પ્રાદેશિક સમાચાર

જૂન 10, 2025 9:51 એ એમ (AM)

views 19

સ્કુલ લિવિંગ સર્ટિફિકેટ-LCમાં નામ લખવાની પધ્ધતિમાં ફેરફારઃ હવેથી જનરલ રજીસ્ટર અને એલસીમાં વિદ્યાર્થીની અટક છેલ્લે લખવામાં આવશે

શાળામાં વિદ્યાર્થીનાં સ્કુલ લિવિંગ સર્ટિફિકેટ-LCમાં નામ લખવાની પદ્ધતિ અંગે શિક્ષણ વિભાગે પરિપત્ર બહાર પાડ્યો છે. હવેથી જનરલ રજિસ્ટર અને લિવિંગ સર્ટિફિકેટમાં વિદ્યાર્થીની અટક છેલ્લે લખવામાં આવશે. અત્યાર સુધી વિદ્યાર્થિની અટક પહેલાં અને નામ પાછળ લખવામાં આવતું હતું. પરંતુ અપાર આઇડી બનાવવામાં થતી મુશ્કે...

જૂન 10, 2025 9:49 એ એમ (AM)

views 14

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું છે કે, ગુજરાતના લોકોમાં આદિકાળથી સહકારની ભાવના રહેલી છે

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું છે કે,ગુજરાતના લોકોમાં આદિકાળથી સહકારની ભાવના રહેલી છે. અહીંના નાગરિકો માત્ર પોતાની પ્રગતિ માટે જ નહીં, પરંતુ પોતાની સાથેના લોકોની ઉન્નતિ માટે પણ કાર્ય કરે છે. રાજ્યપાલશ્રીએ કહ્યું કે, ગુજરાતના લોકો સહકારના બળ પર નિરંતર આગળ વધતા રહ્યા છે અને એનું જીવંત ઉદાહરણ છે – અ...

જૂન 10, 2025 9:42 એ એમ (AM)

views 14

22મી જૂને યોજાનારી ગ્રામ પંચાયતોની ચૂંટણી માટેનાં ઉમેદવારીપત્રોની આજે ચકાસણી થશે

રાજ્યમાં આગામી 22 જૂને યોજાનારી ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે ઉમેદવારીપત્રો ભરવાની ગઈ કાલે છેલ્લી તારીખ હતી. પાટણ જિલ્લાના અમારા પ્રતિનિધી રમેશ સોલંકી જણાવે છે કે, કુલ 310 ગ્રામ પંચાયતોની સામાન્ય અને 70 ગામોમાં પેટા ચૂંટણી મળી કુલ 380 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે.ગઈ કાલે જિલ્લાના તમામ તાલુકા મથકો ખાત...

જૂન 9, 2025 10:01 એ એમ (AM)

views 13

રાજ્યમાં હજુ એક સપ્તાહ ગરમી યથાવત્ રહેવાની હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગે જણાવ્યું છે કે, દક્ષિણ તરફથી આવતું ચોમાસુ મુંબઈ તરફ થંભી ગયું છે. આગામી સાત દિવસ રાજ્યના મહત્તમ તાપમાનમાં મોટા ફેરફારની શક્યતા નહિવત્ છે. રાજ્યમાં હજુ કેટલાક દિવસ કાળઝાળ ગરમી માંથી રાહત મળે તેવી સંભાવના નથી. લોકોએ વરસાદ માટે હજુ થોડા દિવસ રાહ જોવી પડશે. અમદાવાદમાં 20 જૂન સુધી વરસાદની સ...

જૂન 9, 2025 9:59 એ એમ (AM)

views 12

22મી જૂને યોજાનાર ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાનો આજે અંતિમ દિવસ

22મી જૂને યોજાનાર રાજ્યની આઠ હજાર 326 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાનો આજે અંતિમ દિવસ છે. ચાર હજાર 688 ગ્રામ પંચાયતમાં સામાન્ય, વિભાજન અને મધ્યસત્ર ચૂંટણીઓ, જ્યારે ત્રણ હજાર 638 ગ્રામ પંચાયતોમાં પેટાચૂંટણીઓ યોજાશે.આવતી કાલે ઉમેદવારી પત્રોની ચકાસણી કરાશે, જ્યારે 11 જૂન ઉમેદવારી પત્રો...

