જુલાઇ 14, 2025 3:05 પી એમ(PM)
17
ભાવનગર જિલ્લાનો શેત્રુંજી બંધ આ મોસમમાં ત્રીજી વખત 100 ટકા ભરાતાં પાલીતાણા તથા તળાજા તાલુકાના અસરગ્રસ્ત ગામડાઓને ચેતવણી અપાઈ
ભાવનગર જિલ્લાનો શેત્રુંજી બંધ આ મોસમમાં ત્રીજી વખત 100 ટકા ભરાતાં પાલીતાણા તથા તળાજા તાલુકાના અસરગ્રસ્ત ગામડાઓને ચેતવણી અપાઈ. આ બંધ અગાઉ 17 જૂન અને 6 જુલાઈએ પણ 100 ટકા ભરાયો હતો. જિલ્લામાં વરસાદને લઈ શેત્રુજી બંધમાં પાણીની આવક શરૂ થઇ હતી. દરમિયાન પાલીતાણા તાલુકાના અસરગ્રસ્ત ગામો નાની રાજસ્થળી, લાપાળ...