પ્રાદેશિક સમાચાર

મે 31, 2025 7:49 પી એમ(PM)

views 13

સરહદી જિલ્લા કચ્છ, બનાસકાંઠા, પાટણ સહિત રાજ્યના કેટલાક જિલ્લામાં “ઓપરેશન શિલ્ડ” મોકડ્રીલ યોજાઇ.

આજે કચ્છ, બનાસકાંઠા, પાટણ સહિતના કેટલાક જિલ્લામાં "ઓપરેશન શિલ્ડ" મોકડ્રીલ યોજાઇ. સાડા સાત વાગ્યા પછી રાજ્યના કેટલાક જિલ્લામાં બ્લેક આઉટ ની કામગીરી હાથ ધરાશે. કચ્છ જિલ્લાના ભુજના સ્મૃતિવન મ્યૂઝિયમ અને મિલિટરી સ્ટેશન ખાતે મોકડ્રિલ યોજાઇ. ભુજ મિલિટરી સ્ટેશન ખાતે ડ્રોન હુમલા બાદ લોકોને સલામત સ્થળે ખસેડવ...

મે 31, 2025 3:27 પી એમ(PM)

views 14

આજે બનાસકાંઠા, અમદાવાદ, જામનગર, અરવલ્લી, ગાંધીનગર સહિતના જિલ્લામાં “ઓપરેશન શિલ્ડ” મોકડ્રીલ યોજાશે.

આજે બનાસકાંઠા, અમદાવાદ, જામનગર, અરવલ્લી, ગાંધીનગર સહિતના જિલ્લામાં "ઓપરેશન શિલ્ડ" મોકડ્રીલ યોજાશે. આ દરમિયાન બ્લેક આઉટ પણ કરવામાં આવશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પણ સાંજે 7.30 થી 8.00 દરમિયાન બ્લેકઆઉટ રહેશે. ત્યારે અહી યોજાતા પ્રોજેક્શન મેપિંગ લેસર શોનો નિર્ધારિત સમય બદલીને આજે એક દિવસ માટે રાત્રે 8.0...

મે 31, 2025 3:26 પી એમ(PM)

views 14

રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૬ લાખ ૭૦ હજારથી વધુ વિદ્યાર્થીઓએ શિક્ષણનો અધિકાર એટલે કે RTE હેઠળ લાભ લીધો

રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૬ લાખ ૭૦ હજારથી વધુ વિદ્યાર્થીઓએ શિક્ષણનો અધિકાર એટલે કે RTE હેઠળ લાભ લીધો છે. આ યોજના અંતર્ગત રાજ્ય સરકારે ૩ હજાર ૮૦૦ કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો છે. RTE હેઠળ પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને શિક્ષણ સામગ્રી ખરીદવા પ્રતિવર્ષ ૩ હજાર રૂપિયાની સહાય પૂરી પાડતું ગુજરાત સમગ્ર દે...

મે 31, 2025 3:30 પી એમ(PM)

views 12

ઓપરેશન સિંદૂર 140 કરોડ દેશવાસીઓનો મિજાજ બની ગયું છે : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું ઓપરેશન સિંદૂર 140 કરોડ દેશવાસીઓનો મિજાજ બની ગયું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર તથા વિવિધ વિભાગના 696 કરોડ રૂપિયાથી વધુના 12 વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે શ્રી પટેલે જણાવ્યું કે સૌની યોજના જળ વ્યવસ્થાપનમાં ગ...

મે 31, 2025 9:15 એ એમ (AM)

views 12

વિરમગામ ખોડાઢોર પાંજરાપોળ સંસ્થા ઓગણવિડ ખાતે સ્વાવલંબી આશ્રય સ્થાનનું ઉદઘાટન કરાયું

સમસ્ત મહાજન દ્વારા વિરમગામ ખોડાઢોર પાંજરાપોળ સંસ્થા ઓગણવિડ ખાતે ૬૦૦ અબોલ જીવો રહી શકે તેવા સ્વાવલંબી આશ્રય સ્થાનનું ઉદઘાટન કરાયું.અમદાવાદમાં પ્રથમવાર વિવિધ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ એનિમલ એમ્બ્યુલન્સને હેલ્પલાઇન નંબર 91529 90399 સાથે શરૂ કરવામાં આવી.અમદાવાદ તા. 30, મે 2025 –વિરમગામ ખોડાઢોર પાંજરાપોળ...

