પ્રાદેશિક સમાચાર

જૂન 22, 2025 4:07 પી એમ(PM)

views 6

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ ક્મ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ પોલિસી-૨૦૨૫ જાહેર કરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ ક્મ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ પોલિસી-૨૦૨૫ જાહેર કરી છે. આ પોલિસીને કારણે કેન્દ્રનાં ઇલેક્ટ્રોનિક અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય દ્વારા મંજૂરી અને સહાય પ્રાપ્ત એકમોને ગુજરાતમાં પણ કેન્દ્રીય ધોરણે ૧૦૦ ટકા સહાય પ્રોત્સાહન મળશે. આ પોલિસી દ્વારા રાજ્...

જૂન 22, 2025 4:05 પી એમ(PM)

views 15

રાજ્યમાં આજે ગ્રામ પંચાયતોની સામાન્ય અને પેટા-ચૂંટણી માટે શાંતિપૂર્ણ મતદાન ચાલી રહ્યું છે.

રાજ્યમાં આજે ગ્રામ પંચાયતોની સામાન્ય અને પેટા-ચૂંટણી માટે શાંતિપૂર્ણ મતદાન ચાલી રહ્યું છે. મોરબી જિલ્લાની પાંચ તાલુકાની 40 ગ્રામ પંચાયત પર મતદાન ચાલી રહ્યું છે. શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણીનું મતદાન થાય તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. ગાંધીનગર જિલ્લાના વિવિધ ગામમાં શાંતિપૂર્ણ માહોલમાં ...

જૂન 22, 2025 10:46 એ એમ (AM)

views 40

સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને બિન-સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષણ સહાયક ભરતીની કામચલાઉ શાળા ફાળવણી જાહેર

રાજ્યની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષણ સહાયક ભરતીની કામચલાઉ શાળા ફાળવણી એટલે કે, પ્રૉવિઝનલ સ્કૂલ ઍલોટમૅન્ટની જાહેરાત થઈ છે. તેમાં કેટલાક ઉમેદવારોને સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં મેરીટ કમ પ્રૅફરન્સ મુજબ...

જૂન 22, 2025 10:44 એ એમ (AM)

views 4

અમદાવાદની રથયાત્રામાં પોલીસ 75 ડ્રૉનથી નજર રાખશે

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાને ગણતરીના દિવસ બાકી છે. ત્યારે શહેર પોલીસ ફરી સક્રિય બની છે. ભીડ વ્યવસ્થાપન, કૃત્રિમ બુદ્ધિમત્તા- A.I. અને મૅન્યુઅલ ઇન્ટેલિજૅન્સ દ્વારા ક્રાઈમબ્રાન્ચે સંપૂર્ણ તૈયારી કરી છે. રથયાત્રા માટે 15 હજારથી વધુ જવાન તહેનાત કરાયા. ગુના શાખાના DCP અજિત રાજિયાને જણાવ્...

જૂન 22, 2025 10:42 એ એમ (AM)

views 5

અમદાવાદ વિમાન દુર્ઘટનાના 247 મૃતકના DNA નમૂના મૅચ થયા, 232 પાર્થિવ શરીર મૃતકોના સ્વજનોને સોંપાયા

અમદાવાદ વિમાન દુર્ઘટનાના 247 મૃતકના DNA નમૂના મૅચ થયા છે. જ્યારે 232 પાર્થિવ શરીર મૃતકોના સ્વજનોને સોંપાયા છે. અમદાવાદ સિવિલ હૉસ્પિટલના સુપરિન્ટન્ડન્ટ ડૉક્ટર રાકેશ જોષીએ ગઈકાલે આ અંગે માહિતી આપતા કહ્યું, 247 મૃતકમાં 175 ભારતના નાગરિક, સાત પોર્ટુગલના, 52 બ્રિટિશ નાગરિક, એક કૅનેડિયન તેમજ 12 નોન-પેસેન્...

જૂન 21, 2025 7:36 પી એમ(PM)

views 6

વડનગરમાં રાજ્યકક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી – 2 હજાર 121 યોગ સાધકોએ ભુજંગાસન કરીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વડનગરના શર્મિષ્ઠા તળાવ ખાતે 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે શ્રી પટેલે જણાવ્યું કે યોગની પ્રાચીન પરંપરા જનઆંદોલન બનીને વિકસિત ભારત માટે વિકસિત સ્વસ્થ, સમૃદ્ધ અને તંદુરસ્ત ગુજરાતનું નિર્માણ કરશે. તેમણે ઉમેર્યું કે યોગ મ...

જૂન 21, 2025 7:33 પી એમ(PM)

views 30

વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણી માટે માલીડા અને નવા વાઘણિયા મતદાન મથક પર પુન:મતદાન સંપન્ન – ગ્રામ પંચાયતની ચૂંટણી માટે આવતીકાલે મતદાન

વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં આજે માલીડા અને નવા વાઘણિયા મતદાન મથક પર શાંતિપૂર્ણ માહોલમાં પુન:મતદાન સંપન્ન થયું. સાંજે 5 વાગ્યા સુધીમાં 79.26 ટકા મતદાન નોંધાયું છે. ઉલ્લેખનીય છે કે 19 તારીખે યોજાયેલી વિસાવદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં બે મતદાન મથક પરનું મતદાન રદ કરવામાં આવ્યું હતું. વિસાવદર અન...

જૂન 21, 2025 7:31 પી એમ(PM)

views 9

અમદાવાદ વિમાન દુર્ઘટનાના મૃતકોના 247 DNA નમૂના મેચ થયા

અમદાવાદ વિમાન દુર્ઘટનાના મૃતકોના અત્યાર સુધી 247 DNA નમૂના મેચ થયા છે. સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોશીએ જણાવ્યું હતું કે અત્યાર સુધી 232 પાર્થિવદેહ તેમના સ્વજનોને સોંપાયા છે. 23 લોકોને હવાઈ મુસાફરી દ્વારા અને 209 લોકોને માર્ગ પરિવહન દ્વારા તેમના વતને પહોંચાડવામાં આવ્યા છે. જેમના પાર્...

જૂન 21, 2025 7:28 પી એમ(PM)

views 10

રાજ્યના 90 જિલ્લામાં આજે વરસાદ વરસ્યો, આગામી 6 દિવસ ભારે વરસાદની આગાહી

રાજ્યમાં આગામી 6 દિવસ ભારે વરસાદની આગાહી છે. આવતીકાલે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, નવસારી, વલસાડ, કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જ્યારે પાટણ, ગાંધીનગર, અમદાવાદ, મહેસાણા, ખેડા, આણંદ, સુરેન્દ્રનગર, રાજકોટમાં ભારે વરસાદની આગાહી છે.

જૂન 21, 2025 3:46 પી એમ(PM)

views 10

રાજ્યભરમાં પણ આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી.

રાજ્યભરમાં પણ આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ અમદાવાદના પ્રહલાદનગર ખાતે યોગ કાર્યક્રમમાં સહભાગી બન્યા. જ્યારે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલે વડોદરા ખાતે યોગ શિબિરમાં ભાગ લીધો. ગાંધીનગર રાજભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં રાજ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.