પ્રાદેશિક સમાચાર

એપ્રિલ 29, 2025 10:02 એ એમ (AM) એપ્રિલ 29, 2025 10:02 એ એમ (AM)

views 2

અંબાજી મંદિર ખાતે આરતી તથા દર્શનના સમયમાં ફેરફાર કરાયો

પ્રસિધ્ધ તીર્થસ્થાન શ્રી આરાસુરી અંબાજી મંદિર ખાતે આરતી તથા દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે.સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ઋતુ પ્રમાણે ફેરફાર થવાથી અંબાજીમા આવતીકાલે 30મી એપ્રિલ વૈશાખ સુદ ત્રીજથી 26મી જૂનને અષાઢ સુદ એકમ સુધી માતાજીની આરતી તથા દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે.આરતી સવારે સાતથી સાડા સાત,...

એપ્રિલ 29, 2025 9:58 એ એમ (AM) એપ્રિલ 29, 2025 9:58 એ એમ (AM)

views 4

કચ્છમાં થયેલા અકસ્માતમાં એક જ પરિવારના ત્રણના મોત

કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના પાલારા નજીક ખાવડા નેશનલ હાઇવે પર સર્જાયેલ અકસ્માતમાં પતિ, પત્ની અને બાળક સહિત ત્રણ લોકોના મોત થયા છે. આ દુર્ઘટનામાં બાઇક અને ટ્રેઈલર, ડમ્પર વચ્ચે ટક્કર થઈ હતી, જેમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થયા છે. અકસ્માતની ઘટના સર્જયા બાદ સ્થાનિક લોકોએ તાત્કાલિક અસરથી બચાવ કામગીરી...

એપ્રિલ 29, 2025 9:55 એ એમ (AM) એપ્રિલ 29, 2025 9:55 એ એમ (AM)

views 6

રાજ્યમાં રાઇટ ટુ એજ્યુકેશન કાયદા હેઠળ 86 હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો

ગરીબ અને વંચિત બાળકોને શાળાઓમાં પ્રવેશ આપતા કાયદા રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત વર્ષ 2025-26ના શૈક્ષણિક વર્ષ માટે વિવિધ શાળાઓમાં 86 હજાર 274 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે.રાજ્યની નવ હજાર સાતસો એકતાળિસ જેટલી બિન અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં આ પ્રવેશ અપાયો છે. બે લાખ 38 હજાર જેટલી અરજીઓ પ્રવેશ માટે ...

એપ્રિલ 29, 2025 9:54 એ એમ (AM) એપ્રિલ 29, 2025 9:54 એ એમ (AM)

views 2

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે કચ્છમાં 101 નિરણ કેન્દ્રોનો આરંભ કરાવીને સામાજિક અને ધાર્મિક કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે કચ્છ જિલ્લાની મુલાકાતે છે. તેઓ વિવિધ લોકાર્પણ અને ધાર્મિક તેમજ સામાજીક કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે તેઓ અબડાસાના જખૌ ખાતે સંત ઓધવ‌રામજી મંદિરના દર્શન કરશે.ત્યારબાદ મુખ્યમંત્રી જખૌ ઓધવધામ ખાતે નૂતન મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં મુખ્ય ...

એપ્રિલ 28, 2025 9:26 એ એમ (AM) એપ્રિલ 28, 2025 9:26 એ એમ (AM)

views 2

રાજ્ય વડી અદાલતનાં મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગરવાલે આદિવાસી સમુદાય પાસે જમીનની જાળવણીના પાઠ શીખવા અપીલ કરી

રાજ્ય વડી અદાલતનાં મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગરવાલે કહ્યું, આદિવાસી જીવન ધરતી અને પ્રકૃતિ સાથે જોડાયેલું છે. આદિવાસી સમુદાય પાસે ધરતી માતાની જાળવણી અને પ્રકૃતિ સાથે કઈ રીતે જોડાવવું એ લોકોએ શીખવું જોઈએ.ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ દ્વારા નર્મદાના એકતાનગર ખાતે યોજાયેલા મેગા લિગલ અવેરનેસ એન્ડ એમ્પ...

