પ્રાદેશિક સમાચાર

એપ્રિલ 11, 2025 8:58 એ એમ (AM) એપ્રિલ 11, 2025 8:58 એ એમ (AM)

views 43

મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ એક વર્ષમાં પાંચ લાખથી વધુ લાભાર્થીને લાભ અપાયો

રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલી મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ ગત એક વર્ષમાં પાંચ લાખથી વધુ લાભાર્થીને લાભ અપાયો છે. સત્તાવાર યાદી મુજબ, રાજ્ય સરકાર દ્વારા આ માટે 354 કરોડ રૂપિયાથી વધુની નાણાકીય જોગવાઈ કરવામાં આવી છે.મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અંતર્ગત સગર્ભા સ્ત્રીઓ અને બે વર્ષનું બાળક ધરાવતી મહિલ...

એપ્રિલ 11, 2025 8:56 એ એમ (AM) એપ્રિલ 11, 2025 8:56 એ એમ (AM)

views 3

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત ૨૦૪૭ રોડ મેપ તૈયાર કરનારું ગુજરાત દેશનું પહેલું રાજ્ય.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગઇકાલે જણાવ્યું છે કે, 'અર્નિંગ વેલ, લીવીંગ વેલ'ના મંત્ર સાથે વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત ૨૦૪૭ રોડ મેપ તૈયાર કરનારું ગુજરાત દેશનું પહેલું રાજ્ય છે. ૨૦૪૭ સુધીમાં રાજ્યની અર્થવ્યવસ્થા ૩.૫ ટ્રીલીયન ડોલર સુધી લઈ જવાનો આ રોડમેપનો લક્ષ્યાંક છે એમ તેમણે ઉમેર્યું હતું.અમદાવાદમ...

એપ્રિલ 11, 2025 8:55 એ એમ (AM) એપ્રિલ 11, 2025 8:55 એ એમ (AM)

views 3

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, સરકારે વિચરતી અને વિમુક્ત જાતિના વર્ગોને મુખ્ય ધારામાં જોડ્યા છે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, વિચરતી અને વિમુક્ત જાતિના વર્ગોને મુખ્ય ધારામાં જોડવામાં સરકારે સફળતા મેળવી છે. ગઈ કાલે અમદાવાદના સાણંદ તાલુકાના મોતીપુરા (મોટી દેવતી) ગામમાં અખિલ ભારતીય નટ બજાણીયા બાજીગર સમાજના 29માં મેળાના સમાપન પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વિચરતી અને વિમુક્ત જાતિના લ...

એપ્રિલ 10, 2025 7:13 પી એમ(PM) એપ્રિલ 10, 2025 7:13 પી એમ(PM)

views 5

વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા GCCI પ્રતિબદ્ધ

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું, ગુજરાત આજે વૈશ્વિક અર્થતંત્રનું પ્રવેશદ્વાર બન્યું છે. અમદાવાદમાં ગુજરાત વેપારી મહામંડળ GCCI ના વાર્ષિક ટ્રેડ એક્સ્પો 'ગેટ 2025'નો વર્ચ્યુઅલી શુભારંભ કરાવતા શ્રી શાહે આમ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું, ટ્રેડથી ટેકનોલોજી, આઇટીથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને MSM...

એપ્રિલ 10, 2025 7:11 પી એમ(PM) એપ્રિલ 10, 2025 7:11 પી એમ(PM)

views 3

કેન્દ્રીય આયુષ રાજ્યમંત્રી પ્રતાપરાવ જાધવે જણાવ્યું, તબીબી વિજ્ઞાનના વૈશ્વિક નકશા પર સ્થાન પામીને ગુજરાત ઇતિહાસ રચશે

કેન્દ્રીય આયુષ મંત્રી પ્રતાપરાવ જાધવે જણાવ્યું, તબીબી વિજ્ઞાનના વૈશ્વિક નકશા પર સ્થાન પામીને ગુજરાત ઇતિહાસ રચશે. ગાંધીનગરમાં બે દિવસીય હિમીયોપેથી કોન્ફરન્સના ઉદ્ઘાટન પ્રસંગે શ્રી જાધવે જણાવ્યું કે, 'રોગ મુક્ત ભારત અભિયાન'માં હોમીયોપેથી ઉપચારને સાથે રાખીને આવનારા સમયમાં કામગીરી કરવાની રહેશે. આ પ્રસંગ...

