પ્રાદેશિક સમાચાર

એપ્રિલ 22, 2025 7:26 પી એમ(PM) એપ્રિલ 22, 2025 7:26 પી એમ(PM)

views 9

રાજ્ય સરકારે ખેતીવિષયક વીજ જોડાણના નિયમમાં ફેરફાર કર્યા

રાજ્ય સરકારે ખેતી વિષયક વીજ જોડાણના નિયમમાં ફેરફાર કર્યા છે. હવેસાત-બારના ઉતારામાં એકથી વધુ સહ-માલિક હોય તો વીજજોડાણ મેળવવા માટે સહ-માલિકનીસંમતિની જરૂર નહીં પડે. તેના બદલે અરજદારે નૉટરી કરાવેલા સ્ટૅમ્પ પેપર પર આપેલુંસેલ્ફ ડિક્લેરેશન એટલે કે, સ્વ ઘોષણા ગ્રાહ્યરહેશે તેમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે.આદ...

એપ્રિલ 22, 2025 3:17 પી એમ(PM) એપ્રિલ 22, 2025 3:17 પી એમ(PM)

views 3

કોરોના રોગચાળાના કારણે બંધ કૈલાસ માનસરોવર યાત્રા ચાર વર્ષ બાદ આગામી 30 જૂનથી ફરી શરૂ થશે.

કોરોના રોગચાળાના કારણે બંધ કૈલાસ માનસરોવર યાત્રા ચાર વર્ષ બાદ આગામી 30 જૂનથી ફરી શરૂ થશે. આ તીર્થયાત્રા ઉત્તરાખંડ માર્ગથી થઈને જશે. વિદેશ મંત્રાલય અને ઉત્તરાખંડ સરકારના સંયુક્ત દેખરેખ હેઠળ યોજાનારી આ યાત્રાની વ્યવસ્થાની જવાબદારી કુમાઉ મંડળ વિકાસ નિગમ- K.M.V.N.ને સોંપવામાં આવી છે. આ યાત્રા દિલ્હીથી શ...

એપ્રિલ 22, 2025 3:15 પી એમ(PM) એપ્રિલ 22, 2025 3:15 પી એમ(PM)

views 3

પશ્ચિમ કચ્છ પોલીસે ગુનાહિત ઇતિહાસ ધરાવતા વ્યક્તિ દ્વારા થયેલા ગેરકાયદે દબાણને દૂર કર્યાં

પશ્ચિમ કચ્છ પોલીસે ગુનાહિત ઇતિહાસ ધરાવતા વ્યક્તિ દ્વારા થયેલા ગેરકાયદે દબાણને દૂર કર્યાં છે. સત્તાવાર યાદી મુજબ, આ વ્યક્તિએ ભુજ તાલુકાના સરગુ ગામના બન્ની વિસ્તારના જંગલ વિભાગ હસ્તકની જમીનમાં ગેરકાયદે રીતે મકાન અને વાડો બનાવ્યો હતો. પોલીસે આ તમામ દબાણ હટાવી અંદાજે 10 લાખ રૂપિયાની કિંમતની જમીન ખાલી કર...

એપ્રિલ 22, 2025 3:13 પી એમ(PM) એપ્રિલ 22, 2025 3:13 પી એમ(PM)

views 2

છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતોની તુવેર ખરીદવા માટે ત્રણ કેન્દ્ર શરૂ કરાતાં ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી

છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતોની તુવેર ખરીદવા માટે ત્રણ કેન્દ્ર શરૂ કરાતાં ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી છે. બહાદારપુર, બોડેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ- A.P.M.C., અને ઢોકલિયા જીન સોસાયટી એમ ત્રણ કેન્દ્ર પર કુલ 65 હજાર 750 ક્વિન્ટલ જેટલી તુવેરના ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે. બીજી તરફ, બનાસકાંઠા ...

એપ્રિલ 22, 2025 3:12 પી એમ(PM) એપ્રિલ 22, 2025 3:12 પી એમ(PM)

views 5

કેન્દ્રશાસિત પ્રદેશ દીવની પોલીસ દ્વારા નકલી પ્રમાણપત્ર રજૂ કરી પોતાનું કામ કરનારા સામે કાર્યવાહી કરવામાં આવી

કેન્દ્રશાસિત પ્રદેશ દીવની પોલીસ દ્વારા નકલી પ્રમાણપત્ર રજૂ કરી પોતાનું કામ કરનારા સામે કાર્યવાહી કરવામાં આવી છે. દીવના પોલીસ વડા સચિન યાદવે જણાવ્યું કે, નકલી દસ્તાવેજ રજૂ કરનારાઓ સામે કાર્યવાહી કરાશે. કોઈને આવા દસ્તાવેજોની માહિતી હોય તો તાત્કાલિક પોલીસને જાણ કરે તેવી પણ તેમણે લોકોને અપીલ કરી હતી.

એપ્રિલ 22, 2025 7:24 પી એમ(PM) એપ્રિલ 22, 2025 7:24 પી એમ(PM)

views 5

વર્ષ 2024નું UPSCનું પરિણામ જાહેર, રાજ્યનાં હર્ષિતા ગોયલે સમગ્ર દેશમાં બીજા ક્રમાંક મેળવ્યો.

