જાન્યુઆરી 6, 2026 7:14 પી એમ(PM)
8
પીવાના પાણીની યોગ્યતા ચકાસણીના રિપોર્ટ્સ મેળવ્યા બાદ જ પાણી વિતરણ કરવા અધિકારીઓને મુખ્યમંત્રીની સૂચના
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં ટાઈફોઈડના કારણે સર્જાયેલી સ્થિતિની સમીક્ષા માટે ઉચ્ચસ્તરીય બેઠક યોજી. બેઠક દરમિયાન શ્રી પટેલે દર્દીઓની સારવાર, રોગ નિયંત્રણ અને નિવારણ માટેના પગલાઓ વધુ સઘન બનાવવાના નિર્દેશ આપ્યાં. તેમણે ગાંધીનગર સહિત રાજ્યના શહેરી ક્ષેત્રોમાં પીવાના પાણીના નમૂના દરરોજ લઈ તેની...