પ્રાદેશિક સમાચાર

એપ્રિલ 13, 2025 7:23 પી એમ(PM) એપ્રિલ 13, 2025 7:23 પી એમ(PM)

views 5

આગામી 5 દિવસ દરમિયાન રાજ્યના તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની આગાહી

આગામી 5 દિવસ દરમિયાન રાજ્યના તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 15 થી 17 એપ્રિલ દરમિયાન ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, તેમજ કચ્છ અને રાજકોટમાં હિટવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઇ છે. આ દરમિયાન રાજ્યમાં તાપમાનનો પારો 40 થી 44 ડિગ્ર...

એપ્રિલ 13, 2025 7:21 પી એમ(PM) એપ્રિલ 13, 2025 7:21 પી એમ(PM)

views 3

જાહેર રજા સિવાયના દિવસોમાં નર્મદા પરિક્રમા કરવા શ્રદ્ધાળુઓને જિલ્લા કલેકટરની અપીલ

નર્મદા પરિક્રમામાં ભક્તોના ધસારાને ધ્યાને લઈને જિલ્લા કલેકટર એસ.કે.મોદીએ ભક્તોને જાહેર રજા સિવાયના દિવસોમાં પરિક્રમા કરવા અપીલ કરી છે. શ્રી મોદીએ જણાવ્યું, ચાલુ દિવસો દરમ્યાન ભક્તોની સેવા અને સુવિધા વધુ સારી રીતે કરી શકાય અને પરિક્રમા સુખદ, અને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય. નર્મદા પરિક્રમા પૂર્ણ થ...

એપ્રિલ 13, 2025 7:19 પી એમ(PM) એપ્રિલ 13, 2025 7:19 પી એમ(PM)

views 4

એક લાખથી વધુ ઉમેદવારોએ બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર – PSIની લેખિત પરીક્ષા આપી.

એક લાખથી વધુ ઉમેદવારોએ બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર- PSIની લેખિત પરીક્ષા આપી. રાજ્યમાં પોલીસ ભરતી બોર્ડ દ્વારા આજે PSIની 472 જગ્યા માટે લેખિત પરીક્ષાનું આયોજન કરાયું હતું. અમદાવાદ, વડોદરા અને સુરતના 340 પરીક્ષા કેન્દ્રો ખાતે પરીક્ષા લેવાઈ હતી. તમામ પરીક્ષા કેન્દ્રો તથા વર્ગખંડમાં CCTV કેમેરાથી મોન...

એપ્રિલ 13, 2025 7:16 પી એમ(PM) એપ્રિલ 13, 2025 7:16 પી એમ(PM)

views 2

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું, કૃત્રિમ બુદ્ધિમત્તા-AIના કારણે દુર્ગમ વિસ્તારમાં સરળતાથી તબીબી સેવાઓ પહોંચી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું, કૃત્રિમ બુદ્ધિમત્તા-AIના કારણે દુર્ગમ વિસ્તારમાં પણ સરળતાથી મેડિકલ સેવાઓ પહોંચી છે. અમદાવાદમાં કાઇઝન હોસ્પિટલના ‘સેન્ટર ઓફ એક્સલન્સ ઇન રોબોટિક ગેસ્ટ્રોઇન્ટેસ્ટીનલ સર્જરી’ના ઉદ્ઘાટન પ્રસંગે શ્રી પટેલે જણાવ્યું કે રાજ્યમાં તબીબી ક્ષેત્રે ઉભરતી ટેકનોલોજીને હંમેશાથી...

એપ્રિલ 13, 2025 7:13 પી એમ(PM) એપ્રિલ 13, 2025 7:13 પી એમ(PM)

views 2

રાજ્યની નગરપાલિકાઓને નવા નગર સેવાસદનના નિર્માણ માટેની સહાયમાં વધારો કરાયો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની નગરપાલિકાઓને નવા નગર સેવાસદનના નિર્માણ માટેની સહાયમાં વધારો કર્યો છે. આ નિર્ણય અંતર્ગત ‘અ’ વર્ગની નગરપાલિકાઓને હવે 6 કરોડ રૂપિયા, ‘બ’ વર્ગને 5 કરોડ રૂપિયા, ‘ક’ વર્ગની નગરપાલિકાઓને 4 કરોડ રૂપિયા અને ‘ડ’ વર્ગને 3 કરોડ રૂપિયાની સહાય અપાશે. નગર સેવાસદનના નિર્માણમાં દિ...

