પ્રાદેશિક સમાચાર

જૂન 29, 2025 8:50 એ એમ (AM)

views 7

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં, DNA ટેસ્ટથી 254 અને ચહેરાથી ઓળખીને છ સહિત કુલ 260 મૃતકોના પાર્થિવ દેહ પરિજનોને સોંપાયા

અમદાવાદ વિમાન દુર્ઘટનાના કુલ 260 મૃતકોના પાર્થિવ દેહ પરિવારજનોને સોપાયા હોવાનું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. AI ફ્લાઇટ 171ના તમામ પેસેન્જરની ડીએનએ સેમ્પલની મદદથી ઓળખ થઈ અને તેમના મૃતદેહ સ્વજનોને સોંપાઈ ગયા છે. અત્યાર સુધીમાં DNA ટેસ્ટથી ૨૫૪ અને ચહેરાથી 6 એમ કુલ 260 મૃતકોની ઓળખ થઇ ચુકી છ...

જૂન 29, 2025 8:49 એ એમ (AM)

views 19

ગ્રામીણ વિસ્તારોમાં ત્રણ દિવસ યોજાયેલા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવમાં આનંદ અને ઉત્સાહ સાથે બાળકોનું નામાંકન કરાયું

સમગ્ર રાજ્યમાં ગ્રામીણ વિસ્તારોમાં 26મી જૂનથી શરૂ થયેલા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ગઇકાલે સંપન્ન થયો હતો...જે અંતર્ગત ગઇકાલે રાજ્યની વિવિધ શાળાઓમાં બાળકોને ઉલ્લાસભેર પ્રવેશ અપાયો. ગાંધીનગર તાલુકાના ચંદ્રાલા ગામે આવેલ ઉમા સંસ્કાર વિદ્યાલય ખાતે ધોરણ 9 તથા 11 ના બાળકોને રાજ્યના મુખ્ય સચિ...

જૂન 28, 2025 9:00 એ એમ (AM)

views 10

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 197માં અંગદાનને કારણે અન્ય લોકોને નવજીવન મળશે

સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે ૧૯૭ મું અંગદાન થયું છે.અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ત્રંબકપુર ગામના વતની એવા પરસોત્તમભાઇ વેકરોયાના રસ્તામાં પડી જવાથી મગજમાં હેમરેજ થતા પ્રથમ તેમને ધારી સિવિલ હોસ્પિટલ ખાતે અને ત્યારબાદ અમરેલી હોસ્પિટલમાં સારવાર કરાવ્યા બાદ વધુ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ અમદાવાદ લાવવામા...

જૂન 28, 2025 8:55 એ એમ (AM)

views 10

અમદાવાદ સહિત રાજ્યભરમાં અષાઢી બીજ નિમિત્તે યોજાયેલી રથયાત્રા કોમી એકખાલના વાતાવરણ વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન

અમદાવાદ સહિત રાજ્યભરમાં ગઇકાલે યોજાયેલી રથયાત્રા ઉત્સાહ અને ભક્તિભાવ પૂર્ણ માહોલમાં સંપન્ન થઇ હતી. અમદાવાદમાં 148મી યોજાયેલી રથયાત્રા રાત્રે સાડા નવ વાગ્યાની આસપાસ ત્રણે રથ નિજમંદિરે પહોંચતાની સાથે જ સપંન્ન થઇ હતી.ગઇકાલે આ રથ નિજ મંદિરે પહોંચ્યા બાદ તેમને મંદિર પરિસરમાં આરામ કરાવવામાં આવ્યો હતો. આજે...

જૂન 28, 2025 8:53 એ એમ (AM)

views 6

ગાંધીનગર જિલ્લાની તમામ વિકાસલક્ષી યોજનાઓને સમય મર્યાદા પૂર્ણ કરવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની તંત્રને સૂચના

વિકાસ કાર્યો સમય મર્યાદામાં પુરા થાય તેવી કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે અધિકારીઓને સૂચના આપી હતી. અમિત શાહના અધ્યક્ષ સ્થાને ડિસ્ટ્રિક્ટ ડેવલોપમેન્ટ કોર્ડીનેશન એન્ડ મોનિટરિંગ કમિટી, દિશાની યોજાયેલી બેઠકમાં કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચે તેની તકેદારી ર...

