પ્રાદેશિક સમાચાર

જૂન 12, 2025 6:52 પી એમ(PM)

views 5

કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આજે બારડોલીમાં વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનું સમાપન કરાવ્યું

કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આજે સુરતના બારડોલી ખાતે કહ્યું હતું કે છેલ્લા અગિયાર વર્ષમાં દેશ બદલાયો છે.. વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનના સમાપન પ્રસંગે સંબોધન કરતાં શ્રી ચૌહાણે કહ્યું હતું કે દેશનો સર્વાગી વિકાસ થયો છે. સરદાર પટેલના નેતૃત્વમાં બારડોલી સત્યાગ્રહની 97મી વર્ષગાંઠ નિમિત્તે યોજાયે...

જૂન 12, 2025 6:50 પી એમ(PM)

views 49

રાજ્યમાં આગામી 15 જને લોકરક્ષક દળ- LRDની પરીક્ષાના ઉમેદવારો માટે એસ.ટી. નિગમ દ્વારા વધારાની બસ દોડાવાશે.

રાજ્યમાં આગામી 15 જને લોકરક્ષક દળ- LRDની પરીક્ષાના ઉમેદવારો માટે એસ.ટી. નિગમ દ્વારા વધારાની બસ દોડાવાશે. ત્યારે મહેસાણા અને પાટણ જિલ્લાના ઉમેદવારો માટે મહેસાણા વિભાગીય કચેરી દ્વારા 150 એસ.ટી. બસ દોડાવવાનો નિર્ણય કરાયો છે. બસ સેવાની જાણકારી મેળવવા માગતા ઉમેદવારો 1800—233—666 666 ટૉલ ફ્રી નંબર પર સંપર...

જૂન 12, 2025 6:47 પી એમ(PM)

views 9

આંતરરાષ્ટ્રીય યોગ દિવસને લઈ આજે અમદાવાદમાં દૂરદર્શન પરિસર ખાતે યોગોત્સવ કાર્યક્રમ યોજાયો.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસને લઈ આજે અમદાવાદમાં દૂરદર્શન પરિસર ખાતે યોગોત્સવ કાર્યક્રમ યોજાયો. ‘એક પૃથ્વી- એક સ્વાસ્થ્ય માટે યોગ’ની વિષયવસ્તુ સાથે યોજાયેલા કાર્યક્રમમાં પ્રેસ ઈન્ફર્મૅશન બ્યૂરો- P.I.B., C.B.C, યોજના, આકાશવાણી અને દૂરદર્શન અમદાવાદના અધિકારીઓ અને કર્મચારીઓએ યોગના વિવિધ આસન કર્યા હતા.

જૂન 12, 2025 6:43 પી એમ(PM)

views 15

રાજ્યમાં આગામી 15 જૂનથી ચાર મહિના માટે તમામ અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન પ્રવાસીઓ માટે બંધ રહેશે.

રાજ્યમાં આગામી 15 જૂનથી ચાર મહિના માટે તમામ અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન પ્રવાસીઓ માટે બંધ રહેશે. આગામી 15 ઑક્ટોબર સુધી કોઈ પણ ખાનગી કે સરકારી વૅબસાઈટ પૉર્ટલ પર પ્રવાસીઓ માટે ઑનલાઈન બૂકિંગ કરાતું નથી. સત્તાવાર યાદીમાં જણાવાયું છે કે, વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972ની જોગવાઈ મુજબ ચોમાસા દરમિયાન આ વ...

જૂન 12, 2025 10:03 એ એમ (AM)

views 23

FTIIએ મુખ્ય ફિલ્મ એપ્રિસિએશન કોર્સ માટે અરજી કરવાની તારીખ લંબાવી

માહિતી અને પ્રસારણ મંત્રાલય હેઠળના ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (FTII) એ પુણેમાં યોજાનારા તેના મુખ્ય ફિલ્મ એપ્રિસિએશન કોર્સ (મધ્ય વર્ષ 2025) માટે અરજી કરવાની અંતિમ તારીખ સાત જૂનથી લંબાવીને 15 જૂન કરી છે. FTII અને નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન - નેશનલ ફિલ્મ આર્કાઇવ ઓફ ઇન્ડિયા દ્વાર...

