પ્રાદેશિક સમાચાર

જૂન 5, 2025 9:53 એ એમ (AM)

views 12

સુરેન્દ્નનગરમાં ઘીના ભેળસેળીયા વેપારી પર ત્રાટકી ખોરાક અને ઔષધ નિયમન તંત્રે 13 લાખથી વધુની કિંમતનો બે હજાર સાતસો કિલોગ્રામ જેટલો ભેળસેળયુક્ત ઘીનો જથ્થો જપ્ત કર્યો

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા સુરેન્દ્રંનગરના ગુગલીયામા શિવ ઇન્ડેસ્ટ્રીીઝ નામની પેઢીમાથી આશરે 13 લાખની કિંમતનો બે હજાર 700 કિલોગ્રામ ભેળસેળયુક્ત ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ અંગે વેપારીની પૂછપરછ કરતા તેણે ભેળસેળ કર્યાનું સ્વીકાર્યુ હતુ.

જૂન 5, 2025 9:52 એ એમ (AM)

views 19

માહિતી અધિકાર અધિનિયમ-2005ના સરળ, ઝડપી, અસરકારક અમલ માટે પાંચ પાનાની માહિતી વિનામૂલ્યે આપવા રાજ્ય સરકારે નિર્ણય કર્યો

જાહેર વહીવટમાં પારદર્શિતા તથા જવાબદારી લાવવાના આશયથી અમલમાં મૂકાયેલ માહિતી આધિકાર અધિનિયમ-૨૦૦૫ ના અસરકાર, સૂચારુ અમલ માટે ગુજરાત માહિતી આયોગે કેટલીક ભલામણો કરી હતી.વિધાનસભા સમક્ષ રજુ કરેલ વર્ષ – 2023-24ના વાર્ષિક વહીવટી અહેવાલમા કરાયેલી આ ભલામણોને રાજ્ય સરકારે સ્વીકારી છે. જેમાં પાંચ પાના સુધીની માહ...

જૂન 5, 2025 9:51 એ એમ (AM)

views 11

પ્લાસ્ટિક પ્રદૂષણને હરાવોની થીમ સાથે આજે રાજ્યભરમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી

આજે સમગ્ર વિશ્વમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસ પ્રકૃતિ અને પૃથ્વીના રક્ષણ માટે સકારાત્મક પર્યાવરણીય પગલાં લેવા માટે વૈશ્વિક જાગૃતિ વધારવાના ઉદ્દેશ્યથી ઉજવવામાં આવે છે. આ વર્ષની વિષયવસ્તુ ‘પ્લાસ્ટિક પ્રદૂષણને હરાવો છે.રાજ્ય કક્ષાની ઉજવણીનો કાર્યક્રમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટ...

જૂન 4, 2025 10:37 એ એમ (AM)

views 15

રાજ્યમાં કોરોનાના નવા 108 કેસ નોંધાયા – એકનું મોત

રાજ્યમાં ગઇકાલે કોરોનાના 108 કેસ નોંધાયા હતા. આ સાથે રાજ્યમાં કુલ સક્રિય કેસની સંખ્યા 461 છે. જેમાં 20 લોકો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે જ્યારે 441 લોકો હોમ આઇસોલેશન હેઠળ છે. 43 દર્દી કોરોનાથી સાજા થયા છે જ્યારે કોરોનાને કારણે રાજ્યમાં એક વ્યક્તિનું મોત થયું છે.

જૂન 4, 2025 10:36 એ એમ (AM)

views 11

મહેસાણાની કડી બેઠક પર 16 અને જૂનાગઢની વિસાવદર બેઠક પર 24 ઉમેદવારી પત્રો સ્વીકારાયા

મહેસાણાની કડી અને જુનાગઢની વિસાવદર બેઠક પર યોજાનારી પેટા-ચૂંટણી માટેના ઉમેદવારીપત્રોની ગઈકાલે ચકાસણી કરવામાં આવી. ચૂંટણી પંચની યાદી મુજબ, કડી બેઠક માટે 18 ઉમેદવારે ઉમેદવારી નોંધાવી. તેમાંથી 16 ઉમેદવારના ઉમેદવારીપત્ર સ્વીકારાયા. જ્યારે બે ઉમેદવારીપત્ર રદ કરાયા છે. બીજી તરફ વિસાવદર બેઠક માટે 31 ઉમેદવા...

