પ્રાદેશિક સમાચાર

જૂન 27, 2025 2:55 પી એમ(PM)

views 17

અમદાવાદના પરંપરાગત માર્ગો પર જય જગન્નાથના જયઘોષ સાથે ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા ભ્રમણ કરી રહી છે.

અમદાવાદના પરંપરાગત માર્ગો પર જય જગન્નાથના જયઘોષ સાથે ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા ભ્રમણ કરી રહી છે. બપોરે બે વાગ્યાના ટકોરે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઇ બલભદ્રના રથ મોસાળ સરસપુર પહોંચ્યા હતા. ભગવાન જગન્નાથને ઉત્સાહ અને આદરપૂર્વક આવકારીને મોસાળમાં તેમનુ સામૈયું કરાયું. સરસપુરમાં રણછોડરાય મંદ...

જૂન 27, 2025 10:40 એ એમ (AM)

views 8

રાજ્યમાં આગામી 7 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી

હવામાન વિભાગે આગામી 7 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. દરિયા વિસ્તારમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. આજે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી અને સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓમાં રાજકોટ, જૂનાગઢ અને કચ્છ જેવા જિલ્લાઓમાં છુટાછવાયા સ્...

જૂન 27, 2025 8:41 એ એમ (AM)

views 12

ભારત 2029માં વિશ્વ પોલીસ અને ફાયર ગેમ્સની યજમાની માટે આપેલી બિડ મેળવી લીધી

ભારત આગામી 2029 માં વિશ્વ પોલીસ અને ફાયર ગેમ્સની યજમાની માટે આપેલી બિડ મેળવી લીધી છે. જેથી ભારતમાં આ ગેમ્સનું આયોજન કરાશે. અમેરિકાના બર્મિંગહામમાં WPFG ફેડરેશન સમક્ષ ભારતીય પ્રતિનિધિઓ દ્વારા મજબૂત રજૂઆત કરાયા બાદ આ જાહેરાત કરવામાં આવી હતી. આ સ્પર્ધા ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર અને એકતાનગરમાં યોજાશે. ...

જૂન 27, 2025 8:31 એ એમ (AM)

views 18

આજે ભાવનગર, આણંદ અને પેટલાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે

રાજ્યમાં કેટલાંક સ્થળોએ આજે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આણંદ શહેરમાં ઇસ્કોન દ્વારા 21મી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ઇસ્કોન મંદિર, વલ્લભ વિદ્યાનગર દ્વારા ભાવિકોને 50 હજાર સાઠા પ્રસાદના પેકેટ અને વિદ્યાનગર શાસ્ત્રી ગ્રાઉન્ડમાં 11 હજાર ભાવિકોને ભોજન-પ્રસાદ આપવામાં આવશે. આ રથયાત્રા આજે...

જૂન 27, 2025 8:29 એ એમ (AM)

views 25

અમદાવાદમાં ભારે ઉલ્લાસ અને શ્રધ્ધાપૂર્વક ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું પ્રસ્થાન

આજે અષાઢી બીજના પવિત્ર દિવસે અમદાવાદમાં ભારે ઉલ્લાસ અને શ્રધ્ધાપૂર્વક ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા નીકળી રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે સવારે જગન્નાથ મંદિર ખાતે મંગળા આરતી કરી હતી. આ પ્રસંગે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી, સહકારી રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્મા સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. ...

જૂન 26, 2025 7:15 પી એમ(PM)

views 10

શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” બનાવવાના ધ્યેય સાથે રાજ્યભરમાં આજથી શાળા પ્રવેશોત્સવનો આરંભ

“શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” બનાવવાના ધ્યેય સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવનો આરંભ કરાવ્યો. મહીસાગર જિલ્લાના દિવડાની પીએમ શ્રી શાળામાં બાળકોના શાળા નામાંકનથી શાળા પ્રવેશોત્સવના 23મા તબક્કાનો આરંભ કરાવતા શ્રી પટેલે જણાવ્યું કે શાળા પ્રવેશોત્સવથી ડ્રોપ આઉટ રેટ એક ટકાથી ...

જૂન 26, 2025 7:12 પી એમ(PM)

views 6

રથયાત્રાની પૂર્વસંધ્યાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદના જમાલપુર ભગવાન જગન્નાથ મંદિરમાં ભગવાનની આરતી ઉતારી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદમાં જમાલપુર ભગવાન જગન્નાથ મંદિરમાં ભગવાનની આરતી ઉતારી. તેમની સાથે મંદિરના અગ્રણીઓ અને ધારાસભ્યો સહિત મોટી સંખ્યામાં ભક્તો જોડાયા. આ સાથે સમગ્ર મંદિર જય જગન્નાથના નાદ સાથે ગુંજી ઉઠ્યું. આજે ભગવાન જગન્નાથજીના મોસાળ સરસપુરમાં દર્શને આવતા ભક્તો માટે ભોજન પ્રસાદની વ...

જૂન 26, 2025 7:10 પી એમ(PM)

views 12

અમદાવાદમાં દુર્ઘટનાગ્રસ્ત વિમાનના બ્લેકબૉક્સમાંથી દુર્ઘટનાનું કારણ જાણવા માટે ડેટા કઢાયો

અમદાવાદમાં તાજેતરમાં ઍર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાગ્રસ્ત વિમાન A.I. 171ના બ્લેકબૉક્સમાંથી દુર્ઘટનાનું કારણ જાણવા માટે ડેટા કાઢવામાં આવ્યો છે. બ્લેકબૉક્સથી ક્રેશ પ્રૉટેક્શન મૉડ્યૂઅલને સલામત રીતે કઢાયું છે. તેમજ મેમરી મૉડ્યૂઅલને પણ સફળતાપૂર્ણ મેળવી લેવાયું છે. આ ડેટા ગઈકાલે દિલ્હીમાં વિમાન અકસ્માત તપાસ સં...

જૂન 26, 2025 7:08 પી એમ(PM)

views 118

ગ્રામ પંચાયત વિસ્તારોમાં સરકારની સહાયથી નિર્માણ પામેલા આવાસો માટે વાર્ષિક 200 રૂપિયાના દરથી ઘર વેરા આકારણીની વસુલાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારની ગ્રામીણ આવાસ યોજનાઓના લાભાર્થીઓ માટે હિતકારી નિર્ણય લીધો છે. આ નિર્ણય અનુસાર સમગ્ર રાજ્યમાં ગ્રામ પંચાયત વિસ્તારોમાં સરકારની સહાયથી નિર્માણ પામેલા આવાસો માટે વાર્ષિક 200 રૂપિયાના એક સમાન દરથી ઘર વેરા આકારણીની વસુલાત થશે. કોઈપણ ગ્રામ પંચાયત પ્રધાનમંત્રી આવાસ ...

જૂન 26, 2025 7:06 પી એમ(PM)

views 11

રાજ્યભરમાં ચોમાસું જામ્યું – આજે 159 તાલુકામાં વરસાદ

રાજ્યમાં ચોમાસું જામ્યું છે. આજે 159 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં જૂનાગઢના માળીયા હાટીનામાં સૌથી વધુ 5 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે સુરતના મહુવામાં પણ ભારે વરસાદ પડતાં પોણા પાંચ ઇંચ વરસાદ વરસ્યો હતો. પોરબંદર જિલ્લામાં પણ આજે મેઘમહેર થતાં રાણાવાવમાં 3 ઇંચ, કુતિયાણામાં અઢી ઇંચ, વરસાદ ખાબક્યો...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.