એમ(PM)
9
રાજ્ય સરકારે હીરા ઉદ્યોગમાં મંદીથી અસરગ્રસ્ત રત્નકલાકારો, નાના ઉદ્યોગકારો માટે આર્થિક સહાયની જાહેરાત કરી
રાજ્ય સરકારે હીરા ઉદ્યોગમાં મંદીથી અસરગ્રસ્ત રત્નકલાકારો, નાના ઉદ્યોગકારો માટે આર્થિક સહાયની જાહેરાત કરી છે. ગૃહ અને ઉદ્યોગ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે સુરતમાં પત્રકાર પરિસદમાં જણાવ્યું, ‘આ સહાય અંતર્ગત બેરોજગાર રત્નકલાકારોના બાળકોની એક વર્ષ માટે 13 હજાર 500 રૂપિયા સુધીની ફી સરકાર આપશે. જ્યારે નાના ...