એપ્રિલ 10, 2025 3:28 પી એમ(PM) એપ્રિલ 10, 2025 3:28 પી એમ(PM)

views 3

સુરતના કાપોદ્રામાં રત્નકલાકારોને ઝેરી દવાની અસર થતાં હોસ્પિટલમાં દાખલ કરાયેલા તમામ લોકોની તબિયત સુધારા

સુરતના કાપોદ્રામાં રત્નકલાકારોને ઝેરી દવાની અસર થતાં હોસ્પિટલમાં દાખલ કરાયેલા તમામ લોકોની તબિયત સુધારા પર છે. દવાની વધુ અસર થાય તે પહેલા જ તેઓની સારવાર શરૂ કરી દેવાઈ હતી. આ અંગે હોસ્પિટલના ડૉક્ટર પરેશ પાઘડાલે જણાવ્યું, હવે રત્ન કલાકારોની તપાસ કરીને ડિસ્ચાર્જ કરવાની કામગીરી હાથ ધરાશે.

એપ્રિલ 10, 2025 3:27 પી એમ(PM) એપ્રિલ 10, 2025 3:27 પી એમ(PM)

views 4

જળ સંપતિ અને પાણી પૂરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ રાજકોટ ખાતે કમળાપુરથી કડુકા અને મદાવા સુધીના માર્ગનું ખાતમુહૂર્ત કર્યું

જળ સંપતિ અને પાણી પૂરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ રાજકોટના જસદણ ખાતે કમળાપુરથી કડુકા અને મદાવા સુધીના લાંબા માર્ગનું ખાતમુહૂર્ત કર્યું. દરમિયાન તેમણે કમળાપુરમાં રૈન બસેરાનું પણ લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે શ્રી બાવળિયાએ જણાવ્યું કે, ગામડાના નાગરિકોને સારા માર્ગ અને યોગ્ય સુવિધાઓ મળી રહે તે માટે કિ...

એપ્રિલ 10, 2025 2:36 પી એમ(PM) એપ્રિલ 10, 2025 2:36 પી એમ(PM)

views 4

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે અમદાવાદના GCCI ને લઘુ ઉદ્યોગોને સ્ટાર્ટ અપ સાથે જોડી સક્ષમ તંત્ર બનાવવા અનુરોધ કર્યો

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે અમદાવાદના ગુજરાત વેપારી મહામંડળ-GCCI ને લઘુ ઉદ્યોગોને સ્ટાર્ટ અપ સાથે જોડી સક્ષમ તંત્ર બનાવવા અનુરોધ કર્યો. અમદાવાદમાં વેપારી મહામંડળ દ્વારા આયોજીત ગેટ- 2025 એક્સ્પોનું ઉદ્ઘાટન કરતાં શ્રી શાહે જણાવ્યું, GCCI એ ઉદ્યોગ, ઉદ્યોગ સાહસિક અને ઉદ્યોગપતિ એમ ત્રણેયને મ...

એપ્રિલ 10, 2025 3:33 પી એમ(PM) એપ્રિલ 10, 2025 3:33 પી એમ(PM)

views 2

ગાંધીનગર ખાતે હોમિયોપેથીક સંમેલનનું ઉદ્ઘાટન કરાયું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આયુષ મંત્રાલયના કેન્દ્રીય રાજ્ય મંત્રી પ્રતાપરાવ જાધવની ઉપસ્થિતિમાં આજે ગાંધીનગર ખાતે હોમિયોપેથીક સંમેલનનું ઉદ્ઘાટન કરાયું. આ સંમેલનમાં વિશ્વના 10 હજારથી વધુ પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે. આ સંમેલનનું આયોજન સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન હોમિયોપેથી, નેશનલ કમિશન ફોર હોમિય...

એપ્રિલ 10, 2025 9:08 એ એમ (AM) એપ્રિલ 10, 2025 9:08 એ એમ (AM)

views 3

દેવભૂમિદ્વારકા જિલ્લામાં ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્મણિનો આજે સત્કાર સમારોહ યોજાશે

દેવભૂમિદ્વારકા જિલ્લામાં ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્મણિનો આજે સત્કાર સમારોહ યોજાશે. ભગવાન શ્રીકૃષ્ણ રુક્મણિની લગ્ન સંપન્ન થયા બાદ આજે જાન દ્વારકા પહોંચશે. અહીં જાનનું ભવ્ય સ્વાગત કરાશે. જિલ્લાના અતિથિ ગૃહની પાછળના મેદાનમાં યોજાનારા મલ્ટિમીડિયા શૉમાં ઉત્તર-પૂર્વ રાજ્યના કલાકારો સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસ...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.