પ્રાદેશિક સમાચાર

મે 27, 2025 7:11 પી એમ(PM)

views 21

રાજ્યમાં આગામી બે જૂન સુધી મધ્યમથી ભારે વરસાદની આગાહી.

હવામાન ખાતાએ આગામી બે જૂન સુધી રાજ્યમાં મધ્યમથી ભારે કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન ખાતાના નિયામક ડૉક્ટર એ. કે. દાસે જણાવ્યું, આ સમયગાળા સુધી માછીમારોને દરિયા ન ખેડવા સૂચના અપાઈ છે. બીજી તરફ આવતીકાલે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની તેમજ કેટલીક જગ્યાએ વાવાઝોડા સાથે 40થી 50 કિલોમીટર પ્રતિકલાકની ઝડપ...

મે 27, 2025 7:00 પી એમ(PM)

views 12

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, શહેરી વિકાસ વર્ષની ઉજવણીથી શહેરી વિકાસની પરિભાષા બદલાઈ ગઈ છે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં શહેરી વિકાસના 20 વર્ષની ઉજવણી તથા શહેરી વિકાસ વર્ષ 2025ના શુભારંભ પ્રસંગે જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં વર્ષ 2005માં શહેરી વિકાસ વર્ષની ઉજવણીથી શહેરી વિકાસની પરિભાષા બદલી દીધી છે. તેમણે કહ્યું, શ્રી મોદીએ શહેરી ...

મે 27, 2025 6:58 પી એમ(PM)

views 20

પ્રધાનમંત્રીએ આજે ગાંધીનગરથી પાંચ હજાર 536 કરોડ રૂપિયાના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે ‘20 વર્ષ શહેરી વિકાસના’ કાર્યક્રમ અંતર્ગત પાંચ હજાર 536 કરોડ રૂપિયાના વિવિધ 27 વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કર્યું. તેમણે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ એક હજાર છ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા 22 હજારથી વધુ રહેણાક એકમોનું લોકાર...

મે 27, 2025 6:50 પી એમ(PM)

views 14

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, ‘ભારતે આતંકવાદને નેસ્તનાબૂદ કરવાનો નિર્ણય કરી લીધો છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક કહ્યું, ‘આતંકી પ્રવૃત્તિઓ હવે પ્રૉક્સી વૉર નહીં, પણ આયોજનબદ્ધ વ્યૂહરચના છે. તેથી તેનો જવાબ પણ એ જ રીતે અપાશે. ભારતે આતંકવાદને નેસ્તનાબૂદ કરવાનો નિર્ણય કર્યો છે અને આ માટે દેશ કટિબદ્ધ છે.ગાંધીનગરમાં શહેરી વિકાસ વર્ષના 20 વર્ષની ઉજવણીના સમારોહનો આજે પ્રારંભ કરાવતા...

મે 27, 2025 3:07 પી એમ(PM)

views 11

કોરોનાને પહોંચી વળવા મહેસાણા જિલ્લાની સિવિલ હૉસ્પિટલમાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવી

કોરોનાને પહોંચી વળવા મહેસાણા જિલ્લાની સિવિલ હૉસ્પિટલમાં ઑક્સિજન પ્લાન્ટ, 70 વૅન્ટિલેટર યંત્ર, ત્રણ ઍમ્બુલૅન્સ વાન, દવાઓ સિવાય 60 જેટલી પથારીની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડૉક્ટર ભરત સોલંકીએ કોરોનાથી બચવા ભીડવાળી જગ્યાએ જવાનું ટાળવા, સૅનિટાઈઝરથી હાથ સ્વચ્છ કરવા અને કોરો...

મે 27, 2025 3:05 પી એમ(PM)

views 11

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંતકવાદનો કાંટો કાઢી નાંખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, ‘તાજેતરના ઘટનાક્રમથી સાબિત થઈ ગયું છે કે, ભારત વિરુદ્ધ પાકિસ્તાનનું યુદ્ધ ખરેખર આયોજનબદ્ધ વ્યૂહરચના છે.’ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ‘વીસ વર્ષ શહેરી વિકાસના’ ઉજવણી કાર્યક્રમને સંબોધતા આજે શ્રી મોદીએ કહ્યું, છ મૅ-ની ઘટના બાદ ભારતે આતંકી પ્રવૃત્તિઓના પૂરાવા આપવાની...

મે 27, 2025 2:37 પી એમ(PM)

views 12

ભારતીય સૈન્યના સાહસ અને પરાક્રમને બિરદાવતી ‘ઓપરેશન સિંદૂર સન્માન યાત્રાનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગાંધીનગરથી આરંભ કરાવ્યો.

પ્રધાનમંત્રી મોદીએ ગાંધીનગરમાં 'ઓપરેશન સિંદૂર સન્માન યાત્રાનો આરંભ કરાવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા. રાજભવનથી આ યાત્રા શરૂ થઈ, ઉત્સાહ સાથે મોટી સંખ્યામાં લોકો માર્ગો પર ઉમટી પડ્યા હતા અને ત્રિરંગો લહેરાવીને તેમના માર્ગ પર પુષ્પવર્ષા કરી હતી. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ...

મે 27, 2025 2:29 પી એમ(PM)

views 13

રાજ્યમાં આજે અનેક જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો હતો.

રાજ્યમાં આજે અનેક જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. ભરૂચ જિલ્લામાં આજે વાવાઝોડા સાથે ચાર તાલુકામાં વરસાદ નોંધાયો. અમારા પ્રતિનિધિ વાહીદ મશહદી જણાવે છે, સરેરાશ 26 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાતા અનેક જગ્યાએ વીજ પૂરવઠો ખોરવાયો હતો. દરમિયાન કોઈ જગ્યાએ નુકસાનીના કોઈ અહેવાલ નથી. ભાવનગરના અમારા પ્ર...

મે 26, 2025 7:55 પી એમ(PM)

views 11

આવતીકાલે ઉત્તર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ

હવામાન વિભાગે રાજ્યમાં આગામી 24 કલાક માટે ઓરેન્જ અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરી છે, કાલથી પવનનું જોર વધશે. રાજ્યમાં આજથી 29 મે સુધી છૂટો છવાયો વરસાદ રહી શકે છે. 60 kmph ની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે. આજથી 28 મે સુધી રાજ્યમાં ભારે વરસાદ રહી શકે છે. હાલમાં દક્ષિણ રાજસ્થાન ઉપર સર્ક્યુલેશન અને ટ્...

મે 26, 2025 7:44 પી એમ(PM)

views 18

ભારત લોકોને જોડતા પર્યટનને પ્રોત્સાહન આપે છે, જ્યારે પાકિસ્તાન આતંકવાદને પર્યટન તરીકે ગણે છે : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાકિસ્તાન પર આકરા પ્રહારો કરતાં કહ્યું કે ભારત લોકોને જોડતા પર્યટનને પ્રોત્સાહન આપે છે, જ્યારે પાકિસ્તાન આતંકવાદને પર્યટન તરીકે ગણે છે. આજે ગુજરાતનાં સરહદી જિલ્લા કચ્છના ભુજમાં એક જાહેરસભા સંબોધતા, પ્રધાનમંત્રી મોદીએ પાકિસ્તાન પર પોતાના ફાયદા માટે તેના યુવાનોના ભવિષ્યનો ન...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.