પ્રાદેશિક સમાચાર

એપ્રિલ 25, 2025 7:45 પી એમ(PM) એપ્રિલ 25, 2025 7:45 પી એમ(PM)

views 3

પ્રસાર ભારતીના ઓટીટી પ્લેટફોર્મ વેવ્ઝને 20 લાખથી વધુ ડાઉનલોડ્સ સાથે લોકોનો વ્યાપક આવકાર

દૂરદર્શન અને આકાશવાણીના સમૃદ્ધ વારસાને ઉજાગર કરતાં પ્રસાર ભારતીના ઓટીટી પ્લેટફોર્મ વેવ્ઝને લોકોનો વ્યાપક આવકાર મળ્યો છે. દૂરદર્શન અમદાવાદ ખાતે પત્રકાર પરિષદને સંબોધતા આકાશવાણી અમદાવાદના કાર્યાલય અધ્યક્ષ એન. એલ. ચૌહાણે જણાવ્યું કે, વેવ્ઝ- ફેમિલી એન્ટરટેઈનમેન્ટ કી નયી લહેર" ટેગલાઇન હેઠળ આ પ્લેટફોર્મ 2...

એપ્રિલ 25, 2025 7:44 પી એમ(PM) એપ્રિલ 25, 2025 7:44 પી એમ(PM)

views 3

આણંદમાં વર્ષ 2019ના દુષ્કર્મ અને હત્યાના આરોપીને બંને કેસમાં ફાંસીની સજા

આણંદની ખંભાત સેશન્સ અદાલતે દુષ્કર્મ અને હત્યાના આરોપીને બે ફાંસીની સજા કરી છે. સત્તાવાર યાદી મુજબ, ઑક્ટોબર 2019ના આ ગુનામાં સામેલ આરોપીને આજે ખંભાત સેશન્સ અદાલતે દોષી ઠેરવ્યો અને બે ફાંસીની સજા સંભળાવી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ કેસમાં પીડિતા અને તેમનાં પરિવારને ન્યાય અપાવવામાં યોગદાન આપનારા ...

એપ્રિલ 25, 2025 3:09 પી એમ(PM) એપ્રિલ 25, 2025 3:09 પી એમ(PM)

views 4

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાની ઘટનાનો વિવિધ જિલ્લામાં વિરોધ કરાયો

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાની ઘટનાનો વિવિધ જિલ્લામાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. અરવલ્લીના વેપારીઓએ આજે બંધ પાળી વિરોધ દર્શાવ્યો છે. સાબરકાંઠાના હિમ્મતનગર, પ્રાન્તિજ અને તલોદમાં આજે સજ્જડ બંધ પાળવામાં આવ્યું. ઈડર અને વડાલીમાં ગઈકાલે લોકોએ મીણબત્તી સાથે રેલી યોજી વિરોધ વ્યક્ત કર્યો હત...

એપ્રિલ 25, 2025 3:07 પી એમ(PM) એપ્રિલ 25, 2025 3:07 પી એમ(PM)

views 6

રાજ્યમાં આગામી ત્રણ દિવસ બાદ મહત્તમ તાપમાનમાં બે-થી ત્રણ ડિગ્રી સેલ્સિયસ વધારો થવાની આગાહી

રાજ્યમાં આગામી ત્રણ દિવસ બાદ મહત્તમ તાપમાનમાં બે-થી ત્રણ ડિગ્રી સેલ્સિયસ વધારો થવાની આગાહી છે. હવામાન વિભાગે જણાવ્યું કે, આ ત્રણ દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં મોટો કોઈ ફેરફાર નહીં થાય. જ્યારે રાજ્યના કેટલાક ભાગ અને સૌરાષ્ટ્ર-કચ્છમાં આગામી સાત દિવસ મહત્તમ તાપમાન 40થી 44 ડિગ્રી સેલ્સિયસ સુધી રહી શકે છ...

એપ્રિલ 25, 2025 3:06 પી એમ(PM) એપ્રિલ 25, 2025 3:06 પી એમ(PM)

views 4

શિક્ષણ મંત્રી ડૉક્ટર કુબેર ડિંડોરે આજે મહીસાગરમાં પ્રાણીઓ માટેની રસીની વાનનું લોકાર્પણ કર્યું.

શિક્ષણ મંત્રી ડૉક્ટર કુબેર ડિંડોરે આજે મહીસાગરમાં પ્રાણીઓ માટેની રસીની વાનનું લોકાર્પણ કર્યું. મધ્ય ગુજરાત વીજ કંપનીના સંસ્થા પિત સામાજીક જવાબદારી- C.S..R ભંડોળમાંથી 20 લાખ રૂપિયાની કિંમતની આ વાન પશુપાલન વિભાગને આપવામાં આવી છે. આ વાન થકી જિલ્લાના છ તાલુકાના અંદાજે સાત લાખ પશુઓને વિવિધ પ્રકારની બીમાર...

