પ્રાદેશિક સમાચાર

મે 29, 2025 9:52 એ એમ (AM)

views 13

રાજ્યભરમાં આજે યોજાનારી ઓપરેશન શિલ્ડ અંતર્ગતની કવાયત વહિવટી કારણોસર મોકૂફ

ઓપરેશન શિલ્ડ અંતર્ગત રાજ્યભરના પાકિસ્તાન સરહદના જિલ્લાઓમાં આજે સાંજે પાંચ વાગે કવાયત યોજાવાની હતી. પરંતુ રાજ્ય સરકારે ગઇકાલે મોડી રાત્રે આ કવાયત મોકૂફ રાખવામાં આવી હોવાની જાહેરાત કરી હતી.અમદાવાદ, સુરેન્દ્રનગર, જામનગર, બનાસકાંઠા સહિત રાજ્યભરમાં સિવિલ ડિફેન્સને લગતી આ કવાયત યોજાવાની હતી. જેમાં અંધારપટ...

મે 29, 2025 9:47 એ એમ (AM)

views 25

બેલેટ પેપર વડે રાજ્યમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત સાથે જ આદર્શ આચારસંહિતનો કડક અમલ શરૂ

રાજ્ય ચૂંટણી પંચે ગ્રામ પંચાયતોની ચૂંટણી કાર્યક્રમની જાહેરાત સાથે જ આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ થઇ ગયો છે. સ્થાનિક સ્વરાજની આ ચૂંટણી બેલેટ પેપરથી યોજાશે. આગામી 22 જૂને ચાર હજાર 688 ગ્રામ પંચાયતની સામાન્ય અને ત્રણ હજાર 638 ગ્રામ પંચાયતની પેટા-ચૂંટણી માટે મતદારો બેલેટ પેપરથી મતદાન કરશે. આ મતદાન બાદ 25 ...

મે 28, 2025 10:25 એ એમ (AM)

views 11

અમદાવાદના ચંડોળા તળાવ પરથી ગેરકાયદે દબાણો દૂર કરીને તળાવ ઊંડુ કરવાની કામગીરી પુરજોશમાં

અમદાવાદ શહેરના ચંડોળા તળાવમાં કુલ 11 લાખ ચોરસ મીટરનું ક્ષેત્રફળ ધરાવતા વિસ્તારમાં, વ્યાવસાયિક પ્રકારના 700 દબાણો સહિત કુલ 12 હજારથી વધુ કાચા-પાકા દબાણો દૂર કર્યા પછી નીકળેલ કાટમાળને હટાવવા માટે મહાનગર પાલિકા દ્વારા ત્રણ હજાર 719 મટ્રિક. ટન જેટલો કાટમાળ દૂર કરવામાં આવ્યો છે.તળાવમાંથી કાટમાળ દૂર કરવાન...

મે 28, 2025 10:22 એ એમ (AM)

views 11

બીએસસી નર્સિંગ, ફિઝિયોથેરાપી સહિતના વિવિધ અભ્યાસક્રમ માટે 29 મેથી પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે

શૈક્ષણિક વર્ષ 2025 26 માટે બીએસસી નર્સિંગ, ફિઝિયોથેરાપી, જીએનએમ, બી ઓપ્ટ્રોમેટ્રિક, બી ઓક્યુપેશનલ થેરાપીઓર્થોટિક્સ સહિતના વિવિધ અભ્યાસક્રમ માટે પ્રવેશ પ્રક્રિયાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. 29 મેથી પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે. સંપૂર્ણ પ્રવેશ પ્રક્રિયા ઓનલાઇન રહેશે.29મી મેથી 11 જૂન સુધી વિદ્યાર્થ...

મે 28, 2025 10:21 એ એમ (AM)

views 14

તાજેતરમા પડેલા કમોસમી વરસાદને કારણે વ્યાપક નુકસાનની સમીક્ષા સાથે આજે રાજ્ય મંત્રીમંડળની ગાંધીનગરમાં બેઠક યોજાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક યોજાશે. આજે સવારે દસ વાગે યોજાનારી આ બેઠકમાં પ્રધાનમંત્રીએ ગુજરાતના 75 વર્ષની ઉજવણી અગાઉના મહત્વના લક્ષ્યાંકો નક્કી કરવાની સૂચના આપી હતી. આ સૂચના અંતર્ગત રોડ મેપ તૈયાર કરવાની ચર્ચા કરવામાં આવશે. અમારા ગાંધીનગરના અમારા પ્રતિનિધી દુર્ગેશ મહેતા...

