પ્રાદેશિક સમાચાર

એપ્રિલ 5, 2025 3:18 પી એમ(PM) એપ્રિલ 5, 2025 3:18 પી એમ(PM)

views 2

આરોગ્ય કર્મચારીઓની માંગણી અંગે સરકાર વિચારણા કરશે : આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, આરોગ્ય કર્મચારીઓની માંગણી અંગે સરકાર વિચારણા કરશે. પાલનપુરમાં પત્રકારો સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, પગાર વધારો કે ગ્રેડ પેથી આઠ હજાર જેટલી કેડર અથવા પંચાયતી કેડરને અસર થાય તેમ હોવાથી વિસ્તૃત સમીક્ષા બાદ નિર્ણય લેવામાં આવશે. આજે શ્રી પટેલનાં હસ્તે પાલનપુ...

એપ્રિલ 5, 2025 10:06 એ એમ (AM) એપ્રિલ 5, 2025 10:06 એ એમ (AM)

views 2

પાટણ જિલ્લામાં આવતીકાલે રામનવમી નિમિત્તે શહેરમાં ભગવાન શ્રીરામની 38મી શોભાયાત્રા યોજાશે

પાટણ જિલ્લામાં આવતીકાલે રામનવમી નિમિત્તે શહેરમાં ભગવાન શ્રીરામની 38મી શોભાયાત્રા યોજાશે. વાજતેગાજતે યોજાનારી ભગવાન રામચંદ્રની આ યાત્રાને લઈ લોકોમાં વિશેષ આનંદ જોવા મળી રહ્યો છે. શોભાયાત્રા શાંતિથી યોજાય અને મોટી સખ્યામાં ભક્તો ભગવાનના દર્શનનો લાભ લઈ શકે તે હેતુથી ગઈકાલે પાટણ શહેર પોલીસ દ્વારા ફ્લેગ ...

એપ્રિલ 5, 2025 10:01 એ એમ (AM) એપ્રિલ 5, 2025 10:01 એ એમ (AM)

views 2

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે અંતરિયાળ વિસ્તારોમાં રહેતા લોકોના શિક્ષણ અને મનોરંજન માટે રેડિયોને શક્તિશાળી માધ્યમ ગણાવ્યું

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે અંતરિયાળ વિસ્તારોમાં રહેતા લોકોના શિક્ષણ અને મનોરંજન માટે રેડિયોને શક્તિશાળી માધ્યમ ગણાવ્યું છે. ગઈકાલે આકાશવાણી, અમદાવાદની મુલાકાતે આવેલા રાજ્યપાલે આકાશવાણીના અધિકારીઓ અને કર્મચારીઓને સંબોધન કર્યું. દરમિયાન તેમણે દેશની પ્રાચીન પરંપરા જાળવવામાં અને સાંસ્કૃતિક વારસાને ભાવિ પે...

એપ્રિલ 5, 2025 10:00 એ એમ (AM) એપ્રિલ 5, 2025 10:00 એ એમ (AM)

views 5

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગાંધીનગરમાં હડતાળ કરી રહેલા આરોગ્ય કર્મચારીઓ સાથે બેઠક યોજી હતી

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગઈકાલે ગાંધીનગરમાં હડતાળ કરી રહેલા આરોગ્ય કર્મચારીઓ સાથે બેઠક યોજી હતી. આરોગ્ય કર્મચારીઓના આગેવાન રણજિતસિંહ મોરીએ પત્રકારો સાથેની વાતચીતમાં આ બેઠક હકારાત્મક રહી હોવાનું જણાવ્યું હતું. બેઠકમાં ગ્રેડ પૅ અને ખાતાકીય પરીક્ષા અંગે ચર્ચા થઈ. હવે આરોગ્ય વિભાગ સાથે આગામી સમયમાં બી...

એપ્રિલ 5, 2025 9:50 એ એમ (AM) એપ્રિલ 5, 2025 9:50 એ એમ (AM)

views 3

માધવપુર ઘેડ મેળાની ઉજવણીના ભાગરૂપે આજે સોમનાથમાં ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન

પોરબંદરમાં આવતીકાલે માધવપુર ઘેડ મેળાનો પ્રારંભ થશે. તેની ઉજવણીના ભાગરૂપે આજે સોમનાથ મંદિર પરિસરના ચોપાટી મેદાન ખાતે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. અગાઉ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ કાર્યક્રમના આયોજન અંગે બેઠક યોજી તમામ તૈયારીઓની સમીક્ષા કરી હતી. ઉલ્લેખનીય છે કે, સોમનાથમાં સાંજે સાત વાગ્યે ...

