પ્રાદેશિક સમાચાર

એપ્રિલ 28, 2025 9:26 એ એમ (AM) એપ્રિલ 28, 2025 9:26 એ એમ (AM)

views 2

રાજ્ય વડી અદાલતનાં મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગરવાલે આદિવાસી સમુદાય પાસે જમીનની જાળવણીના પાઠ શીખવા અપીલ કરી

રાજ્ય વડી અદાલતનાં મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગરવાલે કહ્યું, આદિવાસી જીવન ધરતી અને પ્રકૃતિ સાથે જોડાયેલું છે. આદિવાસી સમુદાય પાસે ધરતી માતાની જાળવણી અને પ્રકૃતિ સાથે કઈ રીતે જોડાવવું એ લોકોએ શીખવું જોઈએ.ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ દ્વારા નર્મદાના એકતાનગર ખાતે યોજાયેલા મેગા લિગલ અવેરનેસ એન્ડ એમ્પ...

એપ્રિલ 28, 2025 9:24 એ એમ (AM) એપ્રિલ 28, 2025 9:24 એ એમ (AM)

views 7

રાજ્યના શહેરી વિસ્તારોમાં ચોમાસા પહેલા ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત 50 લાખથી વધુ વૃક્ષ વાવવામાં આવશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, રાજ્યના શહેરી વિસ્તારોમાં આગામી ચોમાસા પહેલા ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત 50 લાખથી વધુ વૃક્ષ વાવવામાં આવશે. દરમિયાન અમદાવાદ શહેરમાં ગત ત્રણ વર્ષમાં 70 લાખથી વધુ વૃક્ષોનું વાવેતર કરાયું છે. મહાનગરપાલિકાએ આ વર્ષે શહેરમાં 40 લાખ વૃક્ષ વાવવાનો સંકલ્પ રાખ્યો છે. પ...

એપ્રિલ 28, 2025 9:23 એ એમ (AM) એપ્રિલ 28, 2025 9:23 એ એમ (AM)

views 2

લોકોને વરસાદી પાણીના સંગ્રહના અભિયાનમાં જોડાવવા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલનું આહ્વાન

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલે લોકોને વરસાદી પાણીના સંગ્રહ અને જળસંચય અભિયાનમાં જોડાવવા અપીલ કરી છે. સુરતમાં શ્રી આહિર સમાજ જળસંચય સમિતિ દ્વારા યોજાયેલા બે હજાર 500થી વધુ માળખાગત વરસાદી પાણીના સંચય માટેના કાર્યોના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ગઈકાલે શ્રી પાટીલે જણાવ્યું હતું. તેમણે કહ્યું, સમગ્ર...

એપ્રિલ 28, 2025 9:22 એ એમ (AM) એપ્રિલ 28, 2025 9:22 એ એમ (AM)

views 3

રાજ્યના વિવિધ જિલ્લામાંથી 800થી વધુ શંકાસ્પદ બાંગ્લાદેશીઓની અટકાયત

રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ગઈકાલે 800થી વધુ શંકાસ્પદ બાંગ્લાદેશીઓની અટકાત કરવામાં આવી. વલસાડ જિલ્લા પોલીસે ગઈકાલે વિવિધ વિસ્તારમાં તપાસ અભિયાન હાથ ધરી 383 જેટલા શંકાસ્પદ લોકોને પકડી પૂછપરછ હાથ ધરી છે. આ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ માહિતી આપી.દરમિયાન વડોદરા રેલવે મથક પરથી ગઈકાલે પાંચ બાંગ્લાદેશી ન...

એપ્રિલ 27, 2025 7:04 પી એમ(PM) એપ્રિલ 27, 2025 7:04 પી એમ(PM)

views 4

રાજ્યમાં સૌ પ્રથમ સુરત શહેરમાં સોના-ચાંદીના સિક્કા માટેનું ATM શરૂ કરાયુ

રાજ્યમાં સૌ પ્રથમ સુરત શહેરમાં ગોલ્ડ ATM મૂકવામાં આવ્યું છે. જેમાં 24 કલાક દરમિયાન કોઈ પણ સમયે સોના-ચાંદીના સિક્કાની ખરીદી કરી શકાશે.

