પ્રાદેશિક સમાચાર

એપ્રિલ 18, 2025 7:53 પી એમ(PM) એપ્રિલ 18, 2025 7:53 પી એમ(PM)

views 2

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું કે, રાજ્યમાં વેપાર ઉદ્યોગની સરળતા માટેનાં નિર્ણયો લેવા સરકાર હંમેશા તૈયાર છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું કે, રાજ્યમાં વેપાર ઉદ્યોગની સરળતા માટેનાં નિર્ણય લેવા સરકાર હંમેશા તૈયાર હોય છે. આજે ગાંધીનગરમાં કોન્ફેડરેશન ઓફ રિયલ એસ્ટેટ ડેવલપર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા-ક્રેડાઇનાં એક કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, રિયલ એસ્ટેટ ક્ષેત્રની સમસ્યાઓ ઘટાડવા સરકાર તૈયાર છે. તેમણ...

એપ્રિલ 18, 2025 7:50 પી એમ(PM) એપ્રિલ 18, 2025 7:50 પી એમ(PM)

views 3

ઉત્તરવાહિની નર્મદા પરિક્રમામાં રજાના દિવસોમાં ભીડને નિયંત્રિત કરવા પરિક્રમાવાસીઓની સુવિધામાં વધારો કરાયો

ઉત્તરવાહિની નર્મદા પરિક્રમામાં રજાના દિવસોમાં ભીડને નિયંત્રિત કરવા પરિક્રમાવાસીઓની સુવિધા વધારવામાં આવી છે. ૨૭મી એપ્રિલ સુધી ચાલનારી પરિક્રમા પૂર્ણ થવાને હજી ૧૦ દિવસ બાકી છે ત્યારે ગત શનિ-રવિવારની રજામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતાં હવે ભીડને પહોંચી વળવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુવિધાઓમાં...

એપ્રિલ 18, 2025 7:41 પી એમ(PM) એપ્રિલ 18, 2025 7:41 પી એમ(PM)

views 3

ગોધરા-વડોદરા હાઇ-વે પર ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માતમાં ત્રણ દિકરી અને પિતા સહિત ચારનાં મૃત્યુ

પંચમહાલ જિલ્લામાં આજે સર્જાયેલા એક માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના ચાર સભ્યોના કરૂણ મોત નીપજ્યા છે. ઘોઘંબા તાલુકાના બોર ગામનો પરિવાર લગ્ન પ્રસંગમાંથી બાઇક પર પરત ફરી રહ્યો હતો. ત્યારે ગોધરા વડોદરા હાઇવે પર એક ટ્રકની અડફેટે આવતા બાઈક સવાર પિતા અને ત્રણ દીકરીઓના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હ...

એપ્રિલ 18, 2025 7:38 પી એમ(PM) એપ્રિલ 18, 2025 7:38 પી એમ(PM)

views 6

આગામી બે દિવસ રાજ્યમાં મહતમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગે આગામી બે દિવસમાં મહતમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની અને પછીનાં બે દિવસમાં બે થી ત્રણ ડીગ્રીનો વધારો થવાની આગાહી કરી છે. 19થી 21 એપ્રિલ દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉતર ગુજરાતમાં 20 થી 30 કિલોમીટરની ઝડપે ધૂળિયા પવન ફૂંકાવાની શક્યતાઓ છે, જેને પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ...

એપ્રિલ 18, 2025 3:08 પી એમ(PM) એપ્રિલ 18, 2025 3:08 પી એમ(PM)

views 5

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અદ્યતન ટેકનોલોજીવાળું ROV ડીપ ટ્રેકર રોબોટ વસાવશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અદ્યતન ટેકનોલોજીવાળું ROV (Remotely Opreated Vehicle) ડીપ ટ્રેકર રોબોટ વસાવશે. આ ડીપ ટ્રેકર રોબોટ રાત્રિના સમયે નદીમાં રહેલા મૃતદેહ અથવા તો કોઈપણ ચીજ વસ્તુને 200 ફુટ ઊંડાઈમાંથી શોધી કાઢશે. અગ્નિશમન વિભાગ દ્વારા સાબરમતી નદીમાં ડીપ ટ્રેકરનું ટ્રાયલ કરવામાં આવ્યુ છે. કોર્પ...

