પ્રાદેશિક સમાચાર

જૂન 18, 2025 11:49 એ એમ (AM)

views 10

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓમાં જનજીવનને થયેલી અસરની સ્થિતિની સમીક્ષા કરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે તમામ જિલ્લાના કલેક્ટર સાથે વીડિયો કૉન્ફરન્સ યોજી. દરમિયાન શ્રી પટેલે વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓમાં જનજીવનને થયેલી અસરની સ્થિતિની માહિતી મેળવી. મુખ્યમંત્રી ગઈકાલે મોડી સાંજે ગાંધીનગરમાં સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા હતા, જ્યાં તેમણે રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો...

જૂન 17, 2025 1:29 પી એમ(PM)

views 10

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 144 મૃતકોનાં DNA સેમ્પલ મેચ થયા – અત્યાર સુધીમાં 101 પાર્થિવ દેહ મૃતકોનાં પરિવારજનોને સોંપાયા.

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 144 મૃતકોનાં DNA સેમ્પલ મેચ થયા છે. જ્યારે અત્યાર સુધીમાં 101 પાર્થિવ દેહ મૃતકોનાં પરિવારજનોને સોંપવામાં આવ્યા હોવાનું સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.રાકેશ જોશીએ જણાવ્યું. તેમણે ઉમેર્યુ કે, 12 પરિવાર નજીકના સમયમાં સ્વજનોના પાર્થિવ દેહ સ્વીકારવા આવશે, પાંચ પરિવાર સાથે...

જૂન 17, 2025 9:25 એ એમ (AM)

views 9

કડી અને વિસાવદરમાં 19મી જૂને યોજનારી પેટાચૂંટણીના પ્રચારના પડઘમ આજે સાંજે પાંચના ટકોરે થંભી જશે

મહેસાણા જિલ્લાની કડી તથા જુનાગઢ જિલ્લાની વિસાવદર વિધાનસભા મતવિસ્તારમાં આજે સાંજે 5 વાગ્યાથી ચૂંટણી પ્રચાર પર બંધ થઈ જશે. સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર આજે સાંજે 5 કલાકથી એટલે કે મતદાન પૂર્ણ થવાના કલાક પૂર્વેના છેલ્લા 48 કલાક દરમિયાન ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ રહેશે. જે તે મત વિભાગના મતદાર ન હોય તેવ...

જૂન 16, 2025 7:45 પી એમ(PM)

views 5

રાજકોટમાં ગુજરાતના ભૂતપુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અંતિમયાત્રા નીકળીઃ હજારો લોકો જોડાયા

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ગુજરાતના ભૂતપુર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજય રૂપાણીના અંતિમસંસ્કાર ટૂંક સમયમાં રાજકોટમાં કરવામાં આવશે. આજે અમદાવાદથી સ્વર્ગસ્થ રૂપાણીનાં પાર્થિવ શરીરને રાજકોટ તેમના નિવાસસ્થાને લવાયા બાદ સંપૂર્ણ રાજકીય સન્માન સાથે તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. કેન્દ્...

જૂન 16, 2025 4:46 પી એમ(PM)

views 24

વિમાન દુર્ઘટનાના 92 મૃતકોના ડી.એન.એ. મેચ; વિજય રૂપાણી સહિતના 47 મૃતદેહો પરિવારજનોને સોંપાયા.

અમદાવાદ વિમાન દુર્ઘટનાના 92 મૃતકોના DNA નમૂના મેચ થયા છે. જ્યારે 47 મૃતદેહ તેમના સ્વજનોને સોંપવામાં આવ્યા છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના દુ:ખદ અવસાન બાદ ગુજરાત સરકારે આજે રાજકીય શોક જાહેર કર્યો છે. જે અંતર્ગત રાજ્યભરની તમામ સરકારી ઇમારતો પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકશે. ગઈકાલે અમદાવાદ સિવિલ ...

