પ્રાદેશિક સમાચાર

જૂન 30, 2025 7:19 પી એમ(PM)

views 9

ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ સ્પર્ધા 2025માં રાજકોટના દેવ ભટ્ટે બે સંવર્ગમાં ખિતાબ જીતીને બેવડી સિદ્ધિ હાંસલ કરી

બીજી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ સ્પર્ધા 2025માં રાજકોટના દેવ ભટ્ટે અંડર-15 અને અંડર-13 એમ બે સંવર્ગમાં ખિતાબ જીતીને બેવડી સિદ્ધિ હાંસલ કરી હતી. કચ્છ જિલ્લાના ગાંધીધામ ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં અંડર-15માં 11 વર્ષના દેવ ભટ્ટે અમદાવાદના દ્વિજ ભાલોડિયાને ફાઇનલમાં 3-1થી હરાવીને ખિતાબ પોતાના નામે ક...

જૂન 30, 2025 3:30 પી એમ(PM)

views 8

રાજ્યમાં આજે સવારથી વરસાદનું જોર ઘટ્યું

રાજ્યમાં આજે સવારથી વરસાદનું જોર ઘટ્યું છે. સવારે છ વાગ્યાથી બપોરનાં 12 વાગ્યા સુધીમાં 66 તાલુકામાં હળવો વરસાદ પડ્યો છે, જેમાં સૌથી વધુ દોઢ ઇંચ વરસાદ દ્વારકા તાલુકામાં નોંધાયો છે. રાજ્યમાં અત્યાર સુધી મોસમનો સરેરાશ 32 ટકા વરસાદ પડ્યો છે. હવામાન વિભાગે આજે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ, ભરૂચ, નર્મદ...

જૂન 30, 2025 2:58 પી એમ(PM)

views 4

કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં જન જાગૃતિ ગૌરવ વર્ષ ઉજવણી અંતર્ગત ધરતી આબા જન ભાગીદારી કાર્યક્રમ સેલવાસની રખોલી પંચાયતમાં યોજાયો

કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં જન જાગૃતિ ગૌરવ વર્ષ ઉજવણી અંતર્ગત ધરતી આબા જન ભાગીદારી કાર્યક્રમ સેલવાસની રખોલી પંચાયતમાં યોજાયો. જેમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રશાસન આપને દ્વાર કાર્યક્રમ અંતર્ગત સ્થળ પર જ નાગરિકોના કામોના ત્વરિત નિકાલ માટે મહેસુલ વિભાગ, આરોગ્ય, પરિવહન, વન વિભાગ, શિક્ષણ વિ...

જૂન 30, 2025 2:56 પી એમ(PM)

views 5

મહેસાણા જિલ્લામાં આ વર્ષે એક મહિનામાં જ 33 હજારથી વધુ હેકટરમાં ચોમાસુ પાકનું વાવેતર થયુ

મહેસાણા જિલ્લામાં આ વર્ષે એક મહિનામાં જ 33 હજારથી વધુ હેકટરમાં ચોમાસુ પાકનું વાવેતર થઈ ગયું છે. આ વર્ષે જિલ્લામાં 2 લાખ 80 હજાર હેકટરમાં ચોમાસુ પાકનું વાવેતર થવાનો અંદાજ છે. આ વર્ષે 19 હજાર 225 હેક્ટરમાં કપાસ, 118 હેકટરમાં ડાંગર, 70 હેકટરમાં બાજરી, 200 હેક્ટરમાં કઠોળ તેમજ 2 હજાર 400 હેક્ટરમાં શાકભાજ...

જૂન 30, 2025 3:33 પી એમ(PM)

views 8

રાજ્યના નાના અને મધ્યમ વર્ગીય લોકોના હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વપૂર્ણ નિર્ણય લીધો

રાજ્યના નાના અને મધ્યમ વર્ગીય લોકોના હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ નિર્ણય મુજબ સોસાયટી, એસોસિએશન અને નોન ટ્રેડિંગ કોર્પોરેશન દ્વારા અલોટમેન્ટ લેટર - શેર સેર્ટિફિકેટથી કરાયેલી તબદીલી માટે ભરવા પાત્ર ડ્યુટીની 80 ટકા સુધીની રકમ માફ કરવામાં આવી છે. ગુજરાત સ્ટેમ્પ અધિનિય...