એપ્રિલ 18, 2025 3:07 પી એમ(PM) એપ્રિલ 18, 2025 3:07 પી એમ(PM)

views 13

ધોળાવીરા અને લોથલ ખાતે હજારોની માત્રામાં મળેલી તે સમયની સામગ્રીનું ડિજિટાઇઝેશન થયું

વિશ્વ ધરોહર સ્થળ ધોળાવીરા અને લોથલ ખાતે હજારોની માત્રામાં મળેલી તે સમયની સામગ્રીનું ડિજિટાઇઝેશન થઇ ગયું છે, જેને ઓનલાઇન જોઈ શકાશે. ભારત સરકારે 2007માં રાષ્ટ્રીય સ્મારકો અને પ્રાચીન વસ્તુઓ પરનું અભિયાન શરૂ કર્યું હતું. જેથી સ્મારકો, સ્થળો અને પ્રાચીન વસ્તુઓનું વ્યવસ્થિત રીતે દસ્તાવેજીકરણ અને ડિજિટાઇઝ...

એપ્રિલ 18, 2025 3:04 પી એમ(PM) એપ્રિલ 18, 2025 3:04 પી એમ(PM)

views 2

સુરત જિલ્લાના કામરેજનાં ગળતેશ્વર ખાતે તાપી નદીમાં ત્રણ લોકોના ડૂબી જવાથી મૃત્યુ થયા

સુરત જિલ્લાના કામરેજનાં ગળતેશ્વર ખાતે તાપી નદીમાં ત્રણ લોકોના ડૂબી જવાથી મૃત્યુ થયું હોવાનાં અહેવાલ છે. સુરત જિલ્લાના અમારા પ્રતિનિધિ લોપા દરબાર જણાવે છે કે, એક મહિલા સહિત બે પુરુષ નદીમાં ડૂબી ગયા હતા. અગ્નિશમન વિભાગની ટૂકડીએ ત્રણેય મૃતદેહ તાપી નદીમાંથી બહાર કાઢ્યા હતા. સુરતના કતારગામથી પાંચ લોકો ગળ...

એપ્રિલ 18, 2025 10:50 એ એમ (AM) એપ્રિલ 18, 2025 10:50 એ એમ (AM)

views 6

નર્મદા જિલ્લાના રાજપીપલા ખાતે 5 વર્ષથી શરૂ થયેલી પાસપોર્ટ ઓફિસમાં અત્યાર સુધીમાં 40 હજાર પાસપોર્ટ કાઢવામાં આવ્યાં

નર્મદા જિલ્લાના રાજપીપલા ખાતે 5 વર્ષથી શરૂ થયેલી પાસપોર્ટ ઓફિસમાં અત્યાર સુધીમાં 40 હજાર પાસપોર્ટ કાઢવામાં આવ્યાં છે. પાંચ વર્ષ અગાઉ પાસપોર્ટ ઓફીસનું લોકાર્પણ વિદેશમંત્રી ડૉ.એસ. જયશંકરના હસ્તે કરવામાં આવ્યું હતું.ગત 15 એપ્રિલના રોજ ડૉ. એસ જયશંકરે રાજપીપલા સ્થિત પાસપોર્ટ ઓફીસની મુલાકાત કરી અને 5 ઓફિસ...

એપ્રિલ 18, 2025 10:08 એ એમ (AM) એપ્રિલ 18, 2025 10:08 એ એમ (AM)

views 23

તેરા તુજકો અર્પણ કાર્યક્રમ દરમિયાન 55 કરોડ રૂપિયાથી વધુનો નાગરિકોનો ગુમ થયેલો સર સામાન ગુજરાત પોલીસ દ્વારા પરત કરાયો

રાજ્યના નાગરિકોની સલામતી અને તેમની સુવિધાને કેન્દ્રમાં રાખીને ગુજરાત પોલીસે શરૂ કરેલી ‘તેરા તુજકો અર્પણ’ પહેલ રાજ્યભરમાં સારા પરિણામો આપી રહી છે. ‘તેરા તુજકો અર્પણ’ અંતર્ગત રાજ્યના તમામ જિલ્લાઓમાં માત્ર ત્રણ મહિનામાં બે હજાર 108 કાર્યક્રમો યોજી ગુજરાત પોલીસે 55 કરોડ રૂપિયાથી વધુ કિંમતનો મુદ્દામાલ મુ...

એપ્રિલ 17, 2025 6:57 પી એમ(PM) એપ્રિલ 17, 2025 6:57 પી એમ(PM)

views 8

રાજ્યમાં આગામી 21 એપ્રિલથી ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે

કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે, રાજ્યમાં આગામી 21 એપ્રિલથી ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે. તેમણે કહ્યું કે, એક હજાર 903 કરોડ રૂપિયાના કુલ 3 લાખ 36 હજાર મેટ્રિક ટન ચણાના જથ્થાની અને 767 કરોડ રૂપિયાના એક લાખ 29 હજાર મેટ્રિક ટન રાયડાની ટેકાના ભાવે ખરીદી કરાશે. શ્રી પટેલે જણાવ્યું કે...