પ્રાદેશિક સમાચાર

મે 15, 2025 9:56 એ એમ (AM) મે 15, 2025 9:56 એ એમ (AM)

views 1

અમદાવાદમાં ગુજરાત સાયન્સ સિટી ખાતે ‘એસ્ટ્રોનૉમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરીનો આજથી આરંભ થશે

ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગ હેઠળ કાર્યરત અમદાવાદ સ્થિત સાયન્સ સિટી ખાતે એક નવીનત્તમ ગેલેરી, ‘એસ્ટ્રોનૉમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરી’નો આજથી પ્રારંભ થઇ રહ્યો છે. સૌરમંડળની રચના ઉપર આધારિત આ ગેલેરી એક અદ્ભુત શૈક્ષણિક અને માહિતીસભર બની રહેશે.સાયન્સ સિટી સ્થિત એક્વેરિયમ, રોબોટિક ગેલેરી બ...

મે 15, 2025 9:52 એ એમ (AM) મે 15, 2025 9:52 એ એમ (AM)

views 2

C.B.S.E.ની પરીક્ષાના જાહેર થયેલા પરિણામમાં અમદાવાદની ઈશાની દેબનાથે ધોરણ 12 હ્યુમેનિટીઝમાં દેશમા પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યુ

CBSE બોર્ડનું ધોરણ 10 અને 12નું પરિણામ જાહેર થયું છે. જેમાં અમદાવાદના પ્રહલાદનગરમાં રહેતી ઈશાની દેબનાથે ધોરણ 12 હ્યુમેનિટીઝમાં 100 ટકા મેળવ્યા છે. ઈશાની દેબનાથે હ્યુમેનિટીઝમાં તમામ વિષયમ 100માંથી 100 માર્ક્સ મેળવ્યા છે. ઈશાની દેશભરમાં ધોરણ 12 હ્યુમેનિટીઝમાં પ્રથમ ક્રમે આવી છે. ઈશાનીએ શરૂઆતથી જ ટ્યુશ...

મે 15, 2025 9:50 એ એમ (AM) મે 15, 2025 9:50 એ એમ (AM)

views 6

કાર્બાઇડ ફ્રી અને ખેડૂત પાસેથી ગ્રાહકો સીધી જ કેરી ખરીદી શકે તે માટે અમદાવાદમાં કેસર કેરી મહોત્સવ શરૂ

ખેડૂતો પાસેથી ગ્રાહકો સીધી જ કેરી ખરીદી કરી શકે તેવા આશય સાથે કૃષિ મંત્રી રાઘવજી પટેલે અમદાવાદના વસ્ત્રાપુર હાટ ખાતે 'કેસર કેરી મહોત્સવ-૨૦૨૫'નો આરંભ કરાવ્યો હતો. આ વર્ષે પણ ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓના કેરી પકવતા ખેડૂતો, ખેડૂત મંડળીઓ અને નેચરલ ફાર્મિંગ FPOને સાથ...

મે 14, 2025 9:24 એ એમ (AM) મે 14, 2025 9:24 એ એમ (AM)

views 4

મહેસાણામાં ટ્રક અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા ચાર લોકોના ઘટનાસ્થળે મોત

મહેસાણામાં ટ્રક અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા ચાર લોકોના ઘટનાસ્થળે મોત નીપજ્યા છે. મહેસાણાના અમારા પ્રતિનિધિ જયંતી ચૌધરી જણાવે છે, કડી નજીક આવેલી ઊંટવા ચોકડી નજીક સર્જાયેલા અકસ્માતમાં ચાર લોકોના મોત અને બે લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં કડી પોલ...

