પ્રાદેશિક સમાચાર

એપ્રિલ 10, 2025 9:06 એ એમ (AM) એપ્રિલ 10, 2025 9:06 એ એમ (AM)

views 3

આજે મહાવીર જયંતીની ઉજવણી- મુખ્યમંત્રી અને રાજ્યપાલએ સૌ નાગરિકોને આ પર્વની શુભકામનાઓ પાઠવી

આજે મહાવીર જયંતી છે.. આજના આ પાવન દિવસે જૈનો દ્વારા તેની વિશેષ ઉજવણી કરવામાં આવી રહી છે.. જૈન દેરાસરોમાં વિશેષ પૂજા અને આરાધના કરવામાં આવી રહી છે. મહાવીર જન્મ કલ્યાણકની શુભકામના પાઠવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જૈન અને જૈનેતર સમાજના સૌ નાગરિકોને પ્રભુ મહાવીરના જન્મ કલ્ય...

એપ્રિલ 10, 2025 9:01 એ એમ (AM) એપ્રિલ 10, 2025 9:01 એ એમ (AM)

views 2

ગેરકાયેદ ખનન કરનારાની જમીન ખાલસા કરવા ચોટીલા તંત્ર દ્વારા કવાયત હાથ ધરાઇ

સુરેન્દ્રનગરના ચોટીલામાં થતી ખનીજ ચોરીને રોકવા માટે હવે ચોટલી પ્રાંચ કચેરી દ્વારા જે જમીનમાં ગેરકાયદે ખનન થતું હોય તે જમીનને ખાલસા કરવાની દરખાસ્ત લાવવાની કામગીરી થઇ રહી છે.થાન અને મૂળી પંથકમાં ચાલતા ગેરકાયદે ખનીજની ચોરીને રોકવા માટે ચોટીલા પ્રાંત દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે. જેમાં થોડા દિવસો ...

એપ્રિલ 10, 2025 8:55 એ એમ (AM) એપ્રિલ 10, 2025 8:55 એ એમ (AM)

views 3

સુરતમાં હિરાના કારખાનામાં પાણીમાં ઝેર ભેળવી દેવાતાં 118 જેટલા રત્નકલાકારોને ઝેરી અસર અંગે પોલીસ દ્વારા સઘન તપાસ શરૂ

સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી બિલ્ડિંગમાં અનભ જેમ્સમાં 118 રત્ન કલાકારોને ઝેરી દવાની અસર થઈ હતી, તે અંગે શિક્ષામંત્રી પ્રફુલ પાંસેરિયાએ CCTV ફૂટેજના આધારે પોલીસ સઘન તપાસ કરી રહી હોવાનું જણાવ્યું.

એપ્રિલ 10, 2025 8:51 એ એમ (AM) એપ્રિલ 10, 2025 8:51 એ એમ (AM)

views 1

આજે વિશ્વ હોમિયોપેથી દિવસ નિમિત્તે અમદાવાદમાં કેન્દ્રીય મંત્રી પ્રતાપરાવ જાદવ અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં સંમેલન યોજાશે

આજે વિશ્વ હોમિયોપેથી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. હોમિયોપેથી એ વિશ્વની બીજી સૌથી મોટી તબીબી પ્રણાલી છે. તે આરોગ્ય સંભાળ માટે સર્વગ્રાહી અભિગમ પ્રદાન કરતી હોવાથીતેની કુદરતી, બિન-નુકસાનકારક સારવારને કારણે વિશ્વભરના લાખો લોકોને આકર્ષે છે.આયુષ મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં 10 કરોડથી વધુ લોકો તેમ...

એપ્રિલ 9, 2025 7:50 પી એમ(PM) એપ્રિલ 9, 2025 7:50 પી એમ(PM)

views 2

નર્મદા કમાન્ડ વિસ્તારમાં ખેડૂતોને એક મહિનો વહેલા એટલે કે 15 મે-થી સિંચાઈનું પાણી અપાશે

રાજ્ય સરકાર દ્વારા આ વખતે નર્મદા કમાન્ડ વિસ્તારમાં ખેડૂતોને એક મહિનો વહેલું પાણી અપાશે. કપાસ અને અન્ય ખરીફ પાકનું વાવેતર કરતા ખેડૂતોને જરૂરિયાત મુજબ સિંચાઈનું પાણી આગામી 15-મી મે-થી આપવાનો નિર્ણય કરાયો છે, જેનાથી 13 લાખથી વધુ ખેડૂતોને સિંચાઈનો સીધો લાભ થશે. સામાન્ય રીતે સરદાર સરોવર યોજનાના પિયત વિસ્...

