પ્રાદેશિક સમાચાર

એપ્રિલ 9, 2025 3:38 પી એમ(PM) એપ્રિલ 9, 2025 3:38 પી એમ(PM)

views 5

મહેસાણા જિલ્લાના યાત્રાધામ બહુચરાજી ખાતે આવતીકાલથી ચૈત્રી પુનમના મેળાનો પ્રારંભ થશે

મહેસાણા જિલ્લાના યાત્રાધામ બહુચરાજી ખાતે આવતીકાલથી ચૈત્રી પુનમના મેળાનો પ્રારંભ થશે, જેને લઈને ભક્તોની સગવડ અને સલામતી માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. તે અંતર્ગત મામલતદાર કચેરી ખાતે 24 કલાક કન્ટ્રોલ રૂમ પણ શરૂ કરાયો છે. જ્યારે ભારે વાહનોના માર્ગ માટે જાહેરનામું પણ પ્રસિદ્ધ કરાયું છે. આરોગ્ય માટે...

એપ્રિલ 9, 2025 3:44 પી એમ(PM) એપ્રિલ 9, 2025 3:44 પી એમ(PM)

views 4

મુખ્યમંત્રી પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે વિશ્વ નવકાર મહામંત્ર દિવસની ઉજવણી કરાઈ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદના GMDC મેદાન ખાતે આજે વિશ્વ નવકાર મહામંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં નવી દિલ્હી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાયેલા નવકાર મહામંત્ર દિવસ કાર્યક્રમનું જીવંત પ્રસારણ દર્શાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ...

એપ્રિલ 9, 2025 9:53 એ એમ (AM) એપ્રિલ 9, 2025 9:53 એ એમ (AM)

views 5

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદમાં ‘આજની ઘડી તે રળિયામણી ભજન સંધ્યા’ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદમાં 'આજની ઘડી તે રળિયામણી ભજન સંધ્યા' કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે તેમણે જણાવ્યું કે સંસ્કૃતિનું જતન કરવું એ સૌની જવાબદારી છે. કેચ ધ રેઈન અંગે વાત કરતાં તેમણે કહ્યું કે વરસાદી પાણીના સંગ્રહ માટે સરકારે આ વર્ષે બજેટમાં વિશેષ જોગવાઈ કરી છે. તેમણે લોકોને એક...

એપ્રિલ 9, 2025 9:51 એ એમ (AM) એપ્રિલ 9, 2025 9:51 એ એમ (AM)

views 2

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ગાંધીનગરના સરઢવ ગામે શ્રી ગોગા મહારાજ ધામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત આયોજિત કૃષિ સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ગાંધીનગરના સરઢવ ગામે શ્રી ગોગા મહારાજ ધામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત આયોજિત કૃષિ સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે રાજ્યપાલે પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી સ્વસ્થ અને સમૃદ્ધ ભારતનું નિર્માણ કરવા આહવાન કર્યું હતું.તેમણે કહ્યું કે, ગુજરાત અને ભારતે સદૈવ સમગ્ર વિશ્વને ...

એપ્રિલ 9, 2025 9:45 એ એમ (AM) એપ્રિલ 9, 2025 9:45 એ એમ (AM)

views 45

રાજ્યમાં નવી અવિભાજ્ય અને પ્રતિબંધિત સત્તા પ્રકારની જમીનોના બિન ખેતી માટે હવે કોઈ પણ પ્રકારનું પ્રીમિયમ ભરવાનું રહેશે નહીં

રાજ્યમાં નવી, અવિભાજ્ય અને પ્રતિબંધિત સત્તા પ્રકારની જમીનોના બિન ખેતી માટે હવે કોઈ પણ પ્રકારનું પ્રીમિયમ ભરવાનું રહેશે નહીં.રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, ગ્રામ્ય તથા નગરપાલિકા વિસ્તારની ખેતી હેતુ માટેની નવી, અવિભાજ્ય કે પ્રતિબંધિત શરતની જમીનો હવેથી જૂની શરતની ગણાશે.અન્ય એક ...

