પ્રાદેશિક સમાચાર

મે 3, 2025 3:05 પી એમ(PM) મે 3, 2025 3:05 પી એમ(PM)

views 3

મુખ્યમંત્રી પટેલે વિદ્યાર્થીઓને જાહેર વહીવટ ક્ષેત્રે પોતાની ફરજ દરમિયાન સામાન્ય માણસને મદદરૂપ થવા અનુરોધ કર્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિદ્યાર્થીઓને જાહેર વહીવટ ક્ષેત્રે પોતાની ફરજ દરમિયાન સામાન્ય માણસને મદદરૂપ થવા અનુરોધ કર્યો હતો. આજે અમદાવાદમાં સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા-સ્પિપા ખાતે યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષામાં સફળ થયેલા તાલીમાર્થીઓનાં સન્માન સમારોહમાં શ્રી પટેલે વિદ્યાર્થીઓને તેમની ક્ષમતાઓ પર ...

મે 3, 2025 9:41 એ એમ (AM) મે 3, 2025 9:41 એ એમ (AM)

views 3

અમદાવાદ એરપોર્ટ પરથી 39 કરોડ રૂપિયાનો 39 કિલો હાઇબ્રિડ ગાંજો ઝડપાયો

અમદાવાદ એરપોર્ટ પરથી 39 કરોડનો હાઇબ્રિડ ગાંજો ઝડપાયો છે... બેંગકોકથી આવેલા ત્રણ મુસાફરોએ છ બેગમાં 60 પેકેટમાં 39 કિલો કરતાં વધુ ગાંજો છુપાવ્યો હતો...થાઇ એરવેઝની ફ્લાઇટમાંથી આ ગાંજો ઝડપાઇ ગયો હતો.. ડીઆરઆઇ અને કસ્ટમના સંયુક્ત ઓપરેશનમાં છેલ્લા ચાર દિવસમાં 76 કરોડ કરતાં વધું ગાંજો ઝડપી પાડવામાં આવ્યો છે...

મે 3, 2025 9:40 એ એમ (AM) મે 3, 2025 9:40 એ એમ (AM)

views 2

બનાસકાંઠા અને અંતરિયાળ ડાંગ જિલ્લામાં નાગરિકોની સુવિધા વધારતા વિકાસ કાર્યોને મંજૂરી આપવામાં આવી

રાજ્યના કેબિનેટ મંત્રી અને બનાસકાંઠાના પ્રભારી મંત્રી બલવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને પાલનપુર ખાતે વર્ષ 2025-26ની જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ હતી. વર્ષ 2025-26 માટે એક હજાર 704 લાખના 754 વિકાસના કામોને મંજુર કરવામાં આવ્યા હતા.આ બેઠકમાં મંત્રીએ સમયમર્યાદામાં તમામ વિકાસના કામો પૂરા થાય તે માટે સૂચ...

મે 3, 2025 9:39 એ એમ (AM) મે 3, 2025 9:39 એ એમ (AM)

views 4

અમદાવાદના ચંડોળા તળાવ પર ગેરકાયદે બંધાયેલા ચાર હજાર કાચા પાકા મકાનો દૂર કરીને દોઢ લાખ ચોરસ મીટર જમીન ખુલ્લુ કરતું તંત્ર

અમદાવાદના ચંડોળા તળાવ પર ગેરકાયદે બંધાયેલા ચાર હજાર કાચા પાકા મકાનો તોડી પાડવામાં આવ્યા છે અને આ તોડી પાડવામાં આવેલા મકાનોનો કાટમાળ દૂર કરવાની કામગીરી અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા કરવામાં આવી રહી છે.અમદાવાદ પોલીસ અને મહાનગર પાલિકા દ્વારા એક લાખ પચાસ હજાર ચોરસ મીટર જેટલી જગ્યામાંથી આ દબાણો દૂર કરાયા ...

મે 2, 2025 7:08 પી એમ(PM) મે 2, 2025 7:08 પી એમ(PM)

views 3

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરામાં 1156 કરોડના 86 વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેશની આઝાદીની શતાબ્દી સુધીના કર્તવ્યકાળમાં ગુજરાતને સર્વાંગી વિકાસમાં અગ્રેસર બનાવવાની નેમ વ્યક્ત કરી છે. વડોદરામાં એક હજાર 156 કરોડના 86 વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે, શ્રી પટેલે જણાવ્યું કે સરકારે વર્ષ 2025થી 2035ના દાયકાને ઉત્કર્ષ ગુજરાત હીરક જયંતી મ...

