પ્રાદેશિક સમાચાર

જૂન 20, 2025 3:13 પી એમ(PM)

views 9

રથયાત્રા પૂર્વેની મોટાભાગની કામગીરી પૂર્ણ …

આગામી 27 જુનના રોજ ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા પૂર્વે આજે અમદાવાદ શહેરના મેયર પ્રતિભા જૈન, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી સહિતના ભાજપના પદાધિકારીઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા રૂટ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. રૂટ ઉપર ભયજનક મકાનોને પણ અત્યારે તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવી ...

જૂન 20, 2025 3:10 પી એમ(PM)

views 17

રાજ્યમાં અત્યાર સુધી મોસમનો સરેરાશ 13 ટકા વરસાદ વરસ્યો

રાજ્યમાં અત્યાર સુધી મોસમનો સરેરાશ 13 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધુ 20 ટકા વરસાદ સૌરાષ્ટ્રમાં વરસ્યો છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર બંધ તેની કુલ સંગ્રહક્ષમતાનો 51 ટકા ભરાઈ ચૂક્યો છે. જો કે આજે સવારથી વરસાદનું જોર ઘટ્યું છે. આજે પાંચ તાલુકામાં નહિંવત વરસાદ નોંધાયો છે. ભારે વરસાદની આગાહીને...

જૂન 20, 2025 3:19 પી એમ(PM)

views 8

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધી ૨૨૩ મૃતકોનાં ડીએનએ નમૂના મેચ થયા

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધી ૨૨૩ મૃતકોનાં ડીએનએ નમૂના મેચ થયા છે. મૃતકોનાં ૨૨૦ સગાનો સંપર્ક કરવામાં આવ્યો છે, જેમાંથી ૨૦૨ પરિવારોને તેમના સ્વજનોના પાર્થિવ દેહ સોંપાવામાં આવ્યા છે. સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા બે વ્યક...

જૂન 20, 2025 8:43 એ એમ (AM)

views 8

રાજ્યભરમાં આવતીકાલે 11-મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાશે

રાજ્યભરમાં આવતીકાલે 11-મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાશે. ત્યારે રાજ્યકક્ષાનો યોગ દિવસ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વડનગર ખાતે ઉજવાશે. આ વર્ષે રાજ્યભરમાંથી અંદાજે એક કરોડ 50 લાખથી વધુ નાગરિકોની સહભાગીતાથી યોગ દિવસ ઉજવવાનો લક્ષ્યાંક છે. વડનગરના સર્મિષ્ઠા તળાવ ખાતે ભુજંગાસનમાં નવો વિ...

જૂન 20, 2025 8:39 એ એમ (AM)

views 12

જીકાસ પૉર્ટલ પર પ્રવેશ પ્રક્રિયાના પ્રથમ તબક્કામાં ગુજરાત યુનિવર્સિટીમાં 16 હજાર 171 વિદ્યાર્થીએ પ્રવેશ મેળવ્યો

રાજ્યના ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા શરૂ કરાયેલા ગુજરાત સામાન્ય પ્રવેશ પ્રક્રિયા – જીકાસ પૉર્ટલના માધ્યમથી સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ વિશ્વ-વિદ્યાલયમાં પ્રવેશ માટે એક સાથે અરજી કરી શકાય છે. સત્તાવાર યાદી મુજબ, રાજ્યમાં સ્નાતક કક્ષાએ અભ્યાસક્રમમાં પ્રવેશના પ્રથમ તબક્કા અંતર્ગત ગુજરાત યુનિવર્સિટીના વિવિધ...

જૂન 20, 2025 8:38 એ એમ (AM)

views 11

અમદાવાદ વિમાન દુર્ઘટનાના 217 મૃતકોના DNA નમૂના મૅચ થયા, 199 પાર્થિવ શરીર મૃતકોના સ્વજનોને સોંપાયા

અમદાવાદ વિમાન દુર્ઘટનાના 217 મૃતકોના DNA નમૂના મૅચ થયા છે. જ્યારે અત્યાર સુધી 199 પાર્થિવ શરીર મૃતકોના સ્વજનોને સોંપવામાં આવ્યા છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સોશિયલ મીડિયા પર આ અંગે માહિતી આપી. તેમણે કહ્યું, બાકી રહેલા નશ્વર અવશેષો ટૂંક સમયમાં સોંપવામાં આવશે.સિવિલ હોસ્પિટલના સુપરિન્ટન્ડન્ટ ડૉક્ટર ર...

જૂન 20, 2025 8:37 એ એમ (AM)

views 11

વિધાનસભાની પેટાચૂંટણીમાં કડી બેઠક પર સરેરાશ 58 અને વિસાવદર બેઠક પર 57 ટકા મતદાન નોંધાયું

મહેસાણાની કડી અને જુનાગઢની વિસાવદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે ગઈકાલે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું. સત્તાવાર યાદી મુજબ, કડી બેઠક પર સરેરાશ 58 ટકા અને વિસાવદર બેઠક પર સરેરાશ 57 ટકા મતદાન નોંધાયું. બંને બેઠકના મતવિસ્તારમાં કુલ 588 મતદાન મથક પર મતદાન થયું. કેન્દ્રીય ચૂંટણી પંચની એક નવી પહેલ...

જૂન 19, 2025 7:19 પી એમ(PM)

views 8

રાજ્યની પોલીસે સો કલાકમાં 200થી વધુ બાંગ્લાદેશીઓ પકડ્યા

રાજ્યની પોલીસે એક મોટી કાર્યવાહીમાં 200થી વધુ બાંગ્લાદેશીઓ પકડ્યા છે. રાજ્યમાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓને સામેની ઝુંબેશમાં છેલ્લા 100 કલાકમાં આ કાર્યવાહી કરી છે. જેમાં સુરતમાંથી 119 ગેરકાયદેસર બાંગ્લાદેશી અટકાયત કરવામાં આવી છે. રાજ્યમાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓને સામેની ઝુંબેશમાં પોલીસે છે...

જૂન 19, 2025 7:10 પી એમ(PM)

views 11

અમદાવાદ વિમાન દુર્ઘટનાના 215 મૃતકોના DNA નમૂના મેચ થયા-198 પાર્થિવદેહ સ્વજનોને સોંપાયા

અમદાવાદ વિમાન દુર્ઘટનાના 215 મૃતકના DNA નમૂના મૅચ થયા છે. જ્યારે 198 પાર્થિવ શરીર મૃતકોના સ્વજનોને સોંપવામાં આવ્યા છે. સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ.રાકેશ જોશીએ જણાવ્યું કે 11 લોકો બીજા મૃતદેહ મળે તેની રાહ જોઈ રહ્યા છે. અત્યાર સુધી જેના મૃતદેહ સ્વજનોને સોંપાયા છે તેમાં 142 ભારતીય, 32 બ્રિટિશ, ...

જૂન 19, 2025 5:21 પી એમ(PM)

views 12

રાજ્યકક્ષાનો ૧૧મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ વડનગરમાં ઉજવાશે

મહેસાણાજિલ્લાના વડનગરમાં રાજ્યકક્ષાનો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાશે. આ સામૂહિક યોગકાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જોડાશે. આ વર્ષે તાના-રીરી ગાર્ડનખાતે ભુજંગાસનમાં નવો વિશ્વ રેકોર્ડ પ્રસ્થાપિત કરવાનું લક્ષ્ય ગુજરાતે રાખ્યુ છે. “યોગફોર વન અર્થ-વન હેલ્થ”ની થીમ અને રાજ્યમાં “સ્વસ્થ ગુજરાત-મેદ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.