પ્રાદેશિક સમાચાર

એપ્રિલ 17, 2025 3:18 પી એમ(PM) એપ્રિલ 17, 2025 3:18 પી એમ(PM)

views 5

ગુજરાતના સુક્ષ્મ, લઘુ અને મધ્યમ એકમો માટેનાં વ્યવસ્થાતંત્રને વધુ મજબૂત બનાવવા સુરેન્દ્રનગર ખાતે ગુણવત્તા યાત્રા યોજાઈ

ગુજરાતના સુક્ષ્મ, લઘુ અને મધ્યમ એકમો માટેનાં વ્યવસ્થાતંત્રને વધુ મજબૂત બનાવવા સુરેન્દ્રનગર ખાતે ગુણવત્તા યાત્રા યોજાઈ હતી. આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું કે, સુરેન્દ્રનગર જિલ્લો કાપડ અને મીઠા ઉદ્યોગોના કારણે દેશભરમાં પ્રખ્યાત છે. જિલ્લાની પ્રખ્યાત પટોળા સિલ્ક સાડીઓએ પણ પોતાની આગ...

એપ્રિલ 17, 2025 9:59 એ એમ (AM) એપ્રિલ 17, 2025 9:59 એ એમ (AM)

views 4

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ડોક્ટર ખ્યાતિ પુરોહીત દ્વારા લખાયેલી ‘મુઝ મેં મિથિલા બસ ગયા-મિથિલાંચલ ડાયરી’નું વિમોચન કરવામાં આવ્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ડોક્ટર ખ્યાતિ પુરોહીત દ્વારા લખાયેલી ‘મુઝ મેં મિથિલા બસ ગયા-મિથિલાંચલ ડાયરી’નું વિમોચન કરવામાં આવ્યું હતું. જ્યારે જનસામાન્યની અભિવ્યક્તિની મર્યાદા આવે, ત્યારે સાહિત્યકારનો અવાજ બુલંદ થાય છે તેમ તમણે વિમોચન પ્રસંગે જણાવ્યું હતું. વાંચન-અભ્યાસ કરીને ચિંતન કરવાનો અભિ...

એપ્રિલ 17, 2025 9:54 એ એમ (AM) એપ્રિલ 17, 2025 9:54 એ એમ (AM)

views 7

ગીર સોમનાથમાં બંધ પડેલી બે સુગર ફેક્ટરી ફરી શરુ કરવા કવાયત હાથ ધરાતા ખેડૂતો ખુશખુશાલ

ગીર સોમનાથ જિલ્લામાં બે બંધ સુગર ફેક્ટરીને ફરી ધમધમતી કરવાનાં સરકાર ના પ્રયાસને સફળતા મળતા શેરડી પકવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાયો છે. ગ્રીન બેલ્ટ ગણાતા કોડીનાર અને તાલાળા પંથકમાં એક સમયે શેરડીનું વાવેતર પણ પુષ્કળ પ્રમાણમાં થતું. જેનો સીધો ફાયદો પણ ખેડૂતોને મળતો પરંતુ એક સાથે તાલાળા કોડીનાર અને ઉ...

એપ્રિલ 17, 2025 9:48 એ એમ (AM) એપ્રિલ 17, 2025 9:48 એ એમ (AM)

views 4

કુવૈતથી આવેલા મુસાફર પાસેથી અમદાવાદ એરપોર્ટ પરથી કસ્ટમે 16 લાખ કરતાં વધુનું સોનુ જપ્ત કર્યુ

અમદાવાદ કસ્ટમે ગઇકાલે કુવૈતથી અમદાવાદ આવેલા એક મુસાફર પાસેથી 167 ગ્રામ કરતાં વધુનું સોનુ જપ્ત કર્યુ હતું.કુવૈતથી અમદાવાદ આવતી ફ્લાઇટ દ્વારા આવેલા મુસાફરની શંકાસ્પદ હિલચાલને પરિણામે તેની પૂછપરછ અને તપાસ દરમિયાન આ ગેરકાયદે સોનું મળી આવ્યું હતું. મુસાફરે સોનુ બદામના પેકેટમાં છુપાવેલું હતું અને. મળેલા સ...