મે 2, 2025 7:04 પી એમ(PM) મે 2, 2025 7:04 પી એમ(PM)

views 20

એરંડાના વાવેતર, ઉત્પાદન અને ઉત્પાદકતામાં ફરી એકવાર ગુજરાત સમગ્ર વિશ્વમાં પ્રથમ ક્રમે રહ્યું

એરંડાના વાવેતર વિસ્તાર, ઉત્પાદન અને ઉત્પાદકતામાં ફરી એકવાર ગુજરાત સમગ્ર વિશ્વમાં પ્રથમ ક્રમે રહ્યું છે. વર્ષ 2024-25 દરમિયાન કુલ કુલ 6 લાખ 46 હજાર હેક્ટર વિસ્તારમાં એરંડાના વાવેતર સાથે ગુજરાતે સતત ચાર દાયકાથી દેશમાં પ્રથમ રહેવાના અનુક્રમને આ વર્ષે પણ જાળવી રાખ્યો છે. વૈશ્વિક એરંડા બજારમાં ગુજરાતની સ...

મે 2, 2025 7:02 પી એમ(PM) મે 2, 2025 7:02 પી એમ(PM)

views 1

આવતીકાલથી 8 મે સુધી રાજ્યમાં પવન સાથે માવઠાની આગાહી

રાજયમાં આવતીકાલથી 8 મે સુધી પવન સાથે કમોસમી વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ દિવસો દરમિયાન મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાશે. આવતીકાલે કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજકોટમાં મહતમ તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે અમદ...

મે 2, 2025 7:07 પી એમ(PM) મે 2, 2025 7:07 પી એમ(PM)

views 3

અમદાવાદના ચંડોળા તળાવના ગેરકાયદેસર દબાણ મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં બેઠક- મુખ્ય આરોપી લલ્લા બિહારી રાજસ્થાનથી ઝડપાયો

અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો હટાવવાના મુદ્દે આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યના પોલીસ વડા સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે મહત્વની બેઠક યોજી હતી. ગૃહ રાજ્યમંત્રીના કાર્યાલયમાં મળેલી આ બેઠકમાં અમદાવાદ વહીવટી તંત્ર અને પોલીસના અધિકારીઓ વિડિયો કોન્ફરન્સિંગથી જોડાયા હતા. દરમિયાન...

મે 2, 2025 7:00 પી એમ(PM) મે 2, 2025 7:00 પી એમ(PM)

views 1

પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરના 75મા સ્થાપના દિવસની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઇ

આજે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરના 75' મા સ્થાપના દિવસની તીથીઅનુસાર ભારે ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી. સોમનાથ મંદિર દેશવાસીઓની આસ્થાનું પ્રતિક છે. સદીઓ સુધી સર્જન અને વિસર્જનની પ્રક્રિયા બાદ દેશ સ્વતંત્ર થયો ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલના દ્રઢ સંકલ્પથી સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ શક્ય બન્યું...

મે 2, 2025 7:59 એ એમ (AM) મે 2, 2025 7:59 એ એમ (AM)

views 5

સુજલામ સુફલામ્ જળ-અભિયાન અને કેચ ધ રેઇન અભિયાન અંતર્ગત બનાસકાંઠાના ચાર હજાર 804 કામોને મંજૂરી અપાઇ

બનાસકાંઠા જિલ્લામાં "સુજલામ સુફલામ્ જળ અભિયાન - કેચ ધ રેઇન 2.0-2025 " અંતર્ગત કુલ ચાર હજાર 804 કામોને મંજૂરી આપવામાં આવી હતી, જિલ્લા અમલીકરણ સમિતિ દ્વારા વિવિધ વિભાગોની ભલામણ મુજબ ગ્રામ વિકાસ એજન્સીના 2 હજાર 960 વન વિભાગના 51, વોટર સેડ વિભાગના 4, નર્મદા યોજનાના 11, નગરપાલિકાના 80, જળસંપત્તિ વિભાગના ...