એપ્રિલ 5, 2025 9:47 એ એમ (AM) એપ્રિલ 5, 2025 9:47 એ એમ (AM)

views 4

બગસરા-ઉનાથી રાષ્ટ્રીય ધોરીમાર્ગના 89 કિલોમીટરની લંબાઈના માર્ગને અપગ્રેડ કરાશે

રાજ્યના બગસરા-ઉનાથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ 351-Kના 89 કિલોમીટરની લંબાઈના માર્ગને બૅ લેનવાળા પાકા શૉલ્ડરમાં અપગ્રેડ કરાશે. કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ સોશિયલ મીડિયા આ અંગે માહિતી આપતા કહ્યું, 943 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે આ ધોરીમાર્ગને અપગ્રેડ કરવા મંજૂરી આપવામાં આવી છે.આ પ્રૉજેક્ટનો ...

એપ્રિલ 5, 2025 9:45 એ એમ (AM) એપ્રિલ 5, 2025 9:45 એ એમ (AM)

views 3

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા આજથી બે દિવસ પોરબંદર લોકસભા વિસ્તારના પ્રવાસે

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા આજથી બે દિવસ પોરબંદર લોકસભા વિસ્તારના પ્રવાસે રહેશે. સત્તાવાર યાદી મુજબ, દરમિયાન શ્રી માંડવિયા રાજકોટ, ગોંડલ, જેતપુર અને પોરબંદરની મુલાકાત લેશે. તેઓ આજે સાંજે પ્રબુદ્ધ ગોષ્ઠી કાર્યક્રમમાં જોડાશે. આવતીકાલે તેઓ 21 કિલોમીટર લાંબી સાઈક્લો ફન 2025 સહિતના વિવિધ કાર્યક્ર...

એપ્રિલ 5, 2025 9:44 એ એમ (AM) એપ્રિલ 5, 2025 9:44 એ એમ (AM)

views 5

રાજ્યભરમાં આગામી 31 મે સુધી જળસંચયનું મહાઅભિયાન યોજાશે

રાજ્યભરમાં આગામી 31 મે સુધી જળસંચયનું મહાઅભિયાન યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે મહેસાણાના દવાડાથી કેચ ધ રેઈન- સુજલામ્ સુફલામ્ જળ અભિયાનના રાજ્યવ્યાપી બીજા તબક્કાનો પ્રારંભ કરાવ્યો. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકોને વરસાદી પાણીને બચાવવા અનુરોધ કર્યો હતો.આ પ્રસંગે શ્રી પટેલે દવાડ...

એપ્રિલ 4, 2025 7:53 પી એમ(PM) એપ્રિલ 4, 2025 7:53 પી એમ(PM)

views 6

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસાણા જિલ્લાના દવાડા ગામેથી “કેચ ધ રેઈન” અભિયાનના બીજા તબક્કાનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસાણા જિલ્લાના દવાડા ગામેથી સુજલામ્ સુફલામ્ જળ અભિયાન “કેચ ધ રેઈન”ના બીજા તબક્કાનો રાજ્યવ્યાપી શુભારંભ કર્યો. આ પ્રસંગે, મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે, રાજ્ય સરકાર જળસંચય માટે તમામ પ્રયત્નો કરી રહી છે અને સોસાયટીઓ પણ સરકારની યોજના હેઠળ જળસંચય માટે સ્થાનિક પ્રતિનિધીઓની ગ્ર...

એપ્રિલ 4, 2025 7:51 પી એમ(PM) એપ્રિલ 4, 2025 7:51 પી એમ(PM)

views 2

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે અંતરિયાળ વિસ્તારોમાં શિક્ષણ અને મનોરંજન માટે રેડિયોને શક્તિશાળી માધ્યમ ગણાવ્યું

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે અંતરિયાળ વિસ્તારોમાં રહેતા લોકોના શિક્ષણ અને મનોરંજન માટે રેડિયોને શક્તિશાળી માધ્યમ ગણાવ્યું છે. આજે આકાશવાણી, અમદાવાદની મુલાકાતે આવેલા રાજ્યપાલે આકાશવાણીના અધિકારીઓ અને કર્મચારીઓને સંબોધન કર્યું. જે દરમિયાન, તેમણે દેશની પ્રાચીન પરંપરા જાળવવામાં અને સાંસ્કૃતિક વારસા...