જૂન 9, 2025 9:53 એ એમ (AM)

views 19

રાજ્યની 54 હજાર જેટલી શાળાઓમાં આજથી નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ

રાજ્યમાં આવેલી સરકારી, ખાનગી અને ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે.આ સાથે છેલ્લાં 35 દિવસથી ચાલી રહેલા વેકેશનનો અંત આવશે. રાજ્યમાં કુલ 54 હજાર જેટલી શાળાઓ આવેલી છે. આ શાળાઓમાં 5 મેથી ઉનાળું વેકેશન શરૂ થયું હતું. શાળાઓ શરૂ થવાથી વિદ્યાર્થ...

જૂન 9, 2025 9:52 એ એમ (AM)

views 10

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટિલે લોકોને જળસંચય અભિયાનમાં જોડાવા અપીલ કરી

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ સુરતના વરાછા ખાતે જળસંચય જન ભાગીદારી અભિયાન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં 5000 બોર બનાવવાનો લક્ષ્યાંક નક્કી કરાયો હતો. આ કાર્યક્રમનું આયોજન ધી યૂથ સેવિંગ્સ એન્ડ ક્રેડિટ કો ઓપરેટિવ સોસાઇટી દ્વારા કરાયું હતું.આ પ્રસંગે સંબોધન કરતાં શ્રી પાટિલે લોક...

જૂન 9, 2025 9:50 એ એમ (AM)

views 13

રાજ્યની 149 નગરપાલિકાઓમાં માર્ગ સમારકામ માટે કુલ 107 કરોડ રૂપિયાની નાણાકીય સહાયને સરકારની મંજૂરી

રાજ્યની 149 નગરપાલિકાઓને માર્ગ સમારકામ માટે કુલ 107 કરોડ રૂપિયાની નાણાકીય સહાયને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંજૂરી આપી છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર નગર પાલિકાઓની કેટેગરી મુજબ 40 લાખથી એક કરોડ રૂપિયા સુધીની ગ્રાન્ટ ફાળવાશે.જો ભારે વરસાદના કારણે માર્ગોને વધુ નુકસાન થાય તો તેમને જરૂરિયાત અને મા...

જૂન 8, 2025 10:25 એ એમ (AM)

views 9

દરિયાની જાળવણી અને દરિયાઇ સૃષ્ટીના સંવર્ધનના સંકલ્પ સાથે આજે વિશ્વ મહાસાગરદિવસની ઉજવણી

આજે વિશ્વ મહાસાગર દિવસ છે.. મહાસાગરની જાળવણીની થિમ સાથે આ ઉજવણી કરવામાં આવી રહી છે. આજના દિવસની ઉજવણી “Wonder: Sustaining What Sustains Us” થીમ સાથે થઈ રહી છે. વિશ્વ મહાસાગર દિવસની ઉજવણીનો હેતુ માનવજીવનમાં સમુદ્રના ફાયદાઓ વિશે જાગૃતિ લાવવાનો છે.પૃથ્વીની લગભગ ૭૦ ટકા સપાટી મહાસાગરોથી ઢંકાયેલી છે. મહાસ...

જૂન 8, 2025 10:20 એ એમ (AM)

views 14

કોરોનાથી ગભરાવવાની કોઇ જરૂર નથી પરંતુ સાવેચતી રાખવા આરોગ્ય મંત્રીની લોકોને અપીલ, રાજ્યમાં દવા અને ઓક્સિજનનો પૂરતો જથ્થો ઉપલબ્ધ

રાજ્યમાં ગઇકાલે કોરોના નવા 183 કેસ નોંધાયા હતા..જ્યારે રાજ્યમાં હવે કુલ સંક્રમિત કેસની સંખ્યા 822 પર પહોંચી છે.. અત્યાર સુધીમાં 793 દર્દીઓ હોમ આઇશોલેસનમાં છે જ્યારે 29 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યાં છે.રાજ્યમાં કોરોનાના વધતા કેસ વચ્ચે, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે નાગરિકોને ખાતરી આપી કે, ગભરાવાની...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.