પ્રાદેશિક સમાચાર

જૂન 23, 2025 2:31 પી એમ(PM)

views 22

ગુજરાત વહીવટી સુધારણા પંચ-GARCએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ત્રીજો અહેવાલ સોંપ્યો

ગુજરાત વહીવટી સુધારણા પંચ-GARCએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ત્રીજો અહેવાલ સોંપ્યો છે. GARCના અધ્યક્ષ ડૉ. હસમુખ અઢિયાના દિશાદર્શનમાં પંચના અહેવાલમાં ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વ્યવસ્થાત્મક સુધારાઓના માધ્યમથી પારદર્શી, ઝડપી અને નાગરિક કેન્દ્રિત શાસન સુનિશ્ચિત કરતી 10 ભલામણો કરવામાં આવી છે. આ ભલામણોમ...

જૂન 23, 2025 2:28 પી એમ(PM)

views 10

રાજ્યમાં આજે સવારે છથી બપોરે 12 વાગ્યા સુધીમાં 78 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો.

રાજ્યમાં આજે સવારે છથી બપોરે 12 વાગ્યા સુધીમાં 78 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો. સત્તાવાર યાદી મુજબ, સૌથી વધુ સાત ઈંચ વરસાદ સુરત શહેરમાં વરસ્યો છે. જ્યારે સુરતના કામરેજ સહિત 14 તાલુકામાં એકથી પાંચ ઈંચ જેટલો વરસાદ થયાના અહેવાલ છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ 18 ટકાથી વધુ વરસા...

જૂન 23, 2025 1:48 પી એમ(PM)

views 14

કડી વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ભાજપના રાજેન્દ્ર ચાવડા અને વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા આગળ

ચાર રાજ્યોની પાંચ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી માટે મત ગણતરી ચાલી રહી છે. ગુજરાતમાં વિસાવદર અને કડી મતવિસ્તાર માટે અત્યાર સુધી મળેલા વલણો મુજબ વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા અને કડીમાં ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડા સરસાઇ ભોગવી રહ્યાં છે. જ્યારે કેરળની નિલંબુર બેઠક પર કોંગ્રેસ અને પશ્ચિમ ...

જૂન 23, 2025 8:23 એ એમ (AM)

views 6

આજથી ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12ની પુરક અને પુનઃ પરીક્ષા

આજથી ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12ની પુરક અને પુનઃપરીક્ષા શરૂ થશે. આ પરીક્ષા માટે કુલ બે લાખથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા છે. આ પરીક્ષાઓ ત્રણ જુલાઈ સુધી ચાલશે. આ વર્ષે પ્રથમ વાર ધોરણ 10 અને 12માં તમામ વિષયોમાં પૂરક પરીક્ષા લેવાઈ રહી છે.એકથી વધુ વિષયોમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની પૂરક પ...

જૂન 23, 2025 8:20 એ એમ (AM)

views 14

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 251 મૃતકોનાં DNA સેમ્પલ મેચ થયા, ૨૪૫ પાર્થિવ દેહ પરિવારજનોને સોંપાયા

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધી 251 મૃતકોનાં DNA સેમ્પલ મેચ થયા છે, જેમાંથી 245 પાર્થિવ દેહ પરિવારજનોને સોંપાવામાં આવ્યા છે, એમ સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું હતું.ગઈ કાલે પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે, DNA સેમ્પલ મેચિંગની પ્રક્રિયા અત્યંત સંવેદનશીલ ...

જૂન 23, 2025 8:19 એ એમ (AM)

views 16

રાજ્યની ગ્રામ પંચાયતોની ચૂંટણીઓમાં સરેરાશ 72 ટકા મતદાન નોંધાયું

રાજ્યમાં ગઇકાલે ગ્રામ પંચાયતોની સામાન્ય અને પેટા-ચૂંટણી માટે શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન સંપન્ન થયું. ચૂંટણી પંચની યાદી પ્રમાણે ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સરેરાશ 72 જેટલું મતદાન નોંધાયું.રાજ્યના અનેક જિલ્લાઓમાં 70 ટકાથી વધુ મતદાન નોંધાયું હતું. સાંજે 5 વાગ્યા સુધીમાં મહેસાણા જિલ્લામાં 71.33 ટકા મતદાન...

જૂન 23, 2025 7:59 એ એમ (AM)

views 18

કડી અને વિસાવદર વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણીનું આજે પરિણામ

કડી અને વિસાવદર વિધાનસભા બેઠકોની 19મી જૂને યોજાયેલી પેટાચૂંટણીની મતગણતરી આજે હાથ ધરવામાં આવશે. વિસાવદર બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે પ્રતિષ્ઠાભર્યો જંગ છે.વિધાનસભા બેઠકની મતગણતરી જૂનાગઢની કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી કોલેજ ખાતે થશે. કડી વિધાનસભા મતવિસ્તારની મતગણતરી મહેસાણાના મેવડ સ્થિ...

જૂન 22, 2025 7:54 પી એમ(PM)

views 10

રાજ્યમાં વરસાદી માહોલઃ 147 તાલુકામાં પાંચ ઇંચ સુધી વરસાદ નોંધાયોઃ સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

રાજ્યનાં મોટા ભાગનાં જિલ્લાઓમાં છેલ્લાં બે દિવસથી ચોમાસાનો માહોલ છે. આજે સવારે છથી સાંજનાં છ વાગ્યા દરમિયાન 147 તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો છે. સૌથી વધુ પાંચ ઇંચ વરસાદ બનાસકાંઠાના અમીરગઢ તાલુકામાં પડ્યો છે. જ્યારે જામનગરનાં કાલાવડ તાલુકામાં સાડા ચાર ઇંચ વરસાદ પડ્યો છે. છેલ્લાં 24 કલાકમાં સૌ...

જૂન 22, 2025 7:52 પી એમ(PM)

views 18

રાજ્યની ગ્રામપંચાયતોની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે સંપન્નઃ અનેક જિલ્લાઓમાં 70 ટકાથી વધુ મતદાન

રાજ્યમાં આજે ગ્રામ પંચાયતોની સામાન્ય અને પેટા-ચૂંટણી માટે શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન સંપન્ન થયું. રાજ્યની 8 હજારથી વધુ ગ્રામ પંચાયતોમાં 3 હજાર 656 સરપંચની જગ્યાઓ અને 16 હજાર 224 સભ્ય બેઠકો માટે મતદાન યોજાયું. આ મતદાન માટે 81 લાખ મતદારો નોંધાયા હતા. રાજ્યના અનેક જિલ્લાઓમાં સાંજે પાંચ વાગ્યા સુધી 70 ...

જૂન 22, 2025 7:01 પી એમ(PM)

views 16

અમદાવાદમાં નીકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં એઆઇ આધારિત પ્રણાલિનો ઉપયોગ કરવામાં આવશે

27મી જૂને અમદાવાદમાં ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. અમદાવાદ શહેર પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. આજે શહેરના પોલીસ કમિશનર જી.એસ.મલિકે જગન્નાથ મંદિરની મુલાકાત લીધી હતી રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કર્યું હતું. પોલિસ કમિશનર શ્રી મલિકે જણાવ્યું કે રથયાત્ર...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.