પ્રાદેશિક સમાચાર

એપ્રિલ 24, 2025 8:34 એ એમ (AM) એપ્રિલ 24, 2025 8:34 એ એમ (AM)

views 6

પહેલગામમાં આતંકી હુમલામા ભોગ બનેલા ત્રણ ગુજરાતીઓના મૃતદેહ વતન પહોંચ્યા

જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલામાં ભોગ બનેલા ત્રણ ગુજરાતી પ્રવાસીઓના મૃતદેહ વિમાન માર્ગે રાજ્યમાં પરત લવાયા. ભાવનગરના બે મૃતકના મૃતદેહ અને તેમના ચાર સંબંધીઓને અમદાવાદ સુધી હવાઈ માર્ગે અને ત્યાંથી વાહન દ્વારા તેમને ભાવનગર પહોંચાડવામાં આવ્યા. આજે સવારે 7 વાગ્યે મૃતદેહોને અંતિમવિધિ માટે તેમના ઘરે લઈ આવવામ...

એપ્રિલ 24, 2025 8:30 એ એમ (AM) એપ્રિલ 24, 2025 8:30 એ એમ (AM)

views 3

મહેસાણામાં રાજ્યકક્ષાનો રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ ઉજવાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્ય કક્ષાનો ‘રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ’ મહેસાણાના આખજ ખાતે યોજાશે..આ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી રાજ્યમાં વિવિધ વિકાસકામોના ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમુહૂર્ત તેમજ પંચાયત એડવાન્સમેન્ટ ઈન્ડેક્ષના વર્કશોપમાં પણ ઉપસ્થિત રહેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બિહારના મ...

એપ્રિલ 24, 2025 8:19 એ એમ (AM) એપ્રિલ 24, 2025 8:19 એ એમ (AM)

views 10

ગુજરાત ગૌરવ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી ગોધરા ખાતે થશે

આગામી 1લી મેં ના રોજ ગુજરાત ગૌરવ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે થશે. રાજ્યપાલ અને મુખ્યમંત્રીની ઉપસ્થિતીમાં 3 કાર્યક્રમો ગોધરા ખાતે યોજાશે. આ ઉજવણીને લઇને પંચમહાલ વહીવટીતંત્ર દ્વારા તડામાર તૈયારીઓ થઇ રહી છે.

એપ્રિલ 23, 2025 7:37 પી એમ(PM) એપ્રિલ 23, 2025 7:37 પી એમ(PM)

views 3

રાજ્યમાં આગામી પાંચ દિવસ ગરમી વધવાની આગાહી નહીંવત્

રાજ્યમાં અત્યારે સરેરાશ મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી ઉપર પહોંચી ગયું છે. ત્યારે આગામી પાંચ દિવસ રાજ્યમાં મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા નહીં મળે તેમ હવામાન વિભાગે જણાવ્યું છે. જોકે, ત્યારબાદ મહત્તમ તાપમાનમાં બે-થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે. ઉપરાંત આજથી આવતીકાલ સુધી અને 27થી 29 ઍપ્રિ...

એપ્રિલ 23, 2025 7:35 પી એમ(PM) એપ્રિલ 23, 2025 7:35 પી એમ(PM)

views 20

રાજ્યમાં બે અલગ અલગ અકસ્માતમાં ત્રણ લોકોના મૃત્યુ

રાજ્યમાં આજે બે અલગ અલગ અકસ્માતમાં ત્રણ લોકોના મૃત્યુ થયાના અહેવાલ છે. દેવભૂમિદ્વારકા જિલ્લાના અમારા પ્રતિનિધિ કરણ જોષી જણાવે છે, ખંભાળિયા- પોરબંદર રાજમાર્ગ પર કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં એક વ્યક્તિનું મોત અને બે લોકો ઈજાગ્રસ્ત થયા છે. એક વ્યક્તિની હાલત નાજૂક જણાતા તેમને વધુ સારવાર...

એપ્રિલ 23, 2025 7:31 પી એમ(PM) એપ્રિલ 23, 2025 7:31 પી એમ(PM)

views 3

પહેલગામ આતંકી હુમલાના મૃતકોને રાજ્યભરમાં શ્રદ્ધાંજલી અપાઈ

રાજ્યભરમાં અનેક સ્થળોએ પહેલગામમાં થયેલ આતંકી હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલી અપાઈ. છોટાઉદેપુર નગરપાલિકાના સભ્યો હોદ્દેદારો અને કર્મચારીઓ સહિતના લોકોએ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી તેમજ આતંકવાદીઓ સામે કડક કાર્યવાહીની માગ સાથે કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. ભાવનગર, બોટાદ, મહીસાગર અને અરવલ્લી જિલ્લાની વિવિધ સંસ...

એપ્રિલ 23, 2025 7:29 પી એમ(PM) એપ્રિલ 23, 2025 7:29 પી એમ(PM)

views 9

જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલામાં ફસાયેલા ગુજરાતીઓને મદદરૂપ થવા રાજ્યનું વહીવટી તંત્ર કાશ્મીરના વહીવટી તંત્ર સાથે સતત સંપર્કમાં

ગાંધીનગરમાં આજે રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાઈ ગઈ. ગાંધીનગરના અમારા પ્રતિનિધિ જણાવે છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં જમ્મુ-કાશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં ફસાયેલા ગુજરાતીઓ અંગે, સરકારના અન્ય કેટલાક નીતિવિષયક નિર્ણયો, જંત્રીના નવા દર ક્યારથી અને કઈ રીતે લાગુ કરાશે, ગુજરાત...

એપ્રિલ 23, 2025 3:24 પી એમ(PM) એપ્રિલ 23, 2025 3:24 પી એમ(PM)

views 6

ગાંધીનગરમાં આજે રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાઈ ગઈ

ગાંધીનગરમાં આજે રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાઈ ગઈ. ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં જમ્મુ-કાશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં ફસાયેલા ગુજરાતીઓ અંગે, સરકારના અન્ય કેટલાક નીતિવિષયક નિર્ણયો, જંત્રીના નવા દર ક્યારથી અને કઈ રીતે લાગુ...

એપ્રિલ 23, 2025 3:23 પી એમ(PM) એપ્રિલ 23, 2025 3:23 પી એમ(PM)

views 10

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હુમલામાં ત્રણ ગુજરાતીના મૃત્યુ થયા છે : રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હુમલા અંગે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું, કેન્દ્ર સરકાર અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ ઘટનાની ગંભીરતાથી નોંધ લીધી છે. આ હુમલામાં ત્રણ ગુજરાતીના મૃત્યુ થયા છે. તમામ મૃતકોના મૃતદેહ લાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે.

એપ્રિલ 23, 2025 3:20 પી એમ(PM) એપ્રિલ 23, 2025 3:20 પી એમ(PM)

views 2

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલામાં ભાવનગરના પિતા-પુત્રનું મોત નીપજ્યું

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલામાં ભાવનગરના પિતા-પુત્રનું મોત નીપજ્યું છે. જ્યારે એક પ્રવાસી ઈજાગ્રસ્ત થયા છે. મૃતકોના મૃતદેહ અને ઈજાગ્રસ્ત તેમ જ જિલ્લાના 17 નાગરિકોને પરત લાવવા વ્યવસ્થા કરવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્ર ભાવનગરના પ્રવાસીઓ સાથે સતત સંપર્કમાં છે તેમ જિલ્લા કલેક્ટર ડૉક્ટર મનીષ...