જુલાઇ 13, 2025 8:56 એ એમ (AM)
9
ગંભીરા બ્રિજ જેવી દુર્ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે તકેદારીના ભાગરૂપે રાજ્યભરના તમામ પુલોની યુધ્ધના ધોરણે ચકાસણી
રાજ્યભરના પુલોની ચકાસણી યુધ્ધના ધોરણે શરૂ થઈ છે. ગંભીરા બ્રીજની દુર્ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે સરકારે તકેદારીના ભાગરૂપે ચકાસણી શરૂ કરી છે. જે અંતર્ગત સુરત જિલ્લામાં પ્રાંત અધિકારીએ 11 પુલ સહિત ફુટ ઓવરબ્રિજો, નાળા અને ઓવરપાસ જેવા પુલોની તાત્કાલિક ચકાસણી કરી હતી અને વિગતવાર અહેવાલ જિલ્લા કલેકટરન...