પ્રાદેશિક સમાચાર

જૂન 13, 2025 7:31 પી એમ(PM)

views 11

દુર્ઘટનાગ્રસ્ત વિમાનનું બ્લેક બોક્સ મળી આવતા સાચું કારણ જાણવાનું સરળ બનશે

અમદાવાદમાં થયેલા જીવલેણ વિમાન દુર્ઘટનાની તપાસ ચાલુ છે, ફોરેન્સિક નિષ્ણાતો આજે ક્રેશ સ્થળની મુલાકાત લઈને વિગતવાર તપાસ કરી રહ્યા છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, સ્થળ પરથી એક બ્લેક બોક્સ મળી આવ્યું છે. તપાસકર્તાઓએ સ્થળ પરથી ડિજિટલ ફ્લાઇટ ડેટા રેકોર્ડર પણ મેળવ્યું છે. અગાઉ, ગુજરાત આતંકવાદ વિરોધી ટુકડ...

જૂન 13, 2025 3:47 પી એમ(PM)

views 12

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં એક માત્ર બચી જનાર વ્યક્તિ રમેશ વિશ્વાસની આજે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાંથી જુદા જુદા મેડિકલ ટેસ્ટ માટે કરવામાં આવ્યા

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં એક માત્ર બચી જનાર વ્યક્તિ રમેશ વિશ્વાસની આજે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાંથી જુદા જુદા મેડિકલ ટેસ્ટ માટે કરવામાં આવ્યા હતા. વિશ્વાસને સી- 7 વોર્ડમાંથી પ્રથમવાર બહાર કાઢવામાં આવ્યા હતા. ડોક્ટરોએ તેમને કંઇ પણ ન બોલવાની સૂચના આપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આજે સવારે પ્રધા...

જૂન 13, 2025 3:38 પી એમ(PM)

views 6

સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા મોટાભાગના ઇજાગ્રસ્તો જોખમથી બહાર : સુપ્રિન્ટેન્ડન્ટ ડો. રાકેશ જોશી

અમદાવાદમાં વિમાન દુર્ઘટના બાદ ઈજાગ્રસ્ત થયેલા લોકોની સિવિલ હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. મળતી માહિતી મુજબ, ઈજાગ્રસ્તોમાંથી મોટા ભાગના લોકો જોખમથી બહાર છે. વર્તમાન સ્થિતિ અંગે હૉસ્પિટલના સુપરિન્ટન્ડન્ટ ડૉક્ટર રાકેશ જોષીએ કહ્યું, આરોગ્ય વિભાગ અને સિવિલ હૉસ્પિટલે સમગ્ર ઈમરજન્સીની સ્થિતિને કાબૂમાં લીધ...

જૂન 13, 2025 3:30 પી એમ(PM)

views 8

કોંગ્રેસે પોતાના તમામ કાર્યક્રમો એક અઠવાડિયા માટે સ્થગિત કરીને શોક વ્યક્ત કર્યો

દેશ અને દુનિયાને હચમચાવી નાંખનારી અમદાવાદની વિમાન દુર્ઘટનાને કારણે લોકો આઘાતમાં છે. ત્યારે કોંગ્રેસે પણ પોતાના તમામ કાર્યક્રમો એક અઠવાડિયા માટે સ્થગિત કરીને શોક વ્યક્ત કર્યો છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અવસાનને કારણે પણ રાજકોટમાં શોક છે ત્યારે કોંગ્રેસે પણ આ શોક જાહેર કરીને પોતાના તમામ કાર્યક...

જૂન 13, 2025 3:28 પી એમ(PM)

views 7

વિમાન દુર્ઘટના બાદ ઈજાગ્રસ્ત થયેલા લોકોની સિવિલ હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે : ડૉ. રાકેશ જોષી

અમદાવાદમાં વિમાન દુર્ઘટના બાદ ઈજાગ્રસ્ત થયેલા લોકોની સિવિલ હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. મળતી માહિતી મુજબ, ઈજાગ્રસ્તોમાંથી મોટા ભાગના લોકો જોખમથી બહાર છે. વર્તમાન સ્થિતિ અંગે હૉસ્પિટલના સુપરિન્ટન્ડન્ટ ડૉક્ટર રાકેશ જોષીએ કહ્યું, આરોગ્ય વિભાગ અને સિવિલ હૉસ્પિટલે સમગ્ર ઈમરજન્સીની સ્થિતિને કાબૂમાં લીધ...

જૂન 13, 2025 3:24 પી એમ(PM)

views 11

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ભૂતપુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અંતિમ વિધિ રાજકોટ ખાતે થશે

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ભૂતપુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અંતિમ વિધિ રાજકોટ ખાતે થશે. સ્વર્ગસ્થ રૂપાણીનો પુત્ર ઋષભ આવતી કાલે સવારે 4 વાગ્યે સ્વદેશ પરત ફરે ત્યારબાદ તેમનાં DNA મેચ થયા બાદ સમગ્ર પરિવાર રાજકોટ આવશે. અમદાવાદ જિલ્લાના અમારા પ્રતિનિધિ જણાવે છે કે, આશરે ત્રણ દિવસ બાદ સ્વર્...

જૂન 13, 2025 3:22 પી એમ(PM)

views 9

ગુજરાત ATS ને વિમાનના કાટમાળમાંથી એક DVR મળ્યું

ગુજરાત ATS ને વિમાનના કાટમાળમાંથી એક DVR મળ્યું છે. તેને ફોરેન્સીક તપાસ માટે મોકલવામાં આવ્યું છે. ANI ના જણાવ્યા મુજબ આ DVR શેનું છે, તે હજી સ્પષ્ટ નથી. ફોરેન્સીક નિષ્ણાતો તપાસ કરીને તે અંગે માહિતી પૂરી પાડશે.

જૂન 13, 2025 3:20 પી એમ(PM)

views 7

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિમાન દુર્ઘટનામાં અસરગ્રસ્ત લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિમાન દુર્ઘટનામાં અસરગ્રસ્ત લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. શ્રી મોદીએ આજે સવારે અમદાવાદ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી અને એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોને મળ્યા હતા. બાદમાં, સોશિયલ મીડિયા પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું કે, અમદાવાદમાં થયેલી હવાઈ દુર્ઘટના...

જૂન 12, 2025 8:03 પી એમ(PM)

views 9

અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે પરિજનોના DNA લઇને મૃતકોની ઓળખ કરાશે

રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ધનંજય દ્વિવેદીએ જણાવ્યુ હતું કે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ માટે તેમના સગાઓના D.N.A. સેમ્પલ લેવા અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા વ્યવસ્થા કરાઈ છે. 50 ઇજાગ્રસ્તોની સારવાર સિવિલ હોસ્પિટલ ખાતે ચાલી રહી છે. તમામ દર્દી સ્થિર છે.

જૂન 12, 2025 7:56 પી એમ(PM)

views 11

અમદાવાદથી લંડન જતું એર ઇન્ડિયાનું વિમાન ઉડ્ડયનની થોડી જ ક્ષણોમાં દુર્ઘટનાગ્રસ્ત બનતાં 100થી વધુ મુસાફરોના મોતની શક્યતા

અમદાવાદમાં વિમાન દુર્ઘટનાગ્રસ્ત બનતાં 100 થી વધુ લોકોના મોતની આશંકા છે.. આ દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ અવસાન થયું હોવાના અહેવાલ છે. ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે તેમને શ્રદ્ધાંજલી અર્પણ કરી..

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.