એપ્રિલ 9, 2025 9:42 એ એમ (AM) એપ્રિલ 9, 2025 9:42 એ એમ (AM)

views 5

કચ્છ સરહદે હુમલો કરનારા પાકિસ્તાનને પાઠ ભણાવનારી સીઆરપીએફની ટુકડીની બહાદુરીને યાદ કરતાં શોર્ય દિવસ નિમિત્તે આજે શહિદોને શ્રધ્ધાંજલી અપાશે

ભારતીય સુરક્ષા દળોના અદમ્ય સાહસ, શૌર્ય અને બલિદાનને સમર્પિત એવો આજે શૌર્ય દિવસ છે. દર વર્ષે ૯ એપ્રિલના રોજ સમગ્ર દેશમાં ગર્વભેર મનાવવામાં આવતો આ દિવસ એ ઐતિહાસિક ઘટનાની યાદ અપાવે છે જ્યારે ૯ એપ્રિલ, ૧૯૬૫ના રોજ ગુજરાતના કચ્છના રણમાં આવેલી સરદાર પોસ્ટ પર કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ ની એક નાની ટુકડીએ પાકિ...

એપ્રિલ 9, 2025 9:43 એ એમ (AM) એપ્રિલ 9, 2025 9:43 એ એમ (AM)

views 4

દેશભરના 28 રાજ્યોના ભાગ લઇ રહેલા પાંચસો પચાસ કરતા વધુ મહિલા તિરંદાજોની રાષ્ટ્રીય તિરંદાજી સ્પર્ધાનો શક્તિપીઠ અંબાજી ખાતેથી મુખ્યમંત્રીએ આરંભ કરાવ્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શક્તિપીઠ અંબાજીમાં આદિશક્તિ રાષ્ટ્રીય મહિલા તિરંદાજી સ્પર્ધાનો પ્રારંભ કરાવ્યો હતો. રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ તથા પ્રવાસન વિભાગના સહયોગથી કરાયેલા આ ત્રિ-દિવસીય સ્પર્ધામાં દેશના 28 રાજ્યોની 550થી વધુ યુવા નારી તિરંદાજો ત્રણ કેટેગરીની સ્પર્ધા...

એપ્રિલ 8, 2025 7:56 પી એમ(PM) એપ્રિલ 8, 2025 7:56 પી એમ(PM)

views 3

અમદાવાદની રબારી વસાહતોના એક હજારથી વધુ માલધારી પરિવારોને તેમના ઘરનો કાયમી માલિકી હક્ક મળશે.

અમદાવાદની રબારી વસાહતોના એક હજારથી વધુ માલધારી પરિવારોને તેમના ઘરનો કાયમી માલિકી હક્ક મળશે. રાજ્યના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું, પ્રવર્તમાન જંત્રીના 15 ટકા મુજબની રકમ અને ટ્રાન્સફર ફી ભરીને કબજેદારો હવે જમીનનો કાયમી માલિકી હક્ક મેળવી શકશે. આ અંગે માલધારી આગેવાન રમેશ દેસાઈએ આ નિર્ણય માટે ...

એપ્રિલ 8, 2025 7:55 પી એમ(PM) એપ્રિલ 8, 2025 7:55 પી એમ(PM)

views 6

રાજ્યમાં ગ્રામ્ય તથા નગરપાલિકા વિસ્તારની ખેતી હેતુ માટેની નવી, અવિભાજ્ય કે પ્રતિબંધિત શરતની જમીનો હવેથી જૂની શરતની ગણાશે

રાજ્યમાં નવી, અવિભાજ્ય અને પ્રતિબંધિત સત્તા પ્રકારની જમીનોના બિન ખેતી માટે હવે કોઈ પણ પ્રકારનું પ્રીમિયમ ભરવાનું રહેશે નહીં. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, ગ્રામ્ય તથા નગરપાલિકા વિસ્તારની ખેતી હેતુ માટેની નવી, અવિભાજ્ય કે પ્રતિબંધિત શરતની જમીનો હવેથી જૂની શરતની ગણાશે. અન્ય એ...

એપ્રિલ 8, 2025 7:51 પી એમ(PM) એપ્રિલ 8, 2025 7:51 પી એમ(PM)

views 2

અમદાવાદમાં યોજાયેલી કોંગ્રેસની કેન્દ્રીય કાર્યકારિણી સમિતિની બેઠકમાં પક્ષના પુનર્ગઠન સહિતના મુદ્દે ચર્ચા થઈ

કોંગ્રેસની સર્વોચ્ચ નિર્ણય લેતી વિસ્તૃત કેન્દ્રીય કાર્યકારિણી સમિતિની બેઠક અમદાવાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક ખાતે યોજાઈ હતી. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને AICCના મહાસચિવ કે.સી. વેણુગોપાલે જણાવ્યું હતું કે આજની બેઠકમાં પક્ષને લગતી અનેક ચર્ચાઓ થઈ હતી. તેમણે કહ્યું કે પાર્ટીના સભ્યોએ સરદાર વ...