પ્રાદેશિક સમાચાર

એપ્રિલ 13, 2025 9:54 એ એમ (AM) એપ્રિલ 13, 2025 9:54 એ એમ (AM)

views 14

રાજ્યમાં બિન-હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર PSIની ભરતી માટેની લેખિત પરીક્ષા આજે યોજાશે

રાજ્યમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર-PSIની 472 જગ્યા માટે આજે લેખિત પરીક્ષા યોજાશે. અમદાવાદ, વડોદરા અને સુરતની વિવિધ શાળાઓમાં આ પરીક્ષાનું આયોજન કરાયું છે. રાજ્યના એક લાખ 2 હજારથી વધુ ઉમેદવારો 340 પરીક્ષા કેન્દ્રો ખાતે PSIની પરીક્ષા આપશે. આ પરીક્ષામાં ૩-૩ કલાકના બે પેપર હશે.પરીક્ષા પારદર્શક રીત...

એપ્રિલ 13, 2025 9:52 એ એમ (AM) એપ્રિલ 13, 2025 9:52 એ એમ (AM)

views 3

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફાટક મુક્ત ગુજરાત બનાવવાના નિર્ધાર સાથે વધુ એક બ્રિજનું આણંદ ખાતે લોકાર્પણ કર્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફાટક મુક્ત ગુજરાતના નિર્માણ માટે વધુ એક બ્રિજનું આણંદ ખાતે લોકાર્પણ કર્યું છે.આણંદ જિલ્લાના અમારા પ્રતિનિધિ પરેશ મકવાણા જણાવે છે કે, પેટલાદ ખાતે 31 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલા સરદાર વલ્લભભાઈ પટેલ રેલવે ઓવરબ્રિજના નિર્માણથી પેટલાદ તાલુકાના પેટલાદ, પાડગોલ, મહેળાવ, બા...

એપ્રિલ 12, 2025 2:34 પી એમ(PM) એપ્રિલ 12, 2025 2:34 પી એમ(PM)

views 3

જાણીતા ભારતીય કથક નૃત્યાંગના કુમુદિની લાખિયાનું આજે વહેલી સવારે 95 વર્ષની વયે અવસાન થયું

જાણીતા ભારતીય કથક નૃત્યાંગના કુમુદિની લાખિયાનું આજે વહેલી સવારે 95 વર્ષની વયે અવસાન થયું. તેમને તાજેતરમાં જ પદ્મ વિભૂષણ પુરસ્કાર જાહેર કરાયો હતો. તેમનો જન્મ 17 મે 1930ના રોજ થયો હતો. તેમણે ઈ.સ. 1967માં અમદાવાદમાં કદમ્બ સ્કૂલ ઑફ ડાન્સ ઍન્ડ મ્યુઝિકની સ્થાપના કરી હતી જે ભારતીય નૃત્ય અને સંગીતને સમર્પિત...

એપ્રિલ 12, 2025 2:33 પી એમ(PM) એપ્રિલ 12, 2025 2:33 પી એમ(PM)

views 3

આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના ખેડૂત કેતન પટેલે મરચીની ખેતી કરીને નોંધપાત્ર આવક મેળવી

આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના ભાટીયેલ ગામના ખેડૂત કેતનભાઇ પટેલે મરચીની ખેતી કરીને નોંધપાત્ર આવક મેળવી છે. ઓક્ટોબર મહિનામાં મોડી રોપણી કરી હોવા છતાં યોગ્ય પાણી વ્યવસ્થાપન અને જીવાત નિયંત્રણના ઉપયોગથી ગુણવતાવાળું ઉત્પાદન મેળવ્યું છે. બાગાયતી ખાતાની યોજના અને માર્ગદર્શનથી તેઓ કેળની ખેતી પણ કરે છે.

એપ્રિલ 12, 2025 2:32 પી એમ(PM) એપ્રિલ 12, 2025 2:32 પી એમ(PM)

views 3

રાજ્ય સહિત દેશભરમાં ભગવાન હનુમાનજીના જન્મોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી

રાજ્ય સહિત દેશભરમાં ભગવાન હનુમાનજીના જન્મોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઇ રહી છે. બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે ભાવિકોનું ઘોડાપુર ઉમટ્યું છે. દરમિયાન, વલસાડ જિલ્લાના હનુમાન મંદિરોમાં પણ હનુમાન જન્મોત્સવ નિમિત્તે અખંડ પાઠ, રામ યજ્ઞ અને ભંડારાનું વિશેષ આયોજન કર...

