પ્રાદેશિક સમાચાર

જૂન 21, 2025 3:47 પી એમ(PM)

views 10

11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી વડનગરના શર્મિષ્ઠા તળાવ પરિસર ખાતે કરવામાં આવી.

11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી વડનગરના શર્મિષ્ઠા તળાવ પરિસર ખાતે કરવામાં આવી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉજવણીમાં સામૂહિક યોગ ક્રિયામાં લોકો સાથે યોગાસનો કરીને સહભાગી બન્યા હતા. આ પ્રસંગે શ્રી પટેલે જણાવ્યું કે યોગ વિશ્વના દેશોના લોકોની રોજબરોજની જીવન શૈલીનો ભાગ બની ગઈ છે. તેમણે ય...

જૂન 21, 2025 10:35 એ એમ (AM)

views 10

આજે માલીડા અને નવા વાઘણિયા મતદાન મથક પર સાતથી સાંજનાં છ વાગ્યા દરમિયાન પુનઃમતદાન શરૂ

રાજ્યમાં ગત 19 તારીખે યોજાયેલી વિસાવદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં બે મતદાન મથક પરનું મતદાન રદ કરવામાં આવતા આજે માલીડા અને નવા વાઘણિયા મતદાન મથક પર સાતથી સાંજનાં છ વાગ્યા દરમિયાન પુનઃમતદાન શરૂ થયું છે. આ સાથે જ આવતીકાલે રાજ્યના 33 જિલ્લામાં 8,326 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદાન યોજાશે. આમાંથી 4 ...

જૂન 21, 2025 10:30 એ એમ (AM)

views 16

કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ ગાંધીનગરની મુલાકાતે આવશે

કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ ગાંધીનગરની મુલાકાતે આવશે. તેઓ બપોરે 12.30 વાગે અમદાવાદ એરપોર્ટ પર ઉતરાણ કરીને ગાંધીનગર સરકિટ હાઉસ ખાતે આણંદ સ્થિત ડાયરેક્ટર ઓફ મેડિક્લિનલ એરોનેટિકસ રિસર્ચ અંગેની કામગીરીની સમીક્ષા કરશે. ત્યારેબાદ તેઓ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને શ્રધ્ધાંજલી અર્પીને રૂપાણીના શ...

જૂન 21, 2025 10:24 એ એમ (AM)

views 15

યોગ વિકસિત, તંદુરસ્ત અને સ્વસ્થ ગુજરાતનું નિર્માણ કરશે : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગ, સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત થીમ આધારીત અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી વિશ્વની સાથેસાથે ગુજરાતમાં પણ થઇ રહી છે. આ એક રાજ્ય કક્ષાનો યોગ દિવસ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વતન વડનગર ખાતે યોજાઇ રહ્યો છે. આ યોગ ...

જૂન 21, 2025 10:22 એ એમ (AM)

views 24

મનરેગા સહિતની સરકારી સંસ્થાઓને અપાતી સેવાઓમાં તપાસ કરીને રાજ્ય GST વિભાગે ૪૫ કરોડ રૂપિયાથી વધુની કરચોરી પકડી

સરકારી સંસ્થાઓને પૂરી પાડવામાં આવતી સેવાઓમાં કરચોરી સામે રાજ્ય GST વિભાગે કાર્યવાહી કરીને ૪૫ કરોડ રૂપિયાથી વધુની કરચોરી પકડી છે. ગુજરાત રાજ્ય GST વિભાગ દ્વારા ૯ જૂન ૨૦૨૫ના રોજ દાહોદ અને વેરાવળ ખાતે આવેલા ચાર કરદાતાઓ વિરુધ્ધ તપાસ હાથ ધરવામાં આવી, જેઓ રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા સહાયતા પ્રાપ...

જૂન 20, 2025 7:25 પી એમ(PM)

views 6

અમદાવાદ વિમાન દુર્ઘટનાનાં 231 મૃતકોનાં ડીએનએ નમૂના મેચ થયા, જેમાંથી 210 પરિવારોને તેમના સ્વજનોના પાર્થિવ દેહ સોંપવામાં આવ્યા

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધી 231 મૃતકોનાં ડીએનએ નમૂના મેચ થયા છે, જેમાંથી 210 પરિવારોને તેમના સ્વજનોના પાર્થિવ દેહ સોંપવામાં આવ્યા છે. સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, બાકીનાં 21 મૃતદેહોમાંથી આઠ પરિવારો અન્ય સ્વજનોના ડીએનએ મેચ થવાની રાહ જોઈ રહ્યા છે, જ્યાર...

જૂન 20, 2025 7:20 પી એમ(PM)

views 10

આવતી કાલે વડનગરમાં 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી કરાશે

આવતી કાલે 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી વડનગરમાં કરવામાં આવશે. વડનગરના 11 સ્થળો પર કુલ 11 હજાર લોકો યોગમાં જોડાશે. મુખ્ય કાર્યક્રમ શર્મિષ્ઠા તળાવ ખાતે યોજાશે, જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહેશે. કેન્દ્રીય ગૃહ મં...

જૂન 20, 2025 7:15 પી એમ(PM)

views 22

NAFED ટૂંક સમયમાં ખેડૂતો પાસેથી સીધી ખરીદી શરૂ કરશે : કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહ

કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય કૃષિ સહકારી માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (નાફેડ) ટૂંક સમયમાં ખેડૂતો પાસેથી સીધી ખરીદી શરૂ કરશે, જે કૃષિ ઉત્પાદન પ્રક્રિયામાં વચેટિયાઓની ભૂમિકાને દૂર કરશે. તેઓ આજે મુંબઈમાં આંતરરાષ્ટ્રીય સહકારી દિવસ નિમિત્તે રાષ્ટ્રીય સેમિનારને સંબ...

જૂન 20, 2025 7:09 પી એમ(PM)

views 10

આગામી બે દિવસ રાજ્યમાં વરસાદનું જોર ઘટશે, ત્યારબાદ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

રાજ્યમાં ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદ બાદ આજે મર્યાદિત તાલુકાઓમાં નહીંવત વરસાદ પડ્યો હતો. રાજ્યમાં અત્યાર સુધી મોસમનો સરેરાશ 14 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધુ 20 ટકા વરસાદ સૌરાષ્ટ્રમાં વરસ્યો છે. છેલ્લાં 24 કલાકમાં વાપી તાલુકામાં સાત ઇંચ અને પારડી તાલુકામં પાંચ ઇંચ વરસાદ પડ્યો છે. સરદાર સરોવર બ...

જૂન 20, 2025 3:17 પી એમ(PM)

views 11

11 માં આંતર રાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી આવતીકાલે વડનગરમાં કરાશે.

11 માં આંતર રાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી આવતીકાલે વડનગરમાં કરાશે. વડનગર ના 11 સ્થળો પર કુલ 11 હજાર લોકો યોગમાં જોડાશે. યોગ બોર્ડના ચેરમેન શીશપાલ રાજપૂતે આ અંગે વધુમાં જણાવ્યું હતું કે સમગ્ર રાજ્યમાં 311 જેટલી જગ્યાએ યોગના કાર્યક્રમ યોજાશે જેમાં 10 હજાર જેટલા લોકો ભાગ લેશે. સ્વથ્ય ગુજરાત મ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.