પ્રાદેશિક સમાચાર

જુલાઇ 12, 2025 4:07 પી એમ(PM)

views 9

AAIB એ અમદાવાદની વિમાન દુર્ઘટનાની તપાસનો 15 પાનાનો પ્રારંભિક અહેવાલ રજૂ કર્યો

વિમાન અકસ્માત તપાસ સંસ્થા-AAIB એ અમદાવાદની વિમાન દુર્ઘટનાની તપાસનો 15 પાનાનો પ્રારંભિક અહેવાલ રજૂ કર્યો હતો. એર ઇન્ડિયા ફ્લાઇટ AI 171 બોઇંગ 787-8 વિમાન સાથે સંકળાયેલી દુર્ઘટના સુધીની ઘટનાઓ અને એન્જિન સ્થિતિની તપાસ કરતા અહેવાલમાં ખુલાસો થયો હતો કે વિમાનના એન્જિનમાં ઇંધણ બંધ થઈ ગયું હતું. AAIB એ તેના ...

જુલાઇ 12, 2025 9:27 એ એમ (AM)

views 27

આજે નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે આજે નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. દરિયાકાંઠાએ 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતાને લઈ માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી અપાઇ છે. આ સાથે જ સૌરાષ્ટ્રમાં આવતીકાલથી વરસાદની તીવ્રતામાં વધારો થવાની શક્યતા છે. અમદાવાદ...

જુલાઇ 12, 2025 8:59 એ એમ (AM)

views 11

રાજ્યમાં ટી.બી.ના નવા દર્દીઓની સંખ્યામાં 34 અને મૃત્યુદરમાં 37 ટકા ઘટાડો – કેન્દ્ર સરકારના ‘સ્ટેટ્સ વિથ મોસ્ટ ઇમ્પ્રુવમેન્ટ શ્રેણીમાં ગુજરાત પ્રથમ સ્થાને

ગુજરાતમાં ટી.બી. ક્ષય રોગના નવા દર્દીઓની સંખ્યામાં 34 ટકા અને મૃત્યુદરમાં 37 ટકા ઘટાડો થયો છે. કેન્દ્ર સરકારના 'સ્ટેટ્સ વિથ મોસ્ટ ઇમ્પ્રુવમેન્ટ' શ્રેણીમાંગુજ્રરાત પ્રથમ સ્થાને છે.રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજભવન ખાતે યોજાયેલી બેઠકમાં રાજ્યમાં ટી.બી. મુક્ત ભ...

જુલાઇ 12, 2025 8:56 એ એમ (AM)

views 11

યુવાશક્તિની સેવાઓથી વિકસિત ગુજરાત @ 2047ના નિર્માણમાં નવી ગતિ આવશે- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ એસ.ટી.માં નવી નિમણૂક મેળવેલા 763 મહિલા કંડક્ટર સહિત 2 હજાર 320 કંડક્ટર અને પાણી પુરવઠા બોર્ડમાં નવનિયુક્ત 144 અધિકારીઓને મહાત્મા મંદિરમાં યોજાયેલા ગૌરવશાળી સમારોહમાં નિમણૂક પત્રો એનાયત કર્યા.શ્રી પટેલે નવ યુવા માનવબળને ડેમોગ્રાફિક ડિવિડ...

જુલાઇ 11, 2025 7:15 પી એમ(PM)

views 7

વાહનવ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, રાજ્યમાં દરરોજ 30 લાખ મુસાફરો S.T. બસની સવારી કરી શકે તેવી વ્યવસ્થા કરાશે

વાહનવ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, વર્ષ 2027 પહેલા રાજ્યમાં દરરોજ 30 લાખ મુસાફરો એસ. ટી. બસની સવારી કરી શકે તે પ્રકારની વ્યવસ્થા કરાશે. ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે એસ. ટી. નિગમના કંડક્ટર કક્ષાના ઉમેદવારો અને પાણી પૂરવઠા વિભાગના વિવિધ સંવર્ગના અધિકારીઓના નિમણૂકપત્ર એનાયત સમારોહમાં શ્રી સં...

જુલાઇ 11, 2025 6:29 પી એમ(PM)

views 12

જાપાનના રાજદૂત શ્રીયુત ઍનો કૅઈચીએ રાજ્યમાં કાર્યરત જાપાનીઝ કંપનીઓને સરકાર તરફથી મળતા સહયોગ અંગે આભાર વ્યક્ત કર્યો.