મે 31, 2025 9:10 એ એમ (AM)

views 36

આજે “વિશ્વ તમાકુ નિષેધ દિવસ – તમાકુના ઉપયોગથી થતા સ્વાસ્થ્ય જોખમો વિશે લોકોને જાગૃત કરવા આ દિવસ ઉજવવામાં આવે છે

આજે “વિશ્વ તમાકુ નિષેધ દિવસ છે. તમાકુના ઉપયોગથી થતા સ્વાસ્થ્ય જોખમો જેવા કે કેન્સર, હૃદયરોગ અને શ્વસન સમસ્યાઓ વિશે લોકોને જાગૃત કરવા આ દિવસ ઉજવવામાં આવે છે. ત્યારે ગુજરાતને તમાકુ મુક્ત” બનાવવા રાજ્ય સરકાર દ્વારા નોંધપાત્ર કામગીરી કરવામાં આવી રહી છે.રાજ્યમાં તમાકુ નિયંત્રણના ભંગ બદલ છેલ્લા બે વર્ષમાં...

મે 31, 2025 9:08 એ એમ (AM)

views 14

રાજ્યમાં કોરોનાના 265 સંક્રમિત કેસમાંથી અગિયાર દર્દીઓ હોસ્પિટલમાં જ્યારે બાકીના હોમ આઇસોલેશનમાં સારવાર હેઠળ

રાજ્યમાં ગઈકાલ સાંજ સુધીમાં કોરોનાના 68 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં સક્રિય કેસની સંખ્યા 265 થઈ છે. જેમાં 11 દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે જ્યારે બાકીના હોમ આઇસોલેશન હેઠળ છે. અત્યાર સુધીમાં 26 દર્દી સ્વસ્થ થતાં તેઓને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.અમારાં વલસાડના પ્રતિનિધી જણાવે છે કે જી.એમ.ઇ.આર.એસ....

મે 31, 2025 9:06 એ એમ (AM)

views 13

વરસાદી પાણીના સંગ્રહ અને તેને ભૂગર્ભમાં રિચાર્જ કરીને જળસંકટમાંથી મુક્ત બનવા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટિલે નાગરિકોને અપીલ કરી

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે વરસાદી પાણીનો સંગ્રહ કરવાની લોકોને અપીલ કરી છે.. બનાસકાંઠા ખાતે આયોજીત એક કાર્યક્રમમાં બોલતા તેમણે કેચ ધ રેઇન અભિયાન અંતર્ગત વરસાદનું પાણી સંગ્રહ કરીને ભૂગર્ભ જળમાં પાણીને ફરીથી સંગ્રહ કરવાની અપીલ કરી છે.તેમણે કહ્યું હતું કે ડેમ બનાવવામાં સમય અને નાણાનો ખર્ચ થાય...

મે 31, 2025 9:04 એ એમ (AM)

views 13

ઓપરેશન શિલ્ડ અંતર્ગત આજે બનાસકાંઠા, અમદાવાદ, જામનગર અને ગાંધીનગર સહિતના જિલ્લામાં સિવિલ ડિફેન્સ મોકડ્રીલ યોજાશે

આજે બનાસકાંઠા, અમદાવાદ, જામનગર, ડાંગ અને ગાંધીનગર સહિતના જિલ્લામાં "ઓપરેશન શિલ્ડ" અંતર્ગત મોકડ્રીલ યોજાશે.બનાસકાંઠા જિલ્લાના વાવ-સુઈગામ વિસ્તારના તમામ ગામડાઓમાં રાત્રે 7.45 થી 8.15 સુધી બ્લેક આઉટ કરાશે. જ્યારે જામનગર જિલ્લામાં રાત્રે 8 થી 8.30 કલાક દરમિયાન બ્લેક આઉટ રહેશે. અમદાવાદ શહેરમાં શાહીબાગ કે...

મે 30, 2025 7:52 પી એમ(PM)

views 8

સીમનું પાણી સીમમાં, ગામનું પાણી ગામમાં’ના મંત્ર સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠાથી કૂવા રિચાર્જ અભિયાનનો પ્રારંભ કરાવ્યો

સીમનું પાણી સીમમાં, ગામનું પાણી ગામમાં’ રહે તેવા મંત્ર સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠા જિલ્લા ખાતેથી કૂવા રિચાર્જ અભિયાનનો પ્રારંભ કરાવ્યો. આ પ્રસંગે શ્રી પટેલે જણાવ્યું કે જનશક્તિને જળસંગ્રહ, જળસંચયના અભિયાનમાં જોડીને ગુજરાત વોટર ડેફિસીટ સ્ટેટમાંથી વોટર સરપ્લસ સ્ટેટ બન્યું. શ્રી પટેલે જણ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.