એપ્રિલ 9, 2025 7:48 પી એમ(PM) એપ્રિલ 9, 2025 7:48 પી એમ(PM)

views 4

મહાવિદ્યાલયોમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓને મુશ્કેલી ન પડે તેનું ધ્યાન રાખવા ઉચ્ચ અને ટૅક્નિકલ શિક્ષણમંત્રીનો આદેશ

રાજ્યના ઉચ્ચ અને ટૅક્નિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે મહાવિદ્યાલયોમાં પ્રવેશ માટે કોઈ વિદ્યાર્થીને હાલાકી ન પડે તેનું વિશેષ ધ્યાન રાખવા સૂચના આપી છે. ગાંધીનગરમાં યોજાયેલી ગુજરાત કૉમન એડમિશન સર્વિસીઝ એટલે કે, જીકાસ પૉર્ટલની સમીક્ષા બેઠકમાં શ્રી પટેલે આ સૂચના આપી હતી. દરમિયાન તેમણે આ વર્ષે યોજાનારી પ્ર...

એપ્રિલ 9, 2025 7:46 પી એમ(PM) એપ્રિલ 9, 2025 7:46 પી એમ(PM)

views 5

પંચાયતી રાજ મંત્રાલયે જાહેર કરેલા ઇન્ડૅક્સમાં રાજ્યની 346 ગ્રામ પંચાયતે અનોખી સિદ્ધિ હાંસલ કરી

રાજ્યની 346 ગ્રામ પંયાયતને પ્રથમ પંચાયત ઍડવાન્સમૅન્ટ ઇન્ડેક્સ P.A.I. 2022-23ની ફ્રન્ટ રનર શ્રેણીમાં સ્થાન પ્રાપ્ત થયું છે. પંચાયતીરાજ મંત્રાલય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આ ઇન્ડેક્સ હેઠળ 29 રાજ્યોની બે લાખ 16 હજાર ગ્રામ પંચાયતનું મુલ્યાંકન કરાયું છે, જેમાં રાજ્યની 346 ગ્રામ પંચાયત ટોચનું પ્રદર્શન ...

એપ્રિલ 9, 2025 7:42 પી એમ(PM) એપ્રિલ 9, 2025 7:42 પી એમ(PM)

views 10

રાજ્યમાં આગામી 24 કલાક બાદ ગરમીમાંથી રાહત મળવાની હવામાન ખાતાની આગાહી

હવામાન વિભાગે આગામી 24 કલાક રાજ્યમાં ગરમી યથાવત્ રહેવાની આગાહી કરી છે. ત્યારબાદ તાપમાનમાં બે-થી ચાર ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે. જ્યારે રાજ્યના કેટલાક ભાગ, સૌરાષ્ટ્ર અને કચ્છમાં આજે અને આવતીકાલે અતિશય ગરમીનું મોજું ફરી વળવાની—હિટવૅવની પણ સંભાવના છે. દરમિયાન દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં પવનની ઝડપ...

એપ્રિલ 9, 2025 7:37 પી એમ(PM) એપ્રિલ 9, 2025 7:37 પી એમ(PM)

views 4

રાજ્યના ધારાસભ્યોના અનુદાનમાં એક કરોડ રૂપિયાનો વધારો કરાયો

રાજ્ય સરકારે ધારાસભ્યોના અનુદાનમાં એક કરોડ રૂપિયાનો વધારો કર્યો છે. તે મુજબ ધારાસભ્યોને હવે એક કરોડ 50 લાખ રૂપિયાની જગ્યાએ બે કરોડ 50 લાખ રૂપિયા વિકાસકાર્યો માટે અપાશે. ધારાસભ્યોએ આ રકમમાંથી 50 લાખ રૂપિયાના કામ જળસંગ્રહ અને જળસંચય માટે શરૂ કરાયેલા ‘કૅચ ધ રૅઈન’ અભિયાન માટે કરવા પડશે તેમ રાજ્ય સરકારના...

એપ્રિલ 9, 2025 3:41 પી એમ(PM) એપ્રિલ 9, 2025 3:41 પી એમ(PM)

views 5

રાજ્યના ઉચ્ચ અને ટૅક્નિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે જીકાસ પૉર્ટલની સમીક્ષા બેઠકની સમીક્ષા કરી

રાજ્યના ઉચ્ચ અને ટૅક્નિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે મહાવિદ્યાલયમાં પ્રવેશ માટે કોઈ પણ વિદ્યાર્થીને હાલાકી ન પડે તેનું વિશેષ ધ્યાન રાખવા સૂચના આપી છે. ગાંધીનગરમાં યોજાયેલી ગુજરાત કૉમન એડમિશન સર્વિસીઝ એટલે કે, જીકાસ પૉર્ટલની સમીક્ષા બેઠકમાં શ્રી પટેલે આ સૂચના આપી છે. બેઠક દરમિયાન તેમણે આ વર્ષે યોજાના...