જૂન 12, 2025 9:57 એ એમ (AM)

views 18

રાજ્યમાં અત્યાર સુધીમાં એક હજાર 281 સંક્રમિત કેસ નોંધાયા

રાજ્યમાં અત્યાર સુધીમાં એક હજાર 281 સંક્રમિત કેસ નોંધાયાછે.. જેમાં 23 દર્દીઓ અલગ અલગ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યાં છે.. જ્યારે અન્ય એક હજાર 258 દર્દીઓ હોમ આઇસોલેશનમાં હોવાનું રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલી સત્તાવાર યાદીમાં જણાવાયું છે. કોરોનાની સારવાર લઇને 143 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્ય...

જૂન 12, 2025 9:51 એ એમ (AM)

views 32

ચૂંટણી યોજાય તે પહેલા જ રાજ્યમા કેટલીક ગ્રામ પંચાયતો સમરસ જાહેર થઈ

રાજ્યમાં યોજાનારી ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે ઉમેદવારીપત્ર પરત ખેંચવાનો ગઈકાલે છેલ્લો દિવસ હતો. જોકે ચૂંટણી યોજાય તે પહેલા જ રાજ્યમા કેટલીક ગ્રામ પંચાયતો સમરસ જાહેર થઈ. ડાંગના આહવા તાલુકામા 26 ગ્રામ પંચાયતોમા ચૂંટણી યોજાનાર હતી. જેમાંથી 7 ગ્રામ પંચાયત સમરસ જાહેર થતા 17 ગ્રામ પંચાયતોમા ચૂંટણી યોજાશે ...

જૂન 12, 2025 9:45 એ એમ (AM)

views 12

સુશાસનના 11 વર્ષ પૂર્ણ થતા સમગ્ર રાજ્યમાં ઉજવણી કરાઈ રહી છે

કેન્દ્રમાં નરેન્દ્રભાઈ મોદી સરકારના સુશાસનના 11 વર્ષ પૂર્ણ થતા સમગ્ર રાજ્યમાં તેની ઉજવણી કરવામાં આવી રહી છે આ અંતર્ગત જામનગરમાં પણ અલગ અલગ કાર્યક્રમો દ્વારા 11 વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ધીરુભાઈ અંબાણી વાણિજ્ય ભવન ખાતે પ્રોફેશનલ મીટ યોજાઇ હતી જેમાં પ્રબુધ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્...

જૂન 12, 2025 9:37 એ એમ (AM)

views 14

બારડોલીમાં ખેડૂત સંમેલન યોજાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતી વર્ષના ઉપલક્ષ્યમાં યોજાનાર ખેડૂત સંમેલનની અધ્યક્ષતા કરશે. વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન 29મી મે થી યોજીને દેશના રાજ્યોમાં ખેડૂત અને ખેતીને લગતા વિવિધ વિષયો ઉપર ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છ...

જૂન 11, 2025 9:16 એ એમ (AM)

views 12

રાજ્યમાં કોરોનાના વધુ 223 કેસ નોંધાયાઃ કુલ સક્રિય કેસોની સંખ્યા એક હજાર 227 થઈ

છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 223 નવા કેસ નોંધાયા છે, જેમાં સૌથી વધુ 175 કેસો અમદાવાદમાં નોંધાયા છે. આ સાથે રાજ્યમાં સક્રિય કેસોની સંખ્યા વધીને એક હજાર 227 થઈ છે. એક હજાર 204 દર્દીઓએ ઓપીડીમાં સારવાર લીધી હતી. આરોગ્ય ખાતાની યાદી પ્રમાણે કોરોનાથી રાજ્યમાં એક પણ મૃત્યુ નોંધાયું નથી. ભાવનગર જિલ્લ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.