એપ્રિલ 9, 2025 3:38 પી એમ(PM) એપ્રિલ 9, 2025 3:38 પી એમ(PM)
5
મહેસાણા જિલ્લાના યાત્રાધામ બહુચરાજી ખાતે આવતીકાલથી ચૈત્રી પુનમના મેળાનો પ્રારંભ થશે
મહેસાણા જિલ્લાના યાત્રાધામ બહુચરાજી ખાતે આવતીકાલથી ચૈત્રી પુનમના મેળાનો પ્રારંભ થશે, જેને લઈને ભક્તોની સગવડ અને સલામતી માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. તે અંતર્ગત મામલતદાર કચેરી ખાતે 24 કલાક કન્ટ્રોલ રૂમ પણ શરૂ કરાયો છે. જ્યારે ભારે વાહનોના માર્ગ માટે જાહેરનામું પણ પ્રસિદ્ધ કરાયું છે. આરોગ્ય માટે...