પ્રાદેશિક સમાચાર

જુલાઇ 1, 2025 9:42 એ એમ (AM)

views 11

કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા જુલાઇ માસને ‘ડેન્ગ્યુ વિરોધી માસ’ તરીકે ઉજવાશે

કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા જુલાઇ માસને ‘ડેન્ગ્યુ વિરોધી માસ’ તરીકે ઉજવાશે. ત્યારે રાજ્યમાં મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા વાહકજન્ય રોગોના નિર્મૂલનની કામગીરીને વધુ સઘન બનાવવા રાજ્ય સરકાર યુદ્ધના ધોરણે કામગીરી કરી રહી છે.આરોગ્ય વિભાગ દ્વારા જૂન મહિનામાં તમામ જિલ્લાઓ અને શહેરોમાં ‘હાઉસ ટુ હ...

જુલાઇ 1, 2025 9:36 એ એમ (AM)

views 5

ગાંધીનગરના દહેગામમાં ફૂડ પોઇઝનિંગની અસરની સારવાર લઇ રહેલા વિદ્યાર્થીઓની સ્થિતિમાં સુધારો

દહેગામ તાલુકાના ઝાંક ગામે આવેલી જે.એમ. દેસાઈ સ્કૂલની હોસ્ટેલના વિદ્યાર્થીઓને ગઇકાલે બપોરના ભોજન પછી ફૂડ પોઈઝનિંગની અસર થતા હોસ્ટેલમાં રહેતા બાળકોની તબિયત લથડી હતી. જે ઘટના બાદ વિદ્યાર્થીઓને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. સિવિલ સુપ્રિટેન્ડન્ટના જણાવ્યા મુજબ હાલમાં તમામ બાળકોની સ્થિતિ સુધારા ...

જુલાઇ 1, 2025 9:36 એ એમ (AM)

views 7

ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગર પાસે કાર પલટી જતાં ગાંધીનગરના ચાર વ્યક્તિઓના મોત

ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરમાં કાર અકસ્માતમાં રાજ્યના પાટનગર ગાંધીનગરના ચાર લોકોના મોત થયા છે અને એકને ઇજા થઇ છે. કેદારનાથ તરફ થઇ રહેલી કાર ફ્લાયઓવર પરથી પલટી ગઈ હતી અને 20-30 ફૂટ ખેતરમાં ખાબકી હતી.

જુલાઇ 1, 2025 9:31 એ એમ (AM)

views 10

નાગરિકોની રજૂઆતો અને સમસ્યાઓના નિવારણ માટે જિલ્લા કલેક્ટર કક્ષાએ અપાયેલી સૂચનાઓનું પાલન કરવા મુખ્યમંત્રીની તંત્રને તાકિદ

નાગરિકોની રજૂઆતો અને સમસ્યાઓના સુચારૂ નિવારણ માટે જિલ્લા કલેક્ટર કક્ષાએ નિવારણ માટેની જે સૂચનાઓ અપાઈ હોય તેનું પાલન સુનિશ્ચિત કરવા મુખ્યમંત્રીએ તાકિદ કરી છે.મુખ્યમંત્રી સમક્ષ જૂન મહિનાના આ રાજ્ય “સ્વાગત”માં રાજકોટ અને અમદાવાદ મહાનગરપાલિકા, પોલીસ તંત્ર, ગ્રામ પંચાયતના રસ્તાઓ બનાવવા, જમીન મહેસુલ, હેતુ...

જુલાઇ 1, 2025 9:29 એ એમ (AM)

views 17

ઉત્પાદન કરતા ઓછા ભાવ મળતા રાજ્યના ડુંગળી પકવતા ખેડૂતોને ૨૦૦ રૂપિયા પ્રતિ કિવન્ટલની સહાય ચૂકવવાનો રાજ્ય સરકારનો નિર્ણય

ગુજરાતમાં ડુંગળી પકવતા ખેડૂતોને સરકારે સહાય આપવાની જાહેરાત કરી છે. બજારમાં ડુંગળીના ભાવ ઓછા હોવાથી ડુંગળી પકવતા ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા રાજ્ય સરકાર દ્વારા આવા ખેડૂતોને 200 રૂપિયા પ્રતિ કિવન્ટલની સહાય ચૂકવશે. આ સહાય પચાસ હજારની મર્યાદામાં પૂરી પાડવામાં આવશે.આ મહત્વપૂર્ણ નિર્ણયની જાહેરાત કરતા ...

