મે 9, 2025 7:48 પી એમ(PM) મે 9, 2025 7:48 પી એમ(PM)
4
પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈ રાજ્ય સરકારના તમામ અધિકારીઓ-કર્મચારીઓની રજા રદ કરવામાં આવી
ભારત પાકિસ્તાન સંઘર્ષની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારના બધા જ વિભાગો અને ખાતાઓ તેમજ બોર્ડ, નિગમો, પંચાયત, મહાનગરપાલિકા તથા સ્વાયત અને અનુદાનિત સંસ્થાઓના અધિકારીઓ-કર્મચારીઓની અનિવાર્ય સંજોગો સિવાયની બધા જ પ્રકારની રજાઓ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી છે. સત્તાવાર યાદી અનુસાર રજા પર ...