એપ્રિલ 28, 2025 9:24 એ એમ (AM) એપ્રિલ 28, 2025 9:24 એ એમ (AM)

views 7

રાજ્યના શહેરી વિસ્તારોમાં ચોમાસા પહેલા ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત 50 લાખથી વધુ વૃક્ષ વાવવામાં આવશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, રાજ્યના શહેરી વિસ્તારોમાં આગામી ચોમાસા પહેલા ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત 50 લાખથી વધુ વૃક્ષ વાવવામાં આવશે. દરમિયાન અમદાવાદ શહેરમાં ગત ત્રણ વર્ષમાં 70 લાખથી વધુ વૃક્ષોનું વાવેતર કરાયું છે. મહાનગરપાલિકાએ આ વર્ષે શહેરમાં 40 લાખ વૃક્ષ વાવવાનો સંકલ્પ રાખ્યો છે. પ...

એપ્રિલ 28, 2025 9:23 એ એમ (AM) એપ્રિલ 28, 2025 9:23 એ એમ (AM)

views 2

લોકોને વરસાદી પાણીના સંગ્રહના અભિયાનમાં જોડાવવા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલનું આહ્વાન

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલે લોકોને વરસાદી પાણીના સંગ્રહ અને જળસંચય અભિયાનમાં જોડાવવા અપીલ કરી છે. સુરતમાં શ્રી આહિર સમાજ જળસંચય સમિતિ દ્વારા યોજાયેલા બે હજાર 500થી વધુ માળખાગત વરસાદી પાણીના સંચય માટેના કાર્યોના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ગઈકાલે શ્રી પાટીલે જણાવ્યું હતું. તેમણે કહ્યું, સમગ્ર...

એપ્રિલ 28, 2025 9:22 એ એમ (AM) એપ્રિલ 28, 2025 9:22 એ એમ (AM)

views 3

રાજ્યના વિવિધ જિલ્લામાંથી 800થી વધુ શંકાસ્પદ બાંગ્લાદેશીઓની અટકાયત

રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ગઈકાલે 800થી વધુ શંકાસ્પદ બાંગ્લાદેશીઓની અટકાત કરવામાં આવી. વલસાડ જિલ્લા પોલીસે ગઈકાલે વિવિધ વિસ્તારમાં તપાસ અભિયાન હાથ ધરી 383 જેટલા શંકાસ્પદ લોકોને પકડી પૂછપરછ હાથ ધરી છે. આ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ માહિતી આપી.દરમિયાન વડોદરા રેલવે મથક પરથી ગઈકાલે પાંચ બાંગ્લાદેશી ન...

એપ્રિલ 27, 2025 7:04 પી એમ(PM) એપ્રિલ 27, 2025 7:04 પી એમ(PM)

views 4

રાજ્યમાં સૌ પ્રથમ સુરત શહેરમાં સોના-ચાંદીના સિક્કા માટેનું ATM શરૂ કરાયુ

રાજ્યમાં સૌ પ્રથમ સુરત શહેરમાં ગોલ્ડ ATM મૂકવામાં આવ્યું છે. જેમાં 24 કલાક દરમિયાન કોઈ પણ સમયે સોના-ચાંદીના સિક્કાની ખરીદી કરી શકાશે.

એપ્રિલ 27, 2025 7:03 પી એમ(PM) એપ્રિલ 27, 2025 7:03 પી એમ(PM)

views 3

રાજ્યના વિવિધ જિલ્લામાં ગેરકાયદેસર રહેતા 400થી વધુ લોકોની અટકાયત કરાઈ

રાજ્યના વિવિધ જિલ્લામાં ગેરકાયદેસર રહેતા 400 થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે. વલસાડ જિલ્લા પોલીસે 383 શંકાસ્પદ લોકોની પૂછપરછ હાથ ધરી છે. વલસાડના અમારા પ્રતિનિધિ નવીન પટેલ જણાવે છે કે, જિલ્લા પોલીસે વિવિધ વિસ્તારોમાં કોમ્બિંગ અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં શંકાસ્પદ વ્યક્તિઓને રાઉન્ડઅપ કરા...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.