પ્રાદેશિક સમાચાર

જુલાઇ 6, 2025 2:50 પી એમ(PM)

views 8

ગુજરાત વેપાર અને ઉદ્યોગ મંડળ-GCCIની 75મી વાર્ષિક સામાન્ય સભા અમદાવાદ ખાતે યોજાઇ. વર્ષ 2025-26 માટે કાર્યકાળ ચાલુ રાખવાના સમારોહ પણ યોજાયો

ગુજરાત વેપાર અને ઉદ્યોગ મંડળ-GCCIની 75મી વાર્ષિક સામાન્ય સભા અમદાવાદ ખાતે યોજાઇ. વર્ષ 2025-26 માટે કાર્યકાળ ચાલુ રાખવાના સમારોહ પણ યોજાયો. આ કાર્યક્રમમાં રાજ્યભરમાંથી વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સભા દરમિયાન, પ્રમુખ સંદીપ એન્જિનિયર દ્વારા પાછલા વર્ષ દરમિયાન...

જુલાઇ 6, 2025 2:49 પી એમ(PM)

views 7

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે આજે સુરતમાં 8 દિવ્યાંગજનોને ઈ-ટ્રાઈસિકલની ભેટ આપી

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે આજે સુરતમાં 8 દિવ્યાંગજનોને ઈ-ટ્રાઈસિકલની ભેટ આપી. દેશમાં સૌપ્રથમવાર એક સાથે 8 દિવ્યાંગજનોને ઈ-ટ્રાઈસિકલ અર્પણ કરી સન્માન કરાયું છે. આ દિવ્યાંગો ભરતકામ, બુક બાઈન્ડિંગ, પેપર વિતરણ, કંકોત્રી, કાર્ડ મેકિંગનું કામ કરી અન્ય પર આધારિત ન રહેતા આત્મનિર્ભર બની સન્માનભર્ય...

જુલાઇ 6, 2025 2:48 પી એમ(PM)

views 7

આજે સ્વાતંત્ર્યસેનાની સ્વર્ગસ્થ શ્યામાપ્રસાદ મુખરજીની જન્મજયંતી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને સહકાર રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્માએ સ્વાતંત્ર્યસેનાની સ્વર્ગસ્થ શ્યામાપ્રસાદ મુખરજીની જન્મજયંતી નિમિતે શ્રધ્ધાંજલિ અર્પણ કરી છે. વિધાનસભા પોડિયમમાં સદ્દગતના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, સ્વર્ગ...

જુલાઇ 6, 2025 10:05 એ એમ (AM)

views 9

આજે છ જુલાઈએ વિશ્વ ઝૂનોસિસ દિવસ

આજે છ જુલાઈએ વિશ્વ ઝૂનોસિસ દિવસ તરીકે મનાવાશે. માનવ અને પ્રાણીઓ વચ્ચે ફેલાતા રોગ એટલે કે, ઝૂનોટિક ડિસીઝ અંગે લોકોમાં જાગૃતિ વધારવાના ઉદ્દેશ સાથે આ દિવસ મનાવાય છે. ઝૂનોસિસ રોગોને નિવારવા પાલતુ પ્રાણીઓ અને અન્ય પશુઓનું રસીકરણ, વ્યક્તિગત સ્વચ્છતા, જીવજંતુ નિયંત્રણ, ખાદ્યપદાર્થોને પકાવીને જ સેવન કરવાનો,...

જુલાઇ 6, 2025 10:01 એ એમ (AM)

views 11

લોકોને નવું ઘર આપવાની સાથે જૂના આવાસોનું નવીનીકરણ કરવું એ રાજ્ય સરકારની ઉત્તમ કાર્યશૈલીનું ઉદાહરણ – કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલ

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલે કહ્યું, લોકોને નવું ઘર આપવાની સાથે જૂના આવાસોનું નવીનીકરણ કરવું એ રાજ્ય સરકારની ઉત્તમ કાર્યશૈલીનું ઉદાહરણ છે. સુરતના માનદરવાજા ખાતે ગઈકાલે એક હજાર 312 ટેનામૅન્ટ, અગ્નિશમન મથક, નગર પ્રાથમિક શાળા તેમજ આંગણવાડી સહિતના નવીનીકરણના કામોનું ખાતમુહૂર્ત કરતા શ્રી પાટીલ...