એપ્રિલ 25, 2025 9:55 એ એમ (AM) એપ્રિલ 25, 2025 9:55 એ એમ (AM)

views 7

સમગ્ર રાજ્યમાં ચાર દિવસ બાદ ગરમી વધવાની આગાહી

ગુજરાતમાં હાલ પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ દિશામાંથી પવનો ફૂંકાઈ રહ્યા હોવાથી દરિયાકાંઠાના વિસ્તારો સહિત સમગ્ર રાજ્યમાં ચાર દિવસ બાદ ગરમી વધવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આગામી ચાર દિવસ રાજ્યનાં શહેરોમાં મહત્તમ તાપમાન 40થી 42 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની આગાહી છે. છેલ્લાં 24 કલાકમાં રાજ્યનાં છ શહેર...

એપ્રિલ 25, 2025 9:54 એ એમ (AM) એપ્રિલ 25, 2025 9:54 એ એમ (AM)

views 6

બોરસદના કાલુ ગામમાં 66 વોટ સબસ્ટેશનનું ખાતમુર્હૂત કરાયું

ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ (જેટકો) હસ્તકના આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના કાલુ ગામ ખાતેના 66 કિલો વોટ સબસ્ટેશનનું ખાતમુહૂર્ત નાયબ મુખ્યદંડક રમણભાઈ સોલંકીએકર્યું છે. આ પ્રસંગે તેઓએ જણાવ્યું કે, અંદાજિત ૧૨.૫૦ કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ થનાર સબસ્ટેશન થકી બોરસદ તાલુકાના કાલુ ગામ સહિત આજ...

એપ્રિલ 25, 2025 9:53 એ એમ (AM) એપ્રિલ 25, 2025 9:53 એ એમ (AM)

views 5

જમ્મુ કાશ્મીરથી રાજ્યના પ્રવાસીઓને વતન લાવવા સરકારે વ્યવસ્થા કરી

પહેલગામમાં આતંકવાદી હુમલાનાં ઇજા પામેલા રાજ્યના પ્રવાસીઓને તેમનાં વતન લાવવા માટે રાજ્ય સરકારના સ્ટેટ ઇમરજ્ન્સી ઓપરેશન સેન્ટરે વ્યવસ્થા કરી છે. સેન્ટરને આવા 200 પ્રવાસીઓની યાદી મળી હતી, જેમાંથી જમ્મુ ખાતેથી 24 તથા શ્રીનગર ખાતેથી નવ પ્રવાસીઓએ વતન પરત આવવા ઇચ્છા દર્શાવી હતી. નવ પ્રવાસીઓને શ્રીનગરથી દિલ...

એપ્રિલ 25, 2025 9:48 એ એમ (AM) એપ્રિલ 25, 2025 9:48 એ એમ (AM)

views 16

અમદાવાદમાં AMTS બસો હવેથી BRTS કોરીડોરમાં દોડશે

અમદાવાદમાં AMTS બસો હવેથી BRTS કોરીડોરમાં દોડશે. મુખ્ય રોડ પર ટ્રાફિક વધુ હોવાથી આ નિર્ણય લેવાયો છે. પ્રાથમિક તબક્કે પૂર્વથી પશ્ચિમ વિસ્તારને જોડતા પાંચ રૂટ પરની 49 બસો દોડશે. જેથી બીઆરટીએસ બસ સ્ટેન્ડ પરથી પણ એએમટીએસની બસ મળી રહેશે. ઓઢવથી ઘુમા, સારંગપુરથી બોપલ, ઘુમાથી નરોડા, ઇસ્કોનથી વિવેકાનંદ નગર અ...

એપ્રિલ 25, 2025 9:46 એ એમ (AM) એપ્રિલ 25, 2025 9:46 એ એમ (AM)

views 19

હિંમતનગર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારનો વિકાસ થશે

સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર શહેરમાં શહેરી વિકાસ સત્તા મંડળ હવે આખરી તબક્કામાં અમલવારી માટે પહોંચ્યું છે. આ માટે હિંમતનગર શહેરના તમામ મહત્વના એસોસીયેશન અને મંડળોના વડાઓ અને પદાધીકારીઓની બેઠક જિલ્લા તંત્ર દ્વારા યોજવામાં આવી હતી. વર્ષ 2011માં હિંમતનગરને અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટીનો લાભ જાહેર ક...