જૂન 16, 2025 9:32 એ એમ (AM)

views 11

પાર્થિવ દેહ સોંપવાના નામે પીડિત પરિવાર પાસે નાણા માગતા તત્વોથી સાવધાન રહેવા તંત્રની અપીલ

અમદાવાદ સિવિલ હૉસ્પિટલના ઍડિશનલ સુપરિન્ટન્ડન્ટ ડૉક્ટર રજનીશ પટેલે જણાવ્યું, સિવિલ હૉસ્પિટલમાં હાલમાં ચાલી રહેલી પાર્થિવ દેવ સોંપવાની સંવેદનશીલ પ્રક્રિયા સહિત કોઈ પણ કામગીરી માટે હૉસ્પિટલ દ્વારા કોઈ પ્રકારની ફી લેવામાં નથી આવતી. પાર્થિવ દેહ સોંપવાના નામે પૈસા માગતા પીડિત પરિવાર સાથે છેતરપિંડી કરતા લો...

જૂન 16, 2025 9:30 એ એમ (AM)

views 11

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રિન્સિપાલ સેક્રેટરી ડૉક્ટર પી. કે. મિશ્રાએ ગઈકાલે અમદાવાદ વિમાન દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રિન્સિપાલ સેક્રેટરી ડૉક્ટર પી. કે. મિશ્રાએ ગઈકાલે અમદાવાદની મુલાકાત લીધી. દરમિયાન તેમણે શ્રી મિશ્રાએ મેઘાણીનગર સ્થિત બી. જે. મૅડિકલ કૉલેજ નજીક વિમાન અકસ્માત સ્થળની સમીક્ષા કરી, જ્યાં રાજ્ય સરકાર, વિમાન અકસ્માત તપાસ સંસ્થા – AAIB અને ભારતીય હવાઈમથક સત્તામંડળના વરિષ્ઠ અધ...

જૂન 16, 2025 9:28 એ એમ (AM)

views 10

પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગીય વિજય રૂપાણીના અવસાન પર આજે રાજ્યમાં એક દિવસનો રાજકીય શોક

પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગીય વિજય રૂપાણીના અવસાન પર આજે રાજ્યમાં એક દિવસનો રાજકીય શોક જાહેર કરાયો છે. આજે તમામ ઈમારતો પર રાષ્ટ્રધ્વજ અડધી કાંઠીએ ફરકાવાશે. આજે સંપૂર્ણ રાજકીય સન્માન સાથે રાજકોટમાં સ્વર્ગીય વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર કરાશે.ઉલ્લેખનીય છે કે, અમદાવાદ વિમાન દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી સ્...

જૂન 15, 2025 8:14 પી એમ(PM)

views 11

અમદાવાદ વિમાન દુર્ઘટનાના મૃતકોના અત્યાર સુધી 62 DNA મૅચ થયા

અમદાવાદ સિવિલ હૉસ્પિટલના ઍડિશનલ સુપરિન્ટન્ડન્ટ ડૉક્ટર રજનીશ પટેલે કહ્યું, અમદાવાદ વિમાન દુર્ઘટનાના મૃતકોના અત્યાર સુધી 62 DNA મૅચ થયા છે. જ્યારે 44 પરિવારજનોને આ અંગેની જાણ કરવામાં આવી છે. તેમજ 35 જેટલા મૃતદેહ તેમના સ્વજનોને સોંપવામાં આવ્યા છે. વિમાન દુર્ઘટનાના મૃતકોના મૃતદેહ તેમના પરિવારજનોને સોંપવ...

જૂન 15, 2025 4:07 પી એમ(PM)

views 14

રાજ્યમાં આજે કેટલાક તાલુકામાં વરસાદ થયાના અહેવાલ

રાજ્યમાં આજે કેટલાક તાલુકામાં વરસાદ થયાના અહેવાલ છે. મહીસાગરના અમારા પ્રતિનિધિ કૌશિક જોષી જણાવે છે, સંતરામપુર પંથકમાં ગત મોડી રાતથી ગાજવીજ સાથે વરસાદી માહોલ જામ્યો. જ્યારે બટકવાડા ગામાં વીજળી પડવાથી 2 પશુના મોત થયા છે. બીજી તરફ વીજળી પડવાથી મકાનમાં આગ પણ લાગી હતી. તેને બૂઝવવા સંતરામપુર અગ્નિશમન દળની...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.