પ્રાદેશિક સમાચાર

એપ્રિલ 25, 2025 9:33 એ એમ (AM) એપ્રિલ 25, 2025 9:33 એ એમ (AM)

views 13

“સ્વાગત” કાર્યક્રમને 22 વર્ષ પૂરા થયા

જનફરિયાદ નિવારણ માટેના “સ્વાગત” કાર્યક્રમને 22 વર્ષ પૂરા થયા છે. ટેકનોલોજીના અસરકારક ઉપયોગથી નાગરિકો અને સરકાર વચ્ચે સેતુ સાધવાના મુખ્ય હેતુ સાથે સ્વાગત કાર્યક્રમ શરૂ થયો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અવસરે જણાવ્યું હતું કે, સ્વાગત પ્રકલ્પ આજે લોકોના જીવનમાં પરિવર્તનકારી અસર લાવીને પેપરલેસ, પાર...

એપ્રિલ 25, 2025 9:28 એ એમ (AM) એપ્રિલ 25, 2025 9:28 એ એમ (AM)

views 12

રાજ્યની સહકારી મંડળીઓનાં સભાસદની ભેટ મર્યાદામાં 66થી 150 ટકા સુધીનો વધારો

રાજ્યની સહકારી મંડળીઓનાં સભાસદની ભેટ મર્યાદામાં 66થી 150 ટકા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. પ્રાથમિક સહકારી મંડળીઓ અગાઉ દર વર્ષે 750 રૂપિયાની મર્યાદામાં ભેટ આપી શકતી હતી, જે હવે વધારીને 1 હજાર 250 રૂપિયા કરવામાં આવી છે. તાલુકા કક્ષાની મંડળીઓ એક હજારને બદલે અઢી હજાર, જિલ્લા કક્ષાની મંડળીઓ ત્રણ હજારને...

એપ્રિલ 24, 2025 3:32 પી એમ(PM) એપ્રિલ 24, 2025 3:32 પી એમ(PM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય પંચાયત દિવસ અને પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સનો રાજયકક્ષાનો કાર્યક્રમ મહેસાણા જીલ્લાના આખજમાં યોજાઇ ગયો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય પંચાયત દિવસ અને પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સનો રાજયકક્ષાનો કાર્યક્રમ મહેસાણા જીલ્લાના આખજમાં યોજાઇ ગયો જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સંબોધિત કરતાં મુખ્યમંત્રીએ કહ્યું કે, છેવાડાના ...

એપ્રિલ 24, 2025 3:30 પી એમ(PM) એપ્રિલ 24, 2025 3:30 પી એમ(PM)

views 3

શૈલશભાઇની અંતિમયાત્રામાં કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જોડાયા હતા.

પહલગામમાં આતંકવાદી હૂમલામાં માર્યા ગયેલા મુળ સુરતના વતની શૈલેષ કળથિયાનાં આજે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ગઈ કાલે રાત્રે તેમનાં પાર્થિવ શરીરને તેમનાં ઘરે લવાયો હતો. મોટા વરાછાના નિવાસ્થાને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. શૈલશભાઇની અંતિમયાત્રામાં કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલ અને ગૃહ રા...

એપ્રિલ 24, 2025 3:27 પી એમ(PM) એપ્રિલ 24, 2025 3:27 પી એમ(PM)

views 4

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહેલગામમાં થયેલાં આતંકી હુમલામાં મૃત્યુ પામેલા ભાવનગરના સ્વર્ગસ્થ પિતા-પુત્રને આજે તેમના ઘરે જઈ ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહેલગામમાં થયેલાં આતંકી હુમલામાં મૃત્યુ પામેલા ભાવનગરના સ્વર્ગસ્થ પિતા-પુત્રને આજે તેમના ઘરે જઈ ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ભાવનગરના યતીશભાઈ પરમાર અને તેમના પુત્ર સ્મિત પરમારનાં મૃતદેહને મોડી રાત્રે ભાવનગર ખાતે લાવવામાં આવ્યા હતા. મુખ્યમંત્રીએ શોક સંતૃપ્ત પરિવારજન...

એપ્રિલ 24, 2025 8:41 એ એમ (AM) એપ્રિલ 24, 2025 8:41 એ એમ (AM)

views 10

આતંકી હુમલાને લઈને રાજ્યની સરહદ પર ચેકિંગ હાથ ધરાયું

પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ હવે રાજ્યના સરહદી અને ધાર્મિક સ્થાનો ઉપર સલામતીની ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવી રહી છે. કચ્છની ધોળાવીરા બોર્ડરથી આવતા - જતા વાહનોની ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ અને BSFના જવાનો દ્વારા તપાસ અને ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.. જ્યારે તકેદારીના ભાગર...

એપ્રિલ 24, 2025 8:34 એ એમ (AM) એપ્રિલ 24, 2025 8:34 એ એમ (AM)

views 6

પહેલગામમાં આતંકી હુમલામા ભોગ બનેલા ત્રણ ગુજરાતીઓના મૃતદેહ વતન પહોંચ્યા

જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલામાં ભોગ બનેલા ત્રણ ગુજરાતી પ્રવાસીઓના મૃતદેહ વિમાન માર્ગે રાજ્યમાં પરત લવાયા. ભાવનગરના બે મૃતકના મૃતદેહ અને તેમના ચાર સંબંધીઓને અમદાવાદ સુધી હવાઈ માર્ગે અને ત્યાંથી વાહન દ્વારા તેમને ભાવનગર પહોંચાડવામાં આવ્યા. આજે સવારે 7 વાગ્યે મૃતદેહોને અંતિમવિધિ માટે તેમના ઘરે લઈ આવવામ...

એપ્રિલ 24, 2025 8:30 એ એમ (AM) એપ્રિલ 24, 2025 8:30 એ એમ (AM)

views 3

મહેસાણામાં રાજ્યકક્ષાનો રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ ઉજવાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્ય કક્ષાનો ‘રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ’ મહેસાણાના આખજ ખાતે યોજાશે..આ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી રાજ્યમાં વિવિધ વિકાસકામોના ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમુહૂર્ત તેમજ પંચાયત એડવાન્સમેન્ટ ઈન્ડેક્ષના વર્કશોપમાં પણ ઉપસ્થિત રહેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બિહારના મ...

એપ્રિલ 24, 2025 8:19 એ એમ (AM) એપ્રિલ 24, 2025 8:19 એ એમ (AM)

views 10

ગુજરાત ગૌરવ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી ગોધરા ખાતે થશે

આગામી 1લી મેં ના રોજ ગુજરાત ગૌરવ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે થશે. રાજ્યપાલ અને મુખ્યમંત્રીની ઉપસ્થિતીમાં 3 કાર્યક્રમો ગોધરા ખાતે યોજાશે. આ ઉજવણીને લઇને પંચમહાલ વહીવટીતંત્ર દ્વારા તડામાર તૈયારીઓ થઇ રહી છે.

એપ્રિલ 23, 2025 7:37 પી એમ(PM) એપ્રિલ 23, 2025 7:37 પી એમ(PM)

views 3

રાજ્યમાં આગામી પાંચ દિવસ ગરમી વધવાની આગાહી નહીંવત્

રાજ્યમાં અત્યારે સરેરાશ મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી ઉપર પહોંચી ગયું છે. ત્યારે આગામી પાંચ દિવસ રાજ્યમાં મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા નહીં મળે તેમ હવામાન વિભાગે જણાવ્યું છે. જોકે, ત્યારબાદ મહત્તમ તાપમાનમાં બે-થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે. ઉપરાંત આજથી આવતીકાલ સુધી અને 27થી 29 ઍપ્રિ...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.