જુલાઇ 6, 2025 9:56 એ એમ (AM)

views 13

બાળકોમાં ખાંડનું સેવન ઘટાડવા શાળાઓમાં “સુગર બૉર્ડ” લગાવવા શિક્ષણ વિભાગે માર્ગદર્શિકા જાહેર કરી

શાળાના બાળકોમાં ખાંડના સેવનમાં ઘટાડો કરવા શાળાઓમાં યોગ્ય જગ્યાએ “સુગર બૉર્ડ” લગાવવામાં આવશે. ખાંડનું વધુ પડતું સેવન બાળકોના આરોગ્ય અને શિક્ષણને લાંબા સમયે અસર કરે છે. તેને ધ્યાને લઈ શાળાકક્ષાએ ‘સુગર બોર્ડ’ લગાવવા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી હોવાનું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ...

જુલાઇ 6, 2025 9:55 એ એમ (AM)

views 9

કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાએ કહ્યું, પોતાના શહેરને હરિયાળું, અને સ્વચ્છ બનાવવાની સરકારની સાથે લોકોની પણ નૈતિક ફરજ

કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાએ કહ્યું, સરકાર સાથે જોડાઈને પોતાનું નગર હરિયાળું, સ્વચ્છ, સુંદર અને સુવિધાયુક્ત બનાવવામાં લોકો યોગદાન આપે તે સૌની નૈતિક ફરજ છે. રાજકોટના ઉપલેટા તાલુકામાં ભાયાવદરના સરદાર પટેલ સાંસ્કૃતિક ભવન ખાતે ગઈકાલે અંદાજે 10 કરોડ 50 લાખ રૂપિયાના વિકાસકાર્યોના ઈ-ખાતમુહૂર્ત ક...

જુલાઇ 6, 2025 9:53 એ એમ (AM)

views 8

કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે રાજ્ય સરકારને શૈક્ષણિક અભ્યાસક્રમમાં સહકારી પ્રવૃત્તિનો સમાવેશ કરવા આગ્રહ કર્યો

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે રાજ્ય સરકારને શૈક્ષણિક અભ્યાસક્રમમાં સહકારી પ્રવૃત્તિનો સમાવેશ કરવા આગ્રહ કર્યો. આણંદમાં ગઈકાલે દેશની સૌપ્રથમ “ત્રિભુવન સહકારી વિશ્વ-વિદ્યાલય”નું ભૂમિપૂજન કરતા શ્રી શાહે આ વાત કહી. તેમણે કહ્યું, સહકારી ધોરણે ટેક્સી અને વિમા સેવા શરૂ કરવાના આયોજન વચ્ચે આ ક્ષેત...

જુલાઇ 5, 2025 2:52 પી એમ(PM)

views 11

રાજ્ય સરકાર દ્વારા દર શનિવારે બેગ લેસ ડે તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત ધોરણ 1 થી 8 માં અભ્યાસ કરતા બાળકોનો માનસિક શારીરિક વિકાસ થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા દર શનિવારે બેગ લેસ ડે તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે મહીસાગર જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં આજના દિવસે રમત-ગમત, યોગ, સૂર્યનમસ્કાર, ચિત્ર, સંગીત વગેરે પ્રવૃત્તિઓ કરવ...

જુલાઇ 5, 2025 2:40 પી એમ(PM)

views 7

મહોરમ પર્વ નિમિત્તે ભાવનગર શહેરમાંથી ૩૫ સહિત જિલ્લાભરમાંથી ૧૨૭ જેટલા આકર્ષક અને કલાત્મક તાજીયા જુલુસો આજે સાંજે પડમાં આવશે

મહોરમ પર્વ નિમિત્તે ભાવનગર શહેરમાંથી ૩૫ સહિત જિલ્લાભરમાંથી ૧૨૭ જેટલા આકર્ષક અને કલાત્મક તાજીયા જુલુસો આજે સાંજે પડમાં આવશે અને મોડી રાત્રે તેના રૂટ મુજબ વહેલી સવાર સુધી તાજીયા જુલુસ ભાવનગર શહેરના રાજ્યમાર્ગ ઉપર ફરશે. આવતીકાલે યૌમે આશુરાના દિવસે મોડી સાંજે તાજીયા રૂટ ઉપર સરઘસ આકારે નિકળશે અને મોડી રા...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.