જૂન 28, 2025 8:52 એ એમ (AM)

views 9

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે કચ્છના કુરન ગામે બાળકોને શાળા પ્રવેશ કરાવશે. ગઈકાલે કચ્છ કાર્નિવલનું ઉદઘાટન કર્યુ જ્યારે કચ્છની સરહદે ખડે પગે રહેતા બીએસએફના જવાનો સાથે સંવાદ સાઘ્યો

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫ અંતર્ગત આજે ત્રીજા દિવસે કચ્છ જિલ્લાના છેવાડાના ગામ કુરનની શાળામાં બાળકોનું શાળા નામાંકન કરાવશે.ગઇકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કચ્છી નવા વર્ષ અષાઢી બીજે ભુજ ખાતે કચ્છ કાર્નિવલમાં સાંજે સહભાગી બની કચ્છીયત કલાને માણી હતી.કચ્છ કાર્નિવલનો આરંભ કરાવતા મ...

જૂન 27, 2025 7:09 પી એમ(PM)

views 23

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં શિક્ષણને લગતી મુશ્કેલીઓને નિવારવા સરકાર કટિબદ્ધ હોવાનું જણાવ્યું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં શિક્ષણને લગતી મુશ્કેલીઓને નિવારવા સરકાર કટિબદ્ધ હોવાનું જણાવ્યું. ગાંધીનગરની પુન્દ્રા-સણ પ્રાથમિક શાળામાં આજે પ્રવેશોત્સવ કાર્યક્રમમાં શ્રી પટેલે આ મુજબ જણાવ્યું. દરમિયાન તેમણે આર્થિક મુશ્કેલીના કારણે બાળકોનું શિક્ષણ બંધ કરી દેનારા માતાપિતાઓને બાળકોનું શિક્ષણ ન અ...

જૂન 27, 2025 3:06 પી એમ(PM)

views 18

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગરની પુન્દ્રાસણ પ્રાથમિક શાળામાં કુલ 197 ભૂલકાઓને શૈક્ષણિક કીટ આપીને શાળામાં પ્રવેશ કરાવ્યો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગરની પુન્દ્રાસણ પ્રાથમિક શાળામાં કુલ 197 ભૂલકાઓને શૈક્ષણિક કીટ આપીને શાળામાં પ્રવેશ કરાવ્યો. તેમણે શાળાની આંગણવાડીમાં 53, બાલવાટિકામાં 54, પહેલા ધોરણમાં 48 બાળકોને શાળામાં આવકાર્યા. તેમણે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારાં શાળાના નવ વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા. ડાંગ જિલ...

જૂન 27, 2025 3:03 પી એમ(PM)

views 37

સાબરકાંઠામાં પણ આજે ઈડર, ખેડબ્રહ્મા, ગઢડા શામળાજી અને હિમ્મતનગરમાં રથયાત્રા યોજાઈ રહી છે.

સાબરકાંઠામાં પણ આજે ઈડર, ખેડબ્રહ્મા, ગઢડા શામળાજી અને હિમ્મતનગરમાં રથયાત્રા યોજાઈ રહી છે. અરવલ્લીમાં મોડાસા બાલકદાસજી મંદિરેથી રથયાત્રાનો પ્રારંભ થયો. ભગવાન શામળિયાને ચાંદીના રથમાં બિરાજમાન કરાવાયા છે. આણંદમાં આજે પેટલાદ, આણંદ-વિદ્યાનગર સહિતના સ્થળોએ રથયાત્રાનું આયોજન કરાયું છે. પાટણમાં ભગવાન જગન્ના...

જૂન 27, 2025 2:58 પી એમ(PM)

views 18

રથયાત્રા સરસપુર પહોંચીએ અગાઉ આજે પરંપરાગત રીતે ભગવાન જગન્નાથજીની 148-મી રથયાત્રા શરૂ થઈ હતી.

રથયાત્રા સરસપુર પહોંચીએ અગાઉ આજે પરંપરાગત રીતે ભગવાન જગન્નાથજીની 148-મી રથયાત્રા શરૂ થઈ હતી. વહેલી સવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જમાલપુર જગન્નાથ મંદિરમાં મંગળા આરતીમાં ભાગ લીધો. તેમની સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા પણ ઉપસ્થિત રહ્યાં. સવારે મુખ્યમંત્રી ભૂપેન...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.