પ્રાદેશિક સમાચાર

જૂન 14, 2025 3:31 પી એમ(PM)

views 14

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે અમદાવાદ વિમાન દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી હતી.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે અમદાવાદ વિમાન દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. આ અગાઉ ગાંધીનગરમાં ન્યાય સહાયક વિજ્ઞાન પ્રયોગશાળા FSL અને રાષ્ટ્રીય ન્યાયસહાયક વિજ્ઞાન વિશ્વવિદ્યાલયની મુલાકાત લીધી હતી. તેમણે DNA પરીક્ષણની કામગીરીની સમીક્ષા કરી હતી. દરમિયાન તેમણે FSL ખાતે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી....

જૂન 14, 2025 3:31 પી એમ(PM)

views 9

અમદાવાદ વિમાન દુર્ઘટના સ્થળેથી વધુ એક મૃતદેહ મળી આવ્યો છે.

અમદાવાદ વિમાન દુર્ઘટના સ્થળેથી વધુ એક મૃતદેહ મળી આવ્યો છે. અગ્નિશમન દળ અને NDRFની ટીમ દ્વારા અતુલ્યમ હોસ્ટેલના પાછળના ભાગમાં ફસાયેલો વિમાનનાં કાટમાળનો ભાગ કાપીને યુવતીનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે. આ મૃતદેહ એર હોસ્ટેસનો હોવાની આશંકા છે. આ કામગીરીમાં અગ્નિશમન દળનો એક કર્મચારી અંદર સુધી ગયો અને કટર...

જૂન 14, 2025 3:03 પી એમ(PM)

views 9

અમદાવાદમાં થયેલા વિનાશક એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં મૃત્યુઆંક 254 પર પહોંચી ગયો છે.

અમદાવાદમાં થયેલા વિનાશક એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં મૃત્યુઆંક 254 પર પહોંચી ગયો છે. વિમાનમાં કુલ 242 લોકો સવાર હતા, જેમાં 169 ભારતીય, 53 બ્રિટિશ, સાત પોર્ટુગીઝ અને એક કેનેડિયન નાગરિક સહિત 12 ક્રૂ સભ્યો હતા. માત્ર એકનો વ્યક્તિનો બચાવ થયો હતો જે ભારતીય મૂળનો બ્રિટિશ નાગરિક છે. વિમાન દુર્ધટનાનું ચોક્ક...

જૂન 14, 2025 9:50 એ એમ (AM)

views 6

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની યોજાનારી ચૂંટણી અગાઉ 751 જેટલી પંચાયતો અને બેઠકો સંપૂર્ણ બિનહરીફ જાહેર

રાજ્યમાં સ્તાનિક સ્વરાજની 22મી જૂનના રોજ ચૂંટણી યોજનારી છે. ગ્રામ પંચાયત સામાન્ય, વિભાજન, મધ્યસત્ર ચૂંટણી-2025 સંદર્ભે 751 જેટલી પંચાયતો અને બેઠકો સંપૂર્ણ બિનહરીફ જાહેર કરવામાં આવી છે. આઠ હજાર 88 જેટલી ગ્રામ પંચાયતોની સામાન્ય, મધ્યસત્ર વિભાજન પેટા ચૂંટણીઓ યોજાનાર હતી. આ ચૂંટણીઓ માટે તા.11-06-2025ના ...

જૂન 14, 2025 9:47 એ એમ (AM)

views 9

ખેડૂતો પાસેથી આજથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરૂ કરવામાં આવશે

ખેડૂતો પાસેથી આજથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરૂ કરવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2024-25 માટે મગના પાક માટે ટેકાનો ભાવ 8 હજાર 682 પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવામાં આવ્યો હતો. વર્ષ 2024-25માં ત્રીજા એડવાન્સ અંદાજ મુજબ ગુજરાતમાં ઉનાળુ મગનું કુલ વાવેતર 55 હજાર 610 હેક્ટર, ઉત્પાદન 70 હજાર 870 મેટ્...