એપ્રિલ 12, 2025 2:31 પી એમ(PM) એપ્રિલ 12, 2025 2:31 પી એમ(PM)

views 6

રાજ્ય સરકારે 14 જિલ્લાના આદિજાતિ સમાજના વ્યક્તિગત અને સામુદાયિક લાભ સુનિશ્ચિત કર્યા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, રાજ્ય સરકારે 14 જિલ્લાના આદિજાતિ સમાજના વ્યક્તિગત અને સામુદાયિક લાભ સુનિશ્ચિત કર્યા છે. નર્મદા જિલ્લાના રાજપીપળામાં રત્નસિંહજી મહીડા મેમોરિયલ એવોર્ડ વિતરણ પ્રસંગે શ્રી પટેલે આમ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું, રાજ્યના આદિજાતિ વિકાસ વિભાગના આ વર્ષના બજેટમાં શિક્ષણ...

એપ્રિલ 12, 2025 9:01 એ એમ (AM) એપ્રિલ 12, 2025 9:01 એ એમ (AM)

views 2

ભાવનગર શહેર અને સમગ્ર ગોહિલવાડ પંથકમાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ

ભાવનગર શહેર અને સમગ્ર ગોહિલવાડ પંથકમાં ગઈ કાલે ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ પડ્યો હતો અને રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા. કેટલાંક સ્થળોએ બરફના કરા પણ પડ્યા હતા. થોડાં સમય માટે વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો.અચાનક વરસાદથી ગરમીથી રાહત અનુભવી હતી. શહેરમાં સાંજે વરસાદ શરૂ થયો ત્યારે લાઇટ પણ ગુલ થઈ ગઈ ...

એપ્રિલ 12, 2025 8:57 એ એમ (AM) એપ્રિલ 12, 2025 8:57 એ એમ (AM)

views 1

ગાંધીનગરના સેક્ટર 4માં ઇલેક્ટ્રિક ડીપીમાં આગની જાણ થતાં, અગ્નિશમન દળ ઘટના સ્થળે પહોંચી

ગાંધીનગરના સેક્ટર 4માં ગઈ રાત્રે ઇલેક્ટ્રિક ડીપીમાં આગની જાણ થતાં, અગ્નિશમન દળ ઘટના સ્થળે પહોંચી હતી. આગ ને બુઝાવતાં સમયે જ બાજુમાં પડેલા ગેસના સિલેન્ડરમાં ધડાકો થતાં,અગ્નિશમન દળના ચાર કર્મચારીઓ ગંભીર રીતે દાઝી ગયા હતા.તેઓને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી બે કર્મચારીઓને બર્ન આઇસી...

એપ્રિલ 12, 2025 8:53 એ એમ (AM) એપ્રિલ 12, 2025 8:53 એ એમ (AM)

views 2

આજે દેશભરમાં હનુમાન જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી થઈ રહી છેઃ સુંદરકાંડનાં પાઠ અને વિશેષ પૂજાનું આયોજન

આજે ચૈત્ર શુક્લ પક્ષ પૂર્ણિમાનાં રોજ દેશભરમાં હનુમાન જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. આજે રાજ્યભરનાં હનુમાન મંદિરોમાં સુંદરકાંડનાં પાઠ અને વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. બોટાદ જિલ્લાના અમારા પ્રતિનિધી પ્રકાશ ભીમાણી જણાવે છે કે, સુપ્રસિધ્ધ સાળંગપુર ધામ ખાતે ગઈ કાલે નારાયણ કુંડથી શ્રીકષ્ટ...

એપ્રિલ 12, 2025 8:52 એ એમ (AM) એપ્રિલ 12, 2025 8:52 એ એમ (AM)

views 4

કુલ 61 લાખથી વધુ વિદ્યાર્થીઓ આજે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ માટેની પરીક્ષા આપશે

ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આજે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ માટેની પરીક્ષા યોજવામાં આવશે. કુલ 61 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે નોંધણી કરાવી છે. રાજ્યના 2500થી વધુ પરીક્ષા કેન્દ્રોમાં પરીક્ષા લેવાશે.હવેથી આ પરીક્ષાનાં મેરિટનાં આધારે જ જ્ઞાનસાધના મેરિટ શિષ્યવૃતિ અને આદિજાતિ વિક...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.