એપ્રિલ 13, 2025 3:19 પી એમ(PM) એપ્રિલ 13, 2025 3:19 પી એમ(PM)

views 2

એશિયન વેટલેન્ડ બ્યૂરોના માર્ગદર્શનમાં કરાયેલી પક્ષી ગણતરીમાં કચ્છમાં 40 પ્રજાતિના 14 હજાર 351 જેટલાં જળચર પક્ષી નોંધાયા છે.

એશિયન વેટલેન્ડ બ્યૂરોના માર્ગદર્શનમાં કરાયેલી પક્ષી ગણતરીમાં કચ્છમાં 40 પ્રજાતિના 14 હજાર 351 જેટલાં જળચર પક્ષી નોંધાયા છે. માંડવીના દરિયા કિનારે શિયાળો ગાળવા આવતા સિગલ પક્ષી-ધોમડાની 3 જાતના 10 હજારથી વધુ પક્ષીઓ નોંધાયા હતા. જોકે આ વર્ષે `ગજપાંઉ', `ભગતડાં' અને `ટીટોડી'ની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છ...

એપ્રિલ 13, 2025 3:17 પી એમ(PM) એપ્રિલ 13, 2025 3:17 પી એમ(PM)

views 5

કૃષિ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી રાઘવજી પટેલના હસ્તે જામનગરના બેરાજા ખાતે જગેડી નદી પર પાંચ કરોડના ખર્ચે બનનારા મેજર બ્રિજનું ખાતમુહૂર્ત કરાયું.

કૃષિ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી રાઘવજી પટેલના હસ્તે જામનગરના બેરાજા ખાતે જગેડી નદી પર પાંચ કરોડના ખર્ચે બનનારા મેજર બ્રિજનું ખાતમુહૂર્ત કરાયું. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે આ વિસ્તારના અનેક ગામોની વર્ષો જૂની માંગણીને ધ્યાને રાખી સરકારે પુલ બનાવવાની મંજૂરી આપી છે. તેમણે કહ્યું ગ્રામીણ ક્ષેત્...

એપ્રિલ 13, 2025 3:20 પી એમ(PM) એપ્રિલ 13, 2025 3:20 પી એમ(PM)

views 4

સુરતના સચિનમાં બિહાર દિવસની ઉજવણીનો કાર્યક્રમ કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં યાજાયો હતો

સુરતના સચિનમાં બિહાર દિવસની ઉજવણીનો કાર્યક્રમ કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં યાજાયો હતો.. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે જણાવ્યું હતું કે, બિહારમાંથી નક્સલવાદનો ખાતમો થયો છે. ગુજરાતના વિકાસમાં બિહારના લોકોનું મોટું યોગદાન છે તેવો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો.. બિહા...

એપ્રિલ 13, 2025 3:13 પી એમ(PM) એપ્રિલ 13, 2025 3:13 પી એમ(PM)

views 3

સુરત મહાનગરપાલિકાના વિવિધ ઝોન વિસ્તારમાં સમગ્ર શિક્ષા યોજના અંતર્ગત બેંતાળીસ કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ

સુરત મહાનગરપાલિકાના વિવિધ ઝોન વિસ્તારમાં સમગ્ર શિક્ષા યોજના અંતર્ગત બેંતાળીસ કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામનાર ૧૪ પ્રાથમિક શાળાઓના ૯ ભવનોનું ખાતમુહૂર્ત કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે કરવામાં આવ્યું હતું. શાળાઓના નવા ભવનોના નિર્માણથી શહેરી વિસ્તારમાં બાળકોની શિક્ષણ સુવિધા તેમજ માળખાગત...

એપ્રિલ 13, 2025 3:10 પી એમ(PM) એપ્રિલ 13, 2025 3:10 પી એમ(PM)

views 2

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું, કૃત્રિમ બુદ્ધિમત્તા-AIના કારણે દુર્ગમ વિસ્તારમાં પણ સરળતાથી મેડિકલ સેવાઓ પહોંચી છે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું, કૃત્રિમ બુદ્ધિમત્તા-AIના કારણે દુર્ગમ વિસ્તારમાં પણ સરળતાથી મેડિકલ સેવાઓ પહોંચી છે. અમદાવાદમાં કાઇઝન હોસ્પિટલ દ્વારા 100 રોબોટિક GI સર્જરીની ઉજવણી પ્રસંગે શ્રી પટેલે આમ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે કાઈઝન હોસ્પિટલ નવ મહિનામાં ગેસ્ટ્રો એન્ટ્રોલોજીમાં 100થી ...