જુલાઇ 1, 2025 8:56 એ એમ (AM)

views 9

રાજ્યના બિલ્ડર્સ આધુનિક અને ગુણવત્તાયુક્ત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સાથે રિયલ એસ્ટેટ સેકટરને નવી ઊંચાઈએ લઈ જઈ રહ્યા હોવાનું જણાવતા મુખ્યમંત્રી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદમાં 'બિલ્ડર ઓફ ધ નેશન' કોન્ક્લેવમાં ઉપસ્થિત રહ્યા હતા. એક ખાનગી ચેનલ, ક્રેડાઈ-અમદાવાદ અને ક્રેડાઈ-ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે 'વિઝન ૨૦૪૭ - રિયલ એસ્ટેટનો અમૃતકાળ' થીમ પર કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું હતું.મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આધુનિક ટેકનોલોજી અને સોશિયલ મીડિય...

જૂન 30, 2025 7:38 પી એમ(PM)

views 11

રાજ્યના 132 તાલુકામાં આજે વરસાદ-આગામી ત્રણ દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી

રાજ્યમાં આજે વરસાદનું જોર ઘટ્યું છે. આજે 132 તાલુકામાં વરસાદ પડ્યો છે. પોરબંદર જિલ્લાના રાણાવાવમાં સૌથી વધુ ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. જૂનાગઢ જિલ્લાના માણાવદર અને જૂનાગઢ શહેરમાં અઢી ઇંચથી વધુ વરસાદ વરસ્યો. જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકામાં બે ઈંચથી વધુ, ખંભાળિયા અને ભાણવડમાં પોણા બે ઇંચ વરસ...

જૂન 30, 2025 7:36 પી એમ(PM)

views 14

સોસાયટી, એસોસિએશન અને NTC ના અલોટમેન્ટ લેટર-શેર સેર્ટિફિકેટ દ્વારા તબદીલી માટેની ડ્યુટીની 80 ટકા રકમ માફ કરાશે.

રાજ્યના નાના અને મધ્યમ વર્ગીય લોકોના હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ નિર્ણય મુજબ સોસાયટી, એસોસિએશન અને નોન ટ્રેડિંગ કોર્પોરેશન દ્વારા અલોટમેન્ટ લેટર - શેર સેર્ટિફિકેટથી કરાયેલી તબદીલી માટે ભરવા પાત્ર ડ્યુટીની 80 ટકા સુધીની રકમ માફ કરાશે. આ મહત્વપૂર્ણ મહેસુલી નિર્ણય અન...

જૂન 30, 2025 7:34 પી એમ(PM)

views 7

કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયાએ ભાવનગરમાં રાષ્ટ્રીય વયોશ્રી યોજના‌ હેઠળ વરિષ્ઠ નાગરીકો માટે મૂલ્યાંકન કેમ્પનો આરંભ કરાવ્યો

ભાવનગર સર.ટી હોસ્પિટલ ખાતે આજે \"રાષ્ટ્રીય વયોશ્રી યોજના\"હેઠળ મૂલ્યાંકન પ્રક્રિયાનો કેન્દ્રીય રાજયમંત્રી નિમુબેન બાંભણીયાએ પ્રારંભ કરાવ્યો. આ પ્રસંગે શ્રીમતી બાંભણીયાએ જણાવ્યું.. કેન્દ્ર સરકારની સશક્ત વયોવૃદ્ધ, સશક્ત સમાજ તરફની આ યોજના અંતર્ગત જિલ્લામાં 15 દિવસ સુધી લાભાર્થીઓનું મૂલ્યાંકન કરી સાધનો...

જૂન 30, 2025 7:32 પી એમ(PM)

views 7

બનાસ ડેરીની પશુપાલકોને મોટી ભેટ- પશુ દાણમાં બોરી દીઠ 80 રૂપિયાનો ઘટાડો કર્યો

બનાસડેરીએ પશુ દાણમાં 80 રૂપિયાનો ઘટાડો કર્યો છે. પશુદાણના ભાવમાં ઘટાડો થતા પશુપાલકોના ખર્ચમાં પણ ઘટાડો થશે, આ ઘટાડાથી બનાસડેરીના દૂધ ઉત્પાદક પશુપાલકોને 95 કરોડનો વાર્ષિક ફાયદો થશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.