પ્રાદેશિક સમાચાર

એપ્રિલ 13, 2025 3:19 પી એમ(PM) એપ્રિલ 13, 2025 3:19 પી એમ(PM)

views 2

એશિયન વેટલેન્ડ બ્યૂરોના માર્ગદર્શનમાં કરાયેલી પક્ષી ગણતરીમાં કચ્છમાં 40 પ્રજાતિના 14 હજાર 351 જેટલાં જળચર પક્ષી નોંધાયા છે.

એશિયન વેટલેન્ડ બ્યૂરોના માર્ગદર્શનમાં કરાયેલી પક્ષી ગણતરીમાં કચ્છમાં 40 પ્રજાતિના 14 હજાર 351 જેટલાં જળચર પક્ષી નોંધાયા છે. માંડવીના દરિયા કિનારે શિયાળો ગાળવા આવતા સિગલ પક્ષી-ધોમડાની 3 જાતના 10 હજારથી વધુ પક્ષીઓ નોંધાયા હતા. જોકે આ વર્ષે `ગજપાંઉ', `ભગતડાં' અને `ટીટોડી'ની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છ...

એપ્રિલ 13, 2025 3:17 પી એમ(PM) એપ્રિલ 13, 2025 3:17 પી એમ(PM)

views 5

કૃષિ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી રાઘવજી પટેલના હસ્તે જામનગરના બેરાજા ખાતે જગેડી નદી પર પાંચ કરોડના ખર્ચે બનનારા મેજર બ્રિજનું ખાતમુહૂર્ત કરાયું.

કૃષિ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી રાઘવજી પટેલના હસ્તે જામનગરના બેરાજા ખાતે જગેડી નદી પર પાંચ કરોડના ખર્ચે બનનારા મેજર બ્રિજનું ખાતમુહૂર્ત કરાયું. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે આ વિસ્તારના અનેક ગામોની વર્ષો જૂની માંગણીને ધ્યાને રાખી સરકારે પુલ બનાવવાની મંજૂરી આપી છે. તેમણે કહ્યું ગ્રામીણ ક્ષેત્...

એપ્રિલ 13, 2025 3:20 પી એમ(PM) એપ્રિલ 13, 2025 3:20 પી એમ(PM)

views 4

સુરતના સચિનમાં બિહાર દિવસની ઉજવણીનો કાર્યક્રમ કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં યાજાયો હતો

સુરતના સચિનમાં બિહાર દિવસની ઉજવણીનો કાર્યક્રમ કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં યાજાયો હતો.. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે જણાવ્યું હતું કે, બિહારમાંથી નક્સલવાદનો ખાતમો થયો છે. ગુજરાતના વિકાસમાં બિહારના લોકોનું મોટું યોગદાન છે તેવો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો.. બિહા...

એપ્રિલ 13, 2025 3:13 પી એમ(PM) એપ્રિલ 13, 2025 3:13 પી એમ(PM)

views 3

સુરત મહાનગરપાલિકાના વિવિધ ઝોન વિસ્તારમાં સમગ્ર શિક્ષા યોજના અંતર્ગત બેંતાળીસ કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ

સુરત મહાનગરપાલિકાના વિવિધ ઝોન વિસ્તારમાં સમગ્ર શિક્ષા યોજના અંતર્ગત બેંતાળીસ કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામનાર ૧૪ પ્રાથમિક શાળાઓના ૯ ભવનોનું ખાતમુહૂર્ત કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે કરવામાં આવ્યું હતું. શાળાઓના નવા ભવનોના નિર્માણથી શહેરી વિસ્તારમાં બાળકોની શિક્ષણ સુવિધા તેમજ માળખાગત...

એપ્રિલ 13, 2025 3:10 પી એમ(PM) એપ્રિલ 13, 2025 3:10 પી એમ(PM)

views 2

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું, કૃત્રિમ બુદ્ધિમત્તા-AIના કારણે દુર્ગમ વિસ્તારમાં પણ સરળતાથી મેડિકલ સેવાઓ પહોંચી છે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું, કૃત્રિમ બુદ્ધિમત્તા-AIના કારણે દુર્ગમ વિસ્તારમાં પણ સરળતાથી મેડિકલ સેવાઓ પહોંચી છે. અમદાવાદમાં કાઇઝન હોસ્પિટલ દ્વારા 100 રોબોટિક GI સર્જરીની ઉજવણી પ્રસંગે શ્રી પટેલે આમ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે કાઈઝન હોસ્પિટલ નવ મહિનામાં ગેસ્ટ્રો એન્ટ્રોલોજીમાં 100થી ...