મે 27, 2025 7:46 પી એમ(PM)

views 11

ભારતે આતંકવાદને નેસ્તનાબૂદ કરવાનો નિર્ણય કર્યો છે અને આ માટે દેશ કટિબદ્ધ છે. : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક કહ્યું, ‘આતંકી પ્રવૃત્તિઓ હવે પ્રૉક્સી વૉર નહીં, પણ આયોજનબદ્ધ વ્યૂહરચના છે. તેથી તેનો જવાબ પણ એ જ રીતે અપાશે. ભારતે આતંકવાદને નેસ્તનાબૂદ કરવાનો નિર્ણય કર્યો છે અને આ માટે દેશ કટિબદ્ધ છે. ગાંધીનગરમાં શહેરી વિકાસ વર્ષના 20 વર્ષની ઉજવણી સમારોહ અને 5 હજાર 536 કરોડના...

મે 27, 2025 7:18 પી એમ(PM)

views 15

શહેરી વિકાસ વર્ષની ઉજવણીથી શહેરી વિકાસની પરિભાષા બદલાઈ ગઈ છે : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં શહેરી વિકાસના 20 વર્ષની ઉજવણી તથા શહેરી વિકાસ વર્ષ 2025ના શુભારંભ પ્રસંગે જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં વર્ષ 2005માં શહેરી વિકાસ વર્ષની ઉજવણીથી શહેરી વિકાસની પરિભાષા બદલી દીધી છે. તેમણે કહ્યું, શ્રી મોદીએ શહેરી ...

મે 27, 2025 7:16 પી એમ(PM)

views 13

રાજ્યમાં આગામી બે જૂન સુધી મધ્યમથી ભારે વરસાદની આગાહી.

હવામાન ખાતાએ આગામી બે જૂન સુધી રાજ્યમાં મધ્યમથી ભારે કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન ખાતાના નિયામક ડૉક્ટર એ. કે. દાસે જણાવ્યું, આ સમયગાળા સુધી માછીમારોને દરિયા ન ખેડવા સૂચના અપાઈ છે. બીજી તરફ આવતીકાલે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની તેમજ કેટલીક જગ્યાએ વાવાઝોડા સાથે 40થી 50 કિલોમીટર પ્રતિકલાકની ઝડપ...

મે 27, 2025 7:14 પી એમ(PM)

views 17

ગત 24 કલાકમાં અમદાવાદમાં કોરોનાના 17 અને જામનગરમાં સાત નવા કેસ નોંધાયા

રાજ્યમાં કોરોનાના કેસને લઈ આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. ત્યારે અમદાવાદમાં ગત 24 કલાકમાં કોરોનાના 17 કેસ નોંધાયા છે. મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડૉક્ટર ભાવિન સોલંકીએ જણાવ્યું, શહેરમાં ગત 24 કલાકમાં કોરોનાના 17 અને આ મહિને અત્યાર સુધીમાં કોરોનાના નેવ્યાસી કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના 76 કેસ સક્ર...

મે 27, 2025 7:12 પી એમ(PM)

views 74

ગત 24 કલાકમાં અમદાવાદમાં કોરોનાના 17 અને જામનગરમાં સાત નવા કેસ નોંધાયા

રાજ્યમાં કોરોનાના કેસને લઈ આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. ત્યારે અમદાવાદમાં ગત 24 કલાકમાં કોરોનાના 17 કેસ નોંધાયા છે. મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડૉક્ટર ભાવિન સોલંકીએ જણાવ્યું, શહેરમાં ગત 24 કલાકમાં કોરોનાના 17 અને આ મહિને અત્યાર સુધીમાં કોરોનાના નેવ્યાસી કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના 76 કેસ સક્ર...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.