કેન્દ્રીય જાહેર સેવા આયોગ- U.P.S.C. દ્વારા વર્ષ 2024-25 માટે જાહેર કરાયેલા પરિણામમાં રાજ્યના 26ઉમેદવાર ઉત્તીર્ણ થયા છે. સત્તાવાર યાદી મુજબ, રાજ્યનાંહર્ષિતા ગોયલે સમગ્ર દેશમાં બીજો અને માર્ગી શાહે ચોથો અને સ્મિત પંચાલે 30-મોક્રમાંક મેળવ્યો છે. આ રીતે રાજ્યના ત્રણ ઉમેદવારે સમગ્ર દેશમાં ટોચના 30ઉમેદવાર...

એપ્રિલ 22, 2025 9:40 એ એમ (AM) એપ્રિલ 22, 2025 9:40 એ એમ (AM)

views 6

રાજ્યમાં સંભવિત રીતે આગામી 10થી 13 મે દરમિયાન બે તબક્કામાં એશિયાઈ સિંહની વસતિ ગણતરી હાથ ધરાશે

રાજ્યમાં સંભવિત રીતે આગામી 10થી 13 મે દરમિયાન બે તબક્કામાં એશિયાઈ સિંહની વસતિ ગણતરી હાથ ધરાશે. એશિયાઈ સિંહોને વસવાટ ધરાવતા કુલ 11 જિલ્લાના 35 હજાર ચોરસ કિલોમીટર વિસ્તારને ‘ડાયરેક્ટ બિટ વૅરિફિકેશન’ પદ્ધતિથી સાંકળી લેવાશે.પ્રાથમિક વસ્તી અંદાજ મે મહિનાની 10 થી 11 અને આખરી વસ્તી અંદાજ 12 થી 13 મેના રોજ ...

એપ્રિલ 22, 2025 9:39 એ એમ (AM) એપ્રિલ 22, 2025 9:39 એ એમ (AM)

views 3

કાશ્મીરના રામબન ભૂસ્ખલનમાં ફસાયેલા રાજકોટ જિલ્લાના પ્રવાસીઓની જાણકારી આપવા માટે જિલ્લા વહીવટી તંત્રએ હેલ્પલાઇન સેવા શરુ કરી

કાશ્મીરના રામબન ભૂસ્ખલનમાં ફસાયેલા રાજકોટ જિલ્લાના પ્રવાસીઓની જાણકારી આપવા માટે જિલ્લા વહીવટી તંત્રએ હેલ્પલાઇન સેવા શરુ કરી છે. હેલ્પલાઇન નંબર 0281-2471573 પર ફસાયેલા લોકોનું નામ, સરનામું, તાલુકાનું નામ, ફોન નંબર સહિતની વિગતો મોકલી આપવા એક યાદીમાં જણાવાયું છે.જમ્મુ કાશ્મીરમાં ભૂસ્ખલનની ઘટનામાં અરવલ્...

એપ્રિલ 22, 2025 9:34 એ એમ (AM) એપ્રિલ 22, 2025 9:34 એ એમ (AM)

views 7

‘આપણી શક્તિ, આપણી પૃથ્વી’ વિષયવસ્તુ સાથે આજે વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણી

આજે 22 એપ્રિલે ‘આપણી શક્તિ, આપણી પૃથ્વી’ વિષયવસ્તુ સાથે વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણી કરાશે. આ વિષયવસ્તુનો ઉદ્દેશ દરેકને નવીનીકરણ ઊર્જા માટે એક થવાનું આહ્વાન કરવાનો છે.પર્યાવરણની સતત બગડતી પ્રકૃતિ અંગે લોકોમાં જાગૃતિ લાવવા અને સ્થિરતાને પ્રોત્સાહન આપવા વિશ્વ પૃથ્વી દિવસ ઉજવવામાં આવે છે. 22 ઍપ્રિલ 1970ના...

એપ્રિલ 22, 2025 9:34 એ એમ (AM) એપ્રિલ 22, 2025 9:34 એ એમ (AM)

views 1

જાહેર વહીવટમાં ઉત્કૃષ્ટતા બદલ “હોલિસ્ટિક ડેવલપમેન્ટ કેટેગરી”માં રાજકોટને દેશનાં સર્વશ્રેષ્ઠ જિલ્લાનો પ્રધાનમંત્રી પુરસ્કાર

કેન્દ્ર સરકારની 11 જેટલી મુખ્ય યોજનામાં રાજકોટ જિલ્લાની કામગીરી સમગ્ર દેશમાં સર્વશ્રેષ્ઠ રહી છે. "હોલીસ્ટિક ડેવલપમેન્ટ કેટેગરી" અંતર્ગત દેશના 780 જિલ્લાઓમાંથી રાજકોટ જિલ્લાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી જાહેર વહીવટમાં ઉત્કૃષ્ટતા બદલ પ્રધાનમંત્રી પુરસ્કાર મેળવ્યો છે.ગઈ કાલે કલેક્ટર પ્રભવ જોષીએ પ્રધાનમંત્ર...