એપ્રિલ 13, 2025 10:15 એ એમ (AM) એપ્રિલ 13, 2025 10:15 એ એમ (AM)

views 3

રાજપીપલા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બે પ્રતિષ્ઠિત આદિવાસી અગ્રણીને તેમની સિદ્ધિ બદલ રત્નસિંહજી મહિડા સ્મારક પુરસ્કાર એનાયત કર્યા

રાજપીપલા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બે પ્રતિષ્ઠિત આદિવાસી અગ્રણીને તેમની સિદ્ધિ બદલ રત્નસિંહજી મહિડા સ્મારક પુરસ્કાર એનાયત કર્યા.બિરસા મુંડા આદિવાસી યુનિવર્સિટીના કુલપતિ ડૉ મધુકર પાડવી અને આંધ્ર યુનિવર્સિટીના અંગ્રેજીના પ્રોફેસર ડૉ. એસ. પ્રસન્ના સી. ને તેમની સિદ્ધિઓ બદલ રત્નસિંહજી મહિડા સ્મારક...

એપ્રિલ 13, 2025 10:14 એ એમ (AM) એપ્રિલ 13, 2025 10:14 એ એમ (AM)

views 6

ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે મોરબી જિલ્લાનાં બાળ સંરક્ષણ ગૃહોની મુલાકાત લીધી

ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે મોરબી જિલ્લાનાં બાળ સંરક્ષણ ગૃહોની મુલાકાત લીધી હતી. તેમણે બાળકોના શિક્ષણ, પોષણ અને રહેઠાણની સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. મુલાકાત દરમિયાન તેમણે સંરક્ષણ ગૃહોની સુરક્ષા વધુ મજબૂત કરવા તેમજ ભવિષ્યમાં વધુ સારા પરિણામ લાવવા પર ભાર મુક...

એપ્રિલ 13, 2025 10:08 એ એમ (AM) એપ્રિલ 13, 2025 10:08 એ એમ (AM)

views 3

એક ભારત શ્રેષ્ઠ ભારત’ની થીમ આધારીત માધવપુર મેળાનું સફળતાપૂર્વક સમાપન થયું

એક ભારત શ્રેષ્ઠ ભારત’ની થીમ આધારીત માધવપુર મેળાનું સફળતાપૂર્વક સમાપન થયું છે. દેશભરના સાત લાખથી વધુ શ્રદ્ધાળુઓએ આ મેળાની મુલાકાત‌ લીધી હતી. ઉલ્લેખનીય છે કે માધવપુર ખાતે ગુજરાત સહિત ઉત્તર પૂર્વના 1600થી વધુ કલાકારોએ વિવિધ ભવ્ય સાંસ્કૃતિક પ્રસ્તુતિ રજૂ કરી હતી.

એપ્રિલ 13, 2025 10:03 એ એમ (AM) એપ્રિલ 13, 2025 10:03 એ એમ (AM)

views 3

રાજ્યભરમાં ગઇકાલે હનુમાનજીના જન્મોત્સવની ધાર્મિક,આસ્થા અને ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરાઇ

રાજ્ય સહિત સમગ્ર દેશભરમાં ભગવાન હનુમાનજીના જન્મોત્સવની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી.પંચમહાલ જિલ્લાના અમારા પ્રતિનિધિ વિપુલ પુરોહીત જણાવે છે કે, ગોધરા શહેરના વાવડી હનુમાન, સાંપા ગામના ઘેલવા હનુમાન ઉપરાંત હાલોલ, કાલોલ, શહેરા સહિત હનુમાનજી મંદિરોમાં હનુમાન જયંતીની ભક્તિમય માહોલમાં ઉજવણી કરાઈ સાથે ...

એપ્રિલ 13, 2025 9:59 એ એમ (AM) એપ્રિલ 13, 2025 9:59 એ એમ (AM)

views 4

ગુજરાતની UCC સમિતિની વિવિધ પ્રતિનિધિ મંડળો સાથે નવી દિલ્હીમાં બેઠક

નવી દિલ્હી ખાતે ગુજરાતની યુનિફોર્મ સિવિલ કોડ સમિતિની વિવિધ પ્રતિનિધિ મંડળો સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠકના પ્રથમ તબક્કામાં ગુજરાતની યુ.સી.સી. સમિતિએ મુસ્લિમ હિત રક્ષક સમિતિના 18 જેટલાં પ્રતિનિધિઓ સાથે વિવિધ વિષયો પર વાતચીત કરી હતી.આ બેઠકના બીજા તબક્કામાં ગુજરાતની યુ.સી.સી. સમિતિએ દિલ્હી ગુજરાતી સમાજના...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.