એપ્રિલ 12, 2025 8:47 એ એમ (AM) એપ્રિલ 12, 2025 8:47 એ એમ (AM)
4
મુખ્યમંત્રીએ લોકોને કેચ ધ રેન, એક પેડ મા કે નામ, સ્વચ્છ ભારત જેવા અભિયાનમાં જોડાવા અપીલ કરી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, વરસાદના એક-એક ટીપાંને બચાવવા માટે ગુજરાતના દરેક જિલ્લામાં અમૃત સરોવરોનું નિર્માણ કરવામાં આવ્યું છે. એક ખાનગી ટીવી ચેનલના કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ લોકોને કેચ ધ રેન, એક પેડ મા કે નામ, સ્વચ્છ ભારત અને મેદસ્વિતા મુક્ત ભારત જેવા અભિયાનમાં જોડાવા અપીલ કરી હતી.શ્રી...