જાપાનના રાજદૂત શ્રીયુત ઍનો કૅઈચીએ રાજ્યમાં કાર્યરત જાપાનીઝ કંપનીઓને સરકાર તરફથી મળતા સહયોગ અંગે આભાર વ્યક્ત કર્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની સૌજન્ય મુલાકાતમાં શ્રી કૅઈચીએ આજે આ વાત કહી. શ્રી કૅઈચીએ સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં શ્રેષ્ઠ માળખું ઊભું કરવા જાપાનની મિઝૂહો બૅન્ક દ્વારા ધોલેરા અને જાપાનન...

જુલાઇ 11, 2025 6:25 પી એમ(PM)

views 9

કેન્દ્રીય શિક્ષણ રાજ્યમંત્રીએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિને મુખ્ય પ્રવાહમાં લાવવા પગલા લેવા કેન્દ્રીય વિશ્વ-વિદ્યાલયોના કુલપતિઓને હાકલ કરી

કેન્દ્રીય શિક્ષણ રાજ્યમંત્રી ડૉક્ટર સુકાંત મજુમદારે કેન્દ્રીય વિશ્વ-વિદ્યાલયોના કુલપતિઓને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ને મુખ્ય પ્રવાહમાં લાવવા મુખ્ય પગલા લેવા હાકલ કરી. તેમણે કુલપતિઓને દેશના બૌદ્ધિક ભાગ્યના મશાલવાહક પણ ગણાવ્યા. નર્મદાના કેવડિયામાં કેન્દ્રીય વિશ્વ-વિદ્યાલયોના 2 દિવસના સંમેલનના સમાપન સમ...

જુલાઇ 11, 2025 7:18 પી એમ(PM)

views 8

માર્ગ અને મકાન વિભાગની ઉચ્ચ સ્તરની સમિતિ આગામી 30દિવસમાં વડોદરાની ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો વિસ્તૃત અહેવાલ આપશે.

માર્ગ અને મકાન વિભાગની ઉચ્ચ સ્તરની સમિતિ આગામી 30દિવસમાં વડોદરાની ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો વિસ્તૃત અહેવાલ આપશે. સમિતિના પ્રાથમિક અહેવાલમુજબ, બ્રિજના સાંધા તૂટી જવાના કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાનું જણાયું છે. દુર્ઘટનાસ્થળનીમુલાકાત દરમિયાન માધ્યમોને માહિતી આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ વાત કહી. ...

જુલાઇ 11, 2025 6:16 પી એમ(PM)

views 8

ઉત્તરાખંડના પ્રતિનિધિ મંડળે ત્રણ દિવસની મુલાકાત દરમિયાન રાજ્યનાસહકાર મૉડેલના અભ્યાસ કર્યો.

રાજ્યના સહકાર મૉડેલના અભ્યાસ માટે ઉત્તરાખંડના ઉચ્ચઅધિકારીઓના પ્રતિનિધિ મંડળે ગુજરાતની મુલાકાત લીધી. ત્રણ દિવસની મુલાકાતના છેલ્લા દિવસેઆજે ગાંધીનગરમાં સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ ઉત્તરાખંડના સહકાર મંત્રી ડૉક્ટરધનસિંઘ રાવત અને પ્રતિનિધિ મંડળને વિસ્તૃત માહિતી આપી. દરમિયાન ઉત્તરાખંડે દેશની પ્રથમ...

જુલાઇ 11, 2025 6:14 પી એમ(PM)

views 13

હવામાન વિભાગે આવતીકાલે નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલીમાં છૂટાછવાયા સ્થળ પર આવતીકાલે ભારે વરસાદની આગાહી કરી

હવામાન વિભાગે આવતીકાલે નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલીમાં છૂટાછવાયા સ્થળ પર આવતીકાલે ભારે વરસાદની આગાહી કરી છે. દરમિયાન વિભાગે દરિયાકાંઠાએ 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતાને લઈ માછીમારોને દરિયો ન ખેડવા પણ ચેતવણી આપી છે. ઉપરાંત સૌરાષ્ટ્રમાં 13 જુલાઈ બાદ વરસાદની તીવ્રતામ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.