એપ્રિલ 17, 2025 9:45 એ એમ (AM) એપ્રિલ 17, 2025 9:45 એ એમ (AM)

views 3

ઉનાળામાં સિંચાઇ અને પીવાનુ પાણી પુરતા પ્રમાણમાં પહોંચાડવા માટે સરકારની પ્રાથમિકતા

ઉનાળોમાં ખેડૂતોને સિંચાઇની જરૂરિયાત પૂરી પાડવા માટેની સરકારની પ્રાથમિકતા હોય છે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું, રાજ્યમાં દરેક જગ્યાએ પાણી આપવાની સરકારની તૈયારી છે. હાલ 15 હજાર 720 ગામ, 251 શહેરો અને 372 જેટલી જૂથ યોજના દ્વારા પીવાનું પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે.

એપ્રિલ 17, 2025 9:44 એ એમ (AM) એપ્રિલ 17, 2025 9:44 એ એમ (AM)

views 2

અમદાવાદ-વિરમગામ-માળીયા સહિતના રાજ્યના માર્ગોના વિકાસ માટે 247 કરોડ રૂપિયાના વિવિધ કામોને મુખ્યમંત્રીએ મંજૂરી આપી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ રાજ્યમાં 2 હજાર 999 કરોડના માર્ગ નિર્માણ અને સમારકામના પ્રગતિ હેઠળના વિવિધ કામ માટે 247 કરોડના કામોને મંજૂરી આપી. ઉપરાંત શ્રી પટેલે અમદાવાદ-વિરમગામ-માળીયા રસ્તા પર શાંતિપૂરાથી ખોરજ સેકશનને 800 કરોડના અંદાજીત ખર્ચે સિક્સ લેન કરવાની કામગીરી માટે પણ આ બેઠકમાં મંજૂરી આપી હતી....

એપ્રિલ 16, 2025 7:59 પી એમ(PM) એપ્રિલ 16, 2025 7:59 પી એમ(PM)

views 5

રાજ્યના અનુસૂચિત જાતિના યુવાનોને 75 દિવસની તાલીમ આપીને અગ્નિવીર માટે તૈયાર કરાશે.

‘સૂબેદાર રામજી સકપાલ યોજના’ હેઠળ રાજ્યના અનુસૂચિત જાતિના યુવાનોને 75 દિવસની તાલીમ આપીને અગ્નિવીર માટે તૈયાર કરાશે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા આ વર્ષે 51 લાખ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. આ યોજના હેઠળ રક્ષા શક્તિ યુનિવર્સિટી દ્વારા અનુસૂચિત જાતિના પસંદગી પામેલા 150 તાલીમાર્થીઓને 75 દિ...

એપ્રિલ 16, 2025 7:54 પી એમ(PM) એપ્રિલ 16, 2025 7:54 પી એમ(PM)

views 5

સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં બે ટકાનો વધારો

સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં બે ટકાનો વધારો કરાયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું, છઠ્ઠા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થ...

એપ્રિલ 16, 2025 9:47 એ એમ (AM) એપ્રિલ 16, 2025 9:47 એ એમ (AM)

views 3

અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા દૂર કરવા A.I. ટૅક્નોલૉજીનો ઉપયોગ કરાશે

અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા દૂર કરવા કૃત્રિમ બુદ્ધિમત્તા- A.I. ટૅક્નોલૉજીનો ઉપયોગ કરાશે. એટલે વાહનચાલકોએ સિગ્નલ પર ઊભું નહીં રહેવું પડે. અમદાવાદ મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ દેવાંગ દાણીએ આ નિર્ણય અંગે જણાવ્યું કે, શહેરના તમામ ટ્રાફિક સિગ્નલ પર A.I. ટૅક્નોલૉજીના ઉપયોગના ભાગરૂપે નવી એડેપ્ટીવ ...

એપ્રિલ 16, 2025 9:43 એ એમ (AM) એપ્રિલ 16, 2025 9:43 એ એમ (AM)

views 3

ગાંધીનગરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આજે મંત્રીમંડળની બેઠક યોજાશે

ગાંધીનગરમાં આજે મંત્રીમંડળની બેઠક યોજાશે. ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાનારી આ બેઠકમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સહિત રાજ્યમાં પીવાના પાણી, રાજ્ય સરકારના આગામી આયોજનો અને નીતિગત વિષયો અંગે સમીક્ષા કરાય તેવી શક્યતા છે. આ ઉપરાંત રાજ્ય...