એપ્રિલ 27, 2025 7:03 પી એમ(PM) એપ્રિલ 27, 2025 7:03 પી એમ(PM)

views 3

રાજ્યના વિવિધ જિલ્લામાં ગેરકાયદેસર રહેતા 400થી વધુ લોકોની અટકાયત કરાઈ

રાજ્યના વિવિધ જિલ્લામાં ગેરકાયદેસર રહેતા 400 થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે. વલસાડ જિલ્લા પોલીસે 383 શંકાસ્પદ લોકોની પૂછપરછ હાથ ધરી છે. વલસાડના અમારા પ્રતિનિધિ નવીન પટેલ જણાવે છે કે, જિલ્લા પોલીસે વિવિધ વિસ્તારોમાં કોમ્બિંગ અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં શંકાસ્પદ વ્યક્તિઓને રાઉન્ડઅપ કરા...

એપ્રિલ 27, 2025 7:00 પી એમ(PM) એપ્રિલ 27, 2025 7:00 પી એમ(PM)

views 6

સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ બી.આર.ગવઈએ ભારતના બંધારણને સમાનતા અને સમરસતાનું પ્રતિબિંબ ગણાવ્યું

સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ બી.આર.ગવઈએ ભારતના બંધારણને સમાનતા અને સમરસતાનું પ્રતિબિંબ ગણાવ્યું હતું. ગુજરાત રાજ્ય કાનૂની સેવા-સત્તામંડળ દ્વારા નર્મદાના એકતાનગર ખાતે યોજાયેલા મેગા લીગલ અવેરનેસ એન્ડ એમ્પાવરમેન્ટ કેમ્પમાં શ્રી ગવઈએ આમ જણાવ્યું હતું.આ કેમ્પમાં કાનૂની અધિકારો અને સરકારી યોજનાઓ અંગે આદિવાસ...

એપ્રિલ 27, 2025 6:58 પી એમ(PM) એપ્રિલ 27, 2025 6:58 પી એમ(PM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદના સાયન્સ સિટીની વિવિધ ગેલેરીઓને વિજ્ઞાન અને વિકાસનો સમન્વય ગણાવી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદના સાયન્સ સિટીની વિવિધ ગેલેરીઓને વિજ્ઞાન અને વિકાસનો સમન્વય ગણાવી. મન કી બાતની 121મી કડીમાં શ્રી મોદીએ કહ્યું, આ સાયન્સ ગેલેરીમાં આધુનિક વિજ્ઞાનની ક્ષમતા દર્શાવે છે.મન કી બાત કાર્યક્રમ દરમિયાન શ્રી મોદીએ જણાવ્યું, છેલ્લા કેટલાંક વર્ષોમાં અમદાવાદ વૈશ્વિક ગરમી સામે લ...

એપ્રિલ 27, 2025 3:53 પી એમ(PM) એપ્રિલ 27, 2025 3:53 પી એમ(PM)

views 3

ગાંધીનગરના સચિવાલય સુધી મેટ્રો ટ્રેનની સુવિધા આજથી શરૂ

ગાંધીનગરના સચિવાલય સુધી મેટ્રો ટ્રેનની સુવિધા આજથી શરૂ થઈ છે. ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે, અત્યાર સુધી અમદાવાદથી ગાંધીનગરના સેક્ટર-1 સુધી મેટ્રો ટ્રેન દોડતી હતી. આજથી અમદાવાદ-ગાંધીનગર વચ્ચે સાત નવા મેટ્રો સ્ટેશનની પણ શરૂઆત થઈ છે. નાગરિકોને દર અડધા કલાકે સચિવાલય આવવા માટે મેટ...

એપ્રિલ 27, 2025 3:52 પી એમ(PM) એપ્રિલ 27, 2025 3:52 પી એમ(PM)

views 2

વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના વિવિધ ગામોને જોડતા રસ્તાના કામોનું ખાતમુહૂર્ત કર્યું

વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલે 24 કરોડથી વધુ રૂપિયાના ખર્ચે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના વિવિધ ગામોને જોડતા 18 રસ્તાના કામોનું ખાતમુહૂર્ત કર્યું.આ પ્રસંગે શ્રી પટેલે જણાવ્યું કે, રાજયમાં શહેરોની સમાંતર વિકાસ કાર્યોથી ગામડાઓ પણ સમૃદ્ધ બન્યા છે. તેમણે કહ્યું કે, ઓલપાડ તાલુકામાં ભવિષ્યમાં પાણી...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.