જૂન 14, 2025 9:45 એ એમ (AM)

views 8

દિવંગત વિજય રૂપાણીનો પુત્ર વિદેશની વહેલી સવારે અમદાવાદ પહોંચ્યો. આજે રાજકોટમાં શાળા અને વેપાર ધંધા બંધ રાખીને સ્વર્ગસ્થ રૂપાણીને રાજકોટ શોકાંજલી અર્પશે

અમદાવાદમાં સર્જાયેલી વિમાનની દુર્ઘટનામાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થયું હતું. ત્યારે વિદેશ સ્થિત તેમના પરિવારજનો અમદાવાદ પહોંચ્યા હતા ગઇકાલે તેમના પત્ની અંજલી રૂપાણી અને તેમના દીકરી અમદાવાદ પહોંચ્યા બાદ આજે વહેલી સવારે તેમનો પુત્ર ઋષભ પણ અમેરિકાથી અમદાવાદ પહોંચ્યો હતો.કેન્દ્રીય ગ...

જૂન 14, 2025 9:43 એ એમ (AM)

views 6

રાજ્ય સરકાર દ્વારા અમદાવાદની વિમાન દુર્ઘટના બાદ યુદ્ધની ધોરણે રાહત અને બચાવ કામગીરી કરવામાં આવી

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં રાજ્ય સરકારે યુદ્ધના ધોરણે બચાવ – રાહત અને સારવારની કામગીરીથી આપત્તિ વ્યવસ્થાપનનું શ્રેષ્ઠ ઉદાહરણ પુરૂં પાડ્યું છે.અમદાવાદ વિમાન દુર્ઘટનામાં આર્મી, રેપિડ એક્શન ફોર્સ, NDRF – SDRF, પોલીસ, ફાયરબ્રિગેડની ટીમો તત્કાળ બચાવ રાહત કામગીરીમાં જોડાઇ હતી. ઇજાગ્રસ્તોની સારવાર માટે ગ્રી...

જૂન 14, 2025 9:42 એ એમ (AM)

views 9

અમદાવાદની વિમાન દુર્ઘટનામાં મૃતકોના 222 જેટલા પરિજનોના ડી.એન.એ. ટેસ્ટ કરાયા

અમદાવાદમાં સર્જાયેલી વિમાન દુર્ઘટનાના મૃતકોના મૃતદેહોની ઓળખ કરવા માટે D.N.A. ટેસ્ટ લેવામાં આવી રહ્યાં છે. મૃતકોના પરિજનોના ડીએનએ લઇને ઓળખ કરીને મૃતદેહ સોંપાઇ રહ્યાં છે. અત્યાર સુધીમાં 222 જેટલા સેમ્પલ લેવામાં આવ્યાં છે. જ્યારે અન્ય સેમ્પલ આજે લેવામાં આવશે. આ દુર્ઘટનામાં માર્યા ગયેલા ક્રૂ મેમ્બરમાંથી...

જૂન 13, 2025 7:37 પી એમ(PM)

views 21

અમદાવાદમાં ક્રિકેટ પ્રિમિયર લીગની ફાઈનલમાં હેરીટેજ સિટી ટાઈટન્સ અને કર્ણાવતી કિંગ્સ વચ્ચે મૂકાબલો થશે

અમદાવાદમાં ક્રિકેટ પ્રિમિયર લીગની ફાઈનલમાં હેરીટેજ સિટી ટાઈટન્સ અને કર્ણાવતી કિંગ્સ વચ્ચે મૂકાબલો થશે.પેહલી સેમિફાઇનલની મેચમાં નર્મદા નેવિગેટર્સને 4 વિકેટે હરાવી હેરિટેજ સિટી ટાઈટન્સે CPની સિઝન 2ની ફાઈનલમાં પ્રવેશ કર્યો છે.. હેરિટેજ સિટી ટાઈટન્સે ટૉસ જીતી નર્મદા નેવિગેટર્સે બેટીંગ આપતાં  20 ઓવર્સના ...

જૂન 13, 2025 7:35 પી એમ(PM)

views 15

બાવીસમી જૂને યોજાનારી ગ્રામ પંચાયતની ચૂંટણી માટેની તૈયારીઓ પૂરજોશમાં

પંચમહાલ જીલ્લાની 249 ગ્રામ પંચાયતના 391 સરપંચ અને 1993 સભ્યો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે.આગામી 22 જૂને જિલ્લાના 7 તાલુકા ગોધરા,શહેરા, મોરવાહ, કાલોલ,ઘોઘંબા,હાલોલ, અને જાંબુઘોડામાં યોજાનારી ચૂંટણીનું ચિત્ર હવે સ્પષ્ટ થયું છે.  નર્મદા જિલ્લામાં ૧૧૨ ગ્રામ પંચાયતની ચુંટણીની તૈયારીઓ  પુર જોશમાં ચાલી રહી છે. ન...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.