મે 14, 2025 9:23 એ એમ (AM) મે 14, 2025 9:23 એ એમ (AM)

views 3

D.R.I.એ લક્ઝરી કાર આયાતકારો દ્વારા કરાતી 25 કરોડ રૂપિયાથી વધુની કસ્ટમ ડ્યૂટીની ચોરી પકડી

D.R.I. - ડિરેક્ટોરેટ ઑફ રેવન્યૂ ઇન્ટેલિજેન્સે લક્ઝરી કાર આયાતકારો દ્વારા કરાતી 25 કરોડ રૂપિયાથી વધુની કસ્ટમ ડ્યૂટીની ચોરી પકડી છે. અમદાવાદના અમારા પ્રતિનિધિ જણાવે છે, D.R.I.ને મળેલી માહિતીમાં ખૂલાસો થયો કે, લક્ઝરી કારનું આયાત મૂલ્ય અંદાજે 50 ટકા જેટલું ઓછું દર્શાવી કસ્ટમ ડ્યૂટીમાંથી બચવાનો પ્રયાસ કર...

મે 14, 2025 9:21 એ એમ (AM) મે 14, 2025 9:21 એ એમ (AM)

views 2

ત્રિરંગા યાત્રા દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘ઑપરેશન સિંદૂર’ને આતંકવાદ સામે ભારતની લડાઈની એક જ્વલંત સફળતા ગણાવી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, ‘ઑપરેશન સિંદૂર’ કરોડો દેશવાસીઓની ભાવનાનું પ્રતિબિંબ છે. આ આતંકવાદ સામે ભારતની લડાઈની એક જ્વલંત સફળતા છે. અમદાવાદમાં ગઈકાલે ત્રિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવતા શ્રી પટેલે આ મુજબ જણાવ્યું. તેમણે કહ્યું, ‘ઑપરેશન સિંદૂર’ દ્વારા ભારતીય સેનાએ આતંકવાદને જડબાતોડ જવાબ આપ્યો...

મે 13, 2025 9:06 એ એમ (AM) મે 13, 2025 9:06 એ એમ (AM)

views 3

ભાવનગર અને મોરબીરમાં બે અલગ અલગ માર્ગ અકસ્માતમાં છ લોકોનો મોત

ભાવનગરમાં બે કાર વચ્ચે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા છે. જ્યારે બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાના અહેવાલ છે. અમારા પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી જણાવે છે, ભાવનગર-અમદાવાદ ઍક્સપ્રેસ હાઈ-વૅ પર ગઈકાલે હેબતપુર અને સાંઢીડા ગામ વચ્ચે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં અમદાવાદમાં રહેતાં એક...

મે 13, 2025 9:03 એ એમ (AM) મે 13, 2025 9:03 એ એમ (AM)

views 4

રાજ્યના યુવાનોને ભવિષ્ય માટે તૈયાર બનાવવા અમદાવાદમાં આઈ-ફેક્ટરી લૅબ શરૂ કરવામાં આવી

રાજ્યના યુવાનોને ભવિષ્ય માટે તૈયાર બનાવવા અમદાવાદમાં આઈ-ફેક્ટરી લૅબ શરૂ કરવામાં આવી છે. સત્તાવાર યાદી મુજબ, કૌશલ્ય- ધી સ્કિલ યુનિવર્સિટી દ્વારા ઈન્ડસ્ટ્રી ફોર પૉઈન્ટ ઑ જેવી ઉભરતી ટૅક્નોલોજી અંગે યુવાનોને તાલીમ આપવા અમદાવાદના કુબેરનગર ખાતે આવેલી ઔદ્યોગિક તાલીમ સંસ્થા- I.T.I. ખાતે આ લૅબ શરૂ કરવામાં આવ...

મે 12, 2025 7:06 પી એમ(PM) મે 12, 2025 7:06 પી એમ(PM)

views 3

ધોલેરા-ભાવનગર હાઇવે પર સાંઢીડા નજીક બે કાર વચ્ચે અકસ્માત થતાં મહિલા સહિત 5 લોકોના મોત

ધોલેરા-ભાવનગર હાઇવે પર સાંઢીડા નજીક બે કાર વચ્ચે અકસ્માત થતાં મહિલા સહિત 5 લોકોના મોત થયા છે. ભાવનગર તરફથી આવી રહેલી કાર અને ધોલેરાથી ભાવનગર તરફ જઈ રહેલી કાર વચ્ચે ટક્કર થતાં અકસ્માત સર્જાયો હતો. ઘટનાને પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ઘાયલોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. પોલીસે અ...

મે 12, 2025 6:47 પી એમ(PM) મે 12, 2025 6:47 