એપ્રિલ 7, 2025 10:00 એ એમ (AM) એપ્રિલ 7, 2025 10:00 એ એમ (AM)
4
દેશ-વિદેશના પ્રવાસીઓને ઐતિહાસિક માધવપુરમાં આકર્ષવા માટે મુખ્યમંત્રીના હસ્તે 30 કરોડના ખર્ચે યાત્રી સુવિધાનું લોકાર્પણ કરાયું
પોરબંદરના માધવપુરમાં ભગવાન શ્રીકૃષ્ણના લગ્નોત્સવનો આરંભ થઇ ચૂક્યો છે. ગઇકાલે સાંજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઐતિહાસિક મેળાનો આરંભ કરાવ્યા બાદ આજે પણ શોભાયાત્રા સહિતના વિવિધ કાર્યક્રમો યોજાશે. ત્યારે દેશ-વિદેશના પ્રવાસીઓને માધવપુરમાં આકર્ષવા તેમણે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા રુકમણી મ...