જૂન 4, 2025 10:35 એ એમ (AM)

views 22

કચ્છ જિલ્લામાં 20 એકર વિસ્તારમાં ‘સિંદૂર વન’ નું નિર્માણ કરવામાં આવશે

કચ્છ જિલ્લામાં 20 એકર વિસ્તારમાં 'સિંદૂર વન' નું નિર્માણ કરવામાં આવશે. ભુજના મીરઝાપર રોડ પર આ સિંદૂર વન ઉભું કરાશે આ સ્મારક લગભગ દોઢ વર્ષમાં પૂર્ણ થવાની અપેક્ષા છે, અને તારવાયેલી જમીન પર પ્રારંભિક કાર્ય શરૂ થઈ ગયું છે.‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન સમાજ, સેના, વાયુસેના, BSF અને અન્ય દળો દ્વારા પ્રદર્શિત કર...

જૂન 4, 2025 10:34 એ એમ (AM)

views 67

“એક પેડ મા કે નામ” અભિયાન અંતર્ગત 17 કરોડ 48 લાખ રોપાના વાવેતર સાથે ગુજરાત સમગ્ર દેશમાં બીજા સ્થાને

એક પેડ મા કે નામ” અભિયાન અંતર્ગત 17 કરોડ 48 લાખ રોપાના વાવેતર સાથે ગુજરાત સમગ્ર દેશમાં બીજા સ્થાને રહ્યું છે. સત્તાવાર યાદી મુજબ રાજ્યમાં કચ્છમાં સૌથી વધુ 2 કરોડ 95 લાખ રોપા વાવવામાં આવ્યા છે. રાજ્યના ગ્રામીણ વિસ્તારમાં કુલ એક કરોડ 76 લાખ અને શહેરી વિસ્તારમાં 15 કરોડ 72 લાખ રોપા જનભાગીદારીથી રોપવામા...

જૂન 3, 2025 5:41 પી એમ(PM)

views 15

રાજ્યના 24 હજારથી વધુ હાથસાળ અને હસ્તકળાના કારીગરોએ ગત ત્રણ વર્ષમાં દેશભરમાં 124 કરોડ રૂપિયાથી વધુની વસ્તુઓનું વેચાણ કર્યું

રાજ્યના 24 હજારથી વધુ હાથસાળ અને હસ્તકળાના કારીગરોએ ગત ત્રણ વર્ષમાં રાજ્ય સહિત દેશભરમાં 124 કરોડ રૂપિયાથી વધુની કિંમતની વસ્તુઓનું વેચાણ કર્યું છે. એટલું જ નહીં, અત્યાર સુધીમાં રાજ્યમાં કચ્છની ઍમ્બ્રોડરી, જામનગરની બાંધણી, પાટણના પટોળા, ઘરચોળું સહિત કુલ 28 ઉત્પાદનોને ભૌગોલિક ઓળખ- G.I. ટૅગ મળ્યા છે. ઉપ...

જૂન 3, 2025 10:28 એ એમ (AM)

views 14

ટીન ટીન ટોકરી વગાડતી જાય, સાયકલ મારી સરરર જાય – એવી અત્યંત લોકપ્રિય એવી સાયકલ દિવસની આજે ઉજવણી

આજે વિશ્વ સાઇકલ દિવસ છે. સાઇકલ ચલાવવાથી થતાં સંખ્યાબંધ આરોગ્ય લાભો અંગે જાગૃતિ ફેલાવવા દર વર્ષે 3 જૂનનાં રોજ વિશ્વ સાઇકલ દિવસની ઉજવણી કરવામાં આવે છે. બાળપણમાં લીઘેલી પહેલી સાયકલ અને તેને ચલાવતા શીખવું એ આપણા બધા માટે એક અવિસ્મરણીય યાદ છે. સાયકલ ચલાવવી એ આરોગ્ય માટે લાભદાયક હોવાની સાથે સાથે વાહનોમાં ...

જૂન 3, 2025 10:25 એ એમ (AM)

views 11

રાજ્યમાં કોવિડ-19ના 397 નોંધાયેલા કેસમાંથી 375 દર્દીઓ હોમ આઇસોલેશનમાં- 22 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા અપાઇ

ગઈકાલે રાજ્યમાં કોરોનાના નવા 95 પોઝિટિવ કેસ નોંધાયા છે. ત્યારે રાજ્યમાં કોવિડ-19ના અત્યાર સુધીમાં કુલ 397 કેસ નોંધાયા છે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર આંકડા અનુસાર 22 દર્દીઓ અલગ અલગ હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે.. જ્યારે 375 દર્દીઓ હોમ આઇશોલેશનમાં છે. સારવાર બાદ સાજા થઇ ગયેલા 36 ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.