જૂન 30, 2025 8:09 એ એમ (AM)

views 5

રાજ્યનાં બે દિવ્યાંગ ખેલાડીએ આંતરરાષ્ટ્રીય ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટમાં બે ચંદ્રક જીત્યાં

રાજ્યનાં બે દિવ્યાંગ ખેલાડી ભાવિના પટેલ અને સોનલ પટેલે આંતરરાષ્ટ્રીય ટેબલ ટેનિસ મહામંડળ- I.T.T.F. ટૂર્નામેન્ટમાં ચંદ્રક જીતીને રાજ્ય સહિત દેશનું નામ રોશન કર્યું છે.રમતગમત રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર આ અંગે માહિતી આપતા બંને ખેલાડીને અભિનંદન પાઠવ્યાં. તેમણે કહ્યું, તાઈપેમાં ચાલી રહેલી I.T...

જૂન 30, 2025 8:06 એ એમ (AM)

views 6

આજે વિશ્વ સોશિયલ મીડિયા દિવસ – રાજ્ય સરકાર દરેક નાગરિક સુધી અધિકૃત માહિતી પહોંચાડવા સોશિયલ મીડિયા નૅટવર્ક તૈયાર કરી રહી છે

આજે 30 જૂને વિશ્વ સોશિયલ મીડિયા દિવસ મનાવવામાં આવશે. ભારતીય ટેલિકોમ નિયમન સત્તામંડળના મુજબ, દેશમાં ઇન્ટરનૅટ ઉપયોગકર્તાઓનો આંકડો 94 કરોડને પાર થયો છે. રાજ્ય સરકાર પણ દરેક નાગરિક સુધી સાચી અને અધિકૃત માહિતી પહોંચાડવા વ્યાપક સોશિયલ મીડિયા નૅટવર્ક તૈયાર કરી રહી છે.આ નૅટવર્કમાં મુખ્યમંત્રીની કચેરીથી લઈ ગ...

જૂન 30, 2025 8:02 એ એમ (AM)

views 6

સુરેન્દ્રનગરમાં તંત્રએ 36 લાખ રૂપિયાની સરકારી જમીનને દબાણમુક્ત કરાવી

સુરેન્દ્રનગરમાં વહીવટી તંત્રએ 36 લાખ રૂપિયાની સરકારી જમીન પરથી કબજો દૂર કરી ખૂલ્લી કરાવી છે. અમારા પ્રતિનિધિ દિનેશ પરમાર જણાવે છે, ચોટીલાના નાયબ કલેક્ટર અને તેમની ટુકડીએ મૂળી તાલુકાના આસુ-ન્દ્રાળી ગામમાં દરોડા પાડ્યા. દરમિયાન ખાનગી જમીનમાંથી ગેરકાયદે કાર્બોસેલનું ખનન પકડાયું. તંત્રએ કુલ 11 લાખ રૂપિય...

જૂન 30, 2025 8:01 એ એમ (AM)

views 9

મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં આજે ગાંધીનગરમાં રજૂઆતો અને ફરિયાદ નિવારણનો સ્વાગત કાર્યક્રમ યોજાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આજે ગાંધીનગરમાં નાગરિકોની રજૂઆત અને ફરિયાદોનો ઑનલાઈન નિવારણનો રાજ્ય સ્વાગત કાર્યક્રમ યોજાશે. સત્તાવાર યાદી મુજબ, નાગરિકો અને અરજદારો કાર્યક્રમ માટેની રજૂઆત આજે સવારે આઠ-થી 11 વાગ્યા સુધી ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ-2માં આવેલા મુખ્યમંત્રીશ્રીના જનસંપર્ક એકમમાં ...

જૂન 29, 2025 9:24 એ એમ (AM)

views 5

અમદાવાદ રથયાત્રામાં ઉશ્કેરાયેલા હાથીઓની મદદે વનતારા-હાથીઓના ઉશ્કેરાટ બાદ નિષ્ણાત ઇમરજન્સી ટીમ અને એમ્બ્યુલન્સન મોકલી

અમદાવાદ રથયાત્રામાં ઉશ્કેરાયેલા હાથીઓની મદદે વનતારા રથયાત્રા દરમિયાન હાથીઓના ઉશ્કેરાટ બાદ વનતારાએ નિષ્ણાત ઇમરજન્સી ટીમ અને એમ્બ્યુલન્સન મોકલી. ૨૭ જૂન ૨૦૨૫, અમદાવાદ: અનંત અંબાણીના નેજા હેઠળની વન્યજીવન કલ્યાણ અને સંરક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરતી પરોપકારી સંસ્થા વનતારાએ ૧૪૮મી જગન્નાથ રથયાત્રા દરમિયાન ત્...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.