પ્રાદેશિક સમાચાર

એપ્રિલ 7, 2025 10:00 એ એમ (AM) એપ્રિલ 7, 2025 10:00 એ એમ (AM)

views 4

દેશ-વિદેશના પ્રવાસીઓને ઐતિહાસિક માધવપુરમાં આકર્ષવા માટે મુખ્યમંત્રીના હસ્તે 30 કરોડના ખર્ચે યાત્રી સુવિધાનું લોકાર્પણ કરાયું

પોરબંદરના માધવપુરમાં ભગવાન શ્રીકૃષ્ણના લગ્નોત્સવનો આરંભ થઇ ચૂક્યો છે. ગઇકાલે સાંજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઐતિહાસિક મેળાનો આરંભ કરાવ્યા બાદ આજે પણ શોભાયાત્રા સહિતના વિવિધ કાર્યક્રમો યોજાશે. ત્યારે દેશ-વિદેશના પ્રવાસીઓને માધવપુરમાં આકર્ષવા તેમણે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા રુકમણી મ...

એપ્રિલ 7, 2025 9:50 એ એમ (AM) એપ્રિલ 7, 2025 9:50 એ એમ (AM)

views 3

આવતીકાલે અમદાવાદમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું બે દિવસિય રાષ્ટ્રીય અધિવેશન યોજાઇ રહ્યું છે

આવતીકાલે અમદાવાદમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું બે દિવસિય રાષ્ટ્રીય અધિવેશન યોજાઇ રહ્યું છે. ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા તડામાર તૈયારીઓ થઇ રહી છે.આજે રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી સહિતના કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ ગુજરાત આવી રહ્યાં છે. 64 વર્ષ બાદ ગુજરાતમાં યોજાઇ રહેલા આ સંમેલનમાં ભાગ લેવા...

એપ્રિલ 6, 2025 5:51 પી એમ(PM) એપ્રિલ 6, 2025 5:51 પી એમ(PM)

views 2

રાજ્ય સાયબર ક્રાઇમ શાખાએ ચોરી કરાયેલા 106 મોબાઈલ ફોન રાજસ્થાનમાંથી કબ્જે કર્યા

રાજ્ય સાયબર ક્રાઇમ શાખાએ ચોરી કરાયેલા 106 મોબાઈલ ફોન રાજસ્થાનમાંથી કબ્જે કર્યા છે. પોલીસે ઓપરેટ થઈ રહેલા મોબાઈલ ફોનનો ડેટા મંગાવી કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં CID ક્રાઇમ શાખાએ રાજસ્થાનના અલગ અલગ જિલ્લામાંથી આ મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. તેરા તુઝકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત 43 મોબાઈલ ધારકોને મોબાઈલ પરત ક...

એપ્રિલ 6, 2025 5:51 પી એમ(PM) એપ્રિલ 6, 2025 5:51 પી એમ(PM)

views 3

ગાંધીનગરના કલોલ ખાતે ઇફકોના સ્વર્ણિમ જયંતી સમારંભમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું સંબોધન

ઇફકોના રિસર્ચ અને ડેવલપેમેન્ટના કારણે આજે નૈનો યુરિયા અને નેનો ડીએપીએ વિશ્વમાં ભારતની શાખ વધારી છે તેમ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું હતું. ગાંધીનગરના કલોલ ખાતે ઇફકોના સ્વર્ણિમ જયંતી સમારંભમાં સંબોધન કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઇફકોની પચાસ વર્ષની સુદીર્ઘ યાત્રાને વર્ણવતા કહ્ય...

એપ્રિલ 6, 2025 5:49 પી એમ(PM) એપ્રિલ 6, 2025 5:49 પી એમ(PM)

views 2

અરવલ્લી જિલ્લાના મોડાસાથી રણુજાની નવીન બસ સેવાનો પ્રારંભ થયો

અરવલ્લી જિલ્લાના મોડાસાથી રણુજાની નવીન બસ સેવાનો પ્રારંભ થયો છે. રાજ્યકક્ષાના અન્ન નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારે એસટી બસને લીલીઝંડી આપતા કહ્યું ગુજરાતમાંથી સીધા રણુજા જતી રાજ્યની આ પ્રથમ એસટી બસ સેવા છે.

એપ્રિલ 6, 2025 5:45 પી એમ(PM) એપ્રિલ 6, 2025 5:45 પી એમ(PM)

views 3

વલસાડના ઉમરગામ ખાતે ગુજરાત વીજ કંપની લિમિટેડની ઉમરગામ અને સોળાસુંબા પેટા વિભાગીય કચેરીના મકાનનું લોકાર્પણ

ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુ દેસાઈના હસ્તે વલસાડના ઉમરગામ ખાતે ૨ કરોડ ૪૫ લાખના ખર્ચે નવનિર્મિત દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડની ઉમરગામ અને સોળાસુંબા પેટા વિભાગીય કચેરીના મકાનનું લોકાર્પણ કરાયું. આનાથી ઉમરગામના લોકોને વધુ સારી વીજ સુવિધાઓ પ્રાપ્ત થશે. આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું કે પહેલાંના સમ...

એપ્રિલ 6, 2025 5:45 પી એમ(PM) એપ્રિલ 6, 2025 5:45 પી એમ(PM)

views 2

રાજ્યભરમાં આજે રામનવમીના પાવન પર્વની શ્રધ્ધાપૂર્વક ઉજવણી કરાઇ રહી છે

રાજ્યભરમાં આજે રામનવમીના પાવન પર્વની શ્રધ્ધાપૂર્વક ઉજવણી કરાઇ રહી છે. રાજ્યના વિવિધ રામ મંદિરોમાં મહાઆરતી અને શોભાયાત્રા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. સાબરકાંઠા જિલ્લામાં વિવિધ સ્થળે ભવ્ય શોભાયાત્રા નીકળી છે. મોટાભાગના રામ મંદિરોમાં રામધૂન અને હનુમાન ચાલીસાનું આયોજન કરવામાં આવ્યું છે. મહ...

એપ્રિલ 6, 2025 9:49 એ એમ (AM) એપ્રિલ 6, 2025 9:49 એ એમ (AM)

views 3

વિશેષ પૂજા અને મહાઆરતી સાથે રાજ્યભરમાં રામનવમીની ઉજવણી

આજે રાજ્ય સહિત દેશભરમાં રામ નવમીની પરંપરાગત ધાર્મિક ઉત્સાહ અને આસ્થા પૂર્વક ઉજવણી થઈ રહી છે. આ તહેવાર ભગવાન વિષ્ણુના સાતમા અવતાર ભગવાન રામના આગમનનું પ્રતિક કરે છે. ચૈત્ર મહિનાની સુદ નવમી તિથિએ રામનવમી ઉજવવામાં આવે છે. રામ નવમી પહેલા નવ દિવસનો ઉપવાસ રાખવામાં આવે છે.આજે રાજ્યભરના રામ મંદિરોમાં રામનવમી...

એપ્રિલ 6, 2025 9:47 એ એમ (AM) એપ્રિલ 6, 2025 9:47 એ એમ (AM)

views 3

સ્ટેટ જીએસટી વિભાગે પાન મસાલાના વેપારીઓ પાસેથી પાંચ કરોડથી વધુ રૂપિયાની કરચોરી ઝડપી

સ્ટેટ જીએસટી વિભાગને મળેલી ચોક્કસ બાતમીના આધારે પાન મસાલાના વેપારીઓને ત્યાં દરોડા પાડીને પાંચ કરોડથી વધુની કરચોરી પકડી પાડી છે.. સ્ટેટ GST વિભાગે બીજી એપ્રિલના રોજ ઉત્તર ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાત ખાતેના પાન મસાલા અને તમાકુના ઉત્પાદકોના ગોડાઉન તેમજ ઉત્પાદન સ્થળો ઉપર સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું.સ્ટેટ જ...

એપ્રિલ 6, 2025 9:45 એ એમ (AM) એપ્રિલ 6, 2025 9:45 એ એમ (AM)

views 4

આજે ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીના લગ્નોત્સવના મેળાનુ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી ઉદ્ઘાટન કરશે

ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજીના લગ્નોત્સવનો પોરબંદરના માધવપુર ખાતે આજે પ્રરાંભ થશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે સાંજે ૬ વાગે મેળાનું ઉદ્ઘાટન કરશે. પોરબંદરના માધવપુર ગામે ભગવાનશ્રી કૃષ્ણ અને માતા રૂક્ષ્મણીજીના લગ્નની યાદમાં માધવપુરનો લગ્ન મેળો યોજાતો હતો અને તે વખતે ભગવાન જયારે પરણવા નીકળતા ત્યા...