પ્રાદેશિક સમાચાર

મે 13, 2025 9:06 એ એમ (AM) મે 13, 2025 9:06 એ એમ (AM)

views 3

ભાવનગર અને મોરબીરમાં બે અલગ અલગ માર્ગ અકસ્માતમાં છ લોકોનો મોત

ભાવનગરમાં બે કાર વચ્ચે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા છે. જ્યારે બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાના અહેવાલ છે. અમારા પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી જણાવે છે, ભાવનગર-અમદાવાદ ઍક્સપ્રેસ હાઈ-વૅ પર ગઈકાલે હેબતપુર અને સાંઢીડા ગામ વચ્ચે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં અમદાવાદમાં રહેતાં એક...

મે 13, 2025 9:03 એ એમ (AM) મે 13, 2025 9:03 એ એમ (AM)

views 4

રાજ્યના યુવાનોને ભવિષ્ય માટે તૈયાર બનાવવા અમદાવાદમાં આઈ-ફેક્ટરી લૅબ શરૂ કરવામાં આવી

રાજ્યના યુવાનોને ભવિષ્ય માટે તૈયાર બનાવવા અમદાવાદમાં આઈ-ફેક્ટરી લૅબ શરૂ કરવામાં આવી છે. સત્તાવાર યાદી મુજબ, કૌશલ્ય- ધી સ્કિલ યુનિવર્સિટી દ્વારા ઈન્ડસ્ટ્રી ફોર પૉઈન્ટ ઑ જેવી ઉભરતી ટૅક્નોલોજી અંગે યુવાનોને તાલીમ આપવા અમદાવાદના કુબેરનગર ખાતે આવેલી ઔદ્યોગિક તાલીમ સંસ્થા- I.T.I. ખાતે આ લૅબ શરૂ કરવામાં આવ...

મે 12, 2025 7:06 પી એમ(PM) મે 12, 2025 7:06 પી એમ(PM)

views 3

ધોલેરા-ભાવનગર હાઇવે પર સાંઢીડા નજીક બે કાર વચ્ચે અકસ્માત થતાં મહિલા સહિત 5 લોકોના મોત

ધોલેરા-ભાવનગર હાઇવે પર સાંઢીડા નજીક બે કાર વચ્ચે અકસ્માત થતાં મહિલા સહિત 5 લોકોના મોત થયા છે. ભાવનગર તરફથી આવી રહેલી કાર અને ધોલેરાથી ભાવનગર તરફ જઈ રહેલી કાર વચ્ચે ટક્કર થતાં અકસ્માત સર્જાયો હતો. ઘટનાને પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ઘાયલોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. પોલીસે અ...

મે 12, 2025 6:47 પી એમ(PM) મે 12, 2025 6:47 પી એમ(PM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાંજે 8 વાગ્યે દેશને સંબોધન કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે 8 વાગ્યે રાષ્ટ્રને સંબોધન કરશે. 22મી એપ્રિલે   પહલગામમાં આતંકવાદી હુમલા પછી ભારત દ્વારા શરૂ કરવામાં આવેલા ઓપરેશન સિંદૂરના પગલે શ્રી મોદી આ સંબોધન કરશે.    આજે બપોરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં તેમના નિવાસસ્થાને એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હત...

મે 12, 2025 6:45 પી એમ(PM) મે 12, 2025 6:45 પી એમ(PM)

views 10

ભારતની લડાઈ આતંકવાદીઓ અને તેમના સહાયક માળખા સાથે હતી,પાકિસ્તાની સેના સાથે નહીં.

ડિરેક્ટોરેટ જનરલ ઓફ એર ઓપરેશન્સ, એર માર્શલ એ. કે. ભારતીએ આજે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતની લડાઈ આતંકવાદીઓ અને તેમના સહાયક માળખા સાથે હતી,પાકિસ્તાની સેના સાથે નહીં. નવી દિલ્હીમાં ઓપરેશન સિંદુંર અંગે માહિતી આપતા એર માર્શલ ભારતીએ જણાવ્યું કે, એ દુઃખની વાત છે કે પાકિસ્તાની સેનાએ દરમિયાનગીરી કરીને આત...

મે 12, 2025 6:41 પી એમ(PM) મે 12, 2025 6:41 પી એમ(PM)

views 8

રાજ્યમાં સોશિયલ મીડિયા પર દેશવિરોધી પોસ્ટ કરનાર 14 લોકો સામે FIR દાખલ કરવામાં આવી

ઓપરેશન સિંદૂર દરમિયાન રાજ્યમાં સોશિયલ મીડિયાપર દેશવિરોધી પોસ્ટ કરનાર 14 લોકો સામે FIR દાખલ કરવામાં આવી છે. સત્તાવારયાદી મુજબ ગુજરાત પોલીસની ઇન્ટેલિજન્સ શાખા અને સોશિયલ મીડિયા મોનિટરિંગ યુનિટ દ્વારા આવી પ્રવૃત્તિઓ પર ખાસ નજર રાખવામાં આવી હતી. આ દરમિયાન, 14 વ્યક્તિઓએ દેશવિરોધી, લોકોમાં વૈમનસ્ય ફેલાય અ...

મે 12, 2025 3:00 પી એમ(PM) મે 12, 2025 3:00 પી એમ(PM)

views 1

હવામાન વિભાગે આજે સમગ્ર રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી

હવામાન વિભાગે આજે સમગ્ર રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે. આગામી ત્રણ દિવસ ગુજરાતના વિવિધ ભાગમાં વરસાદની સંભાવના છે. આવતીકાલે સૌરાષ્ટ્ર કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આજે અમદાવાદમાં 38 ડિગ્રી તાપમાન રહેવાની અને હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે....

મે 12, 2025 2:59 પી એમ(PM) મે 12, 2025 2:59 પી એમ(PM)

views 2

મોરબીના મચ્છુ ડેમ ખાતે દરવાજાના કામનું ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ નિરીક્ષણ કર્યું

મોરબીના મચ્છુ ડેમ ખાતે દરવાજાના કામનું ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ નિરીક્ષણ કર્યું. તેમણે શહેરમાં પાણીની માગ અંગે પણ અધિકારીઓ સાથે ચર્ચા કરી. આ ઉપરાંત તેમણે ઉપલબ્ધ તમામ મોટર ચાલુ કરી મોરબીના દરેક વિસ્તારમાં પાણી પહોંચાડવાની વ્યવસ્થા કરવા પણ જણાવ્યું હતું.

મે 12, 2025 2:57 પી એમ(PM) મે 12, 2025 2:57 પી એમ(PM)

views 3

છોટાઉદેપુર જિલ્લાના 6 તાલુકાઓ યોજાયેલી રક્તદાન શિબિરમાં 162 રકતદાતાઓએ રક્તદાન કર્યું

છોટાઉદેપુર જિલ્લાના 6 તાલુકાઓ યોજાયેલી રક્તદાન શિબિરમાં 162 રકતદાતાઓએ રક્તદાન કર્યું હતું. આ શિબિરમાં છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ ખાતે 26 યુનિટ, પાવીજેતપુરમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે 16, ચૂલી ગામના સમૂહ લગ્નમાં 20, બોડેલીમાં સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે 26, નસવાડીમાં સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે 30, ...

મે 12, 2025 2:55 પી એમ(PM) મે 12, 2025 2:55 પી એમ(PM)

views 2

જામનગર હવાઈ મથક આજથી પ્રવાસીઓ માટે ખુલ્લું કરી દેવામાં આવ્યું

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ બાદ નાગરિક વિમાન સંચાલન માટે અસ્થાયી રૂપે બંધ કરાયેલા 32 હવાઈમથક ફરી શરૂ કરવામાં આવ્યા છે. અગાઉ આ હવાઈ મથકો આ મહિનાની 15 તારીખ સુધી નાગરિક વિમાન સંચાલન માટે બંધ હતા. જામનગર હવાઈ મથક પણ આજથી પ્રવાસીઓ માટે ખુલ્લું કરી દેવામાં આવ્યું છે, હવે અહીંથી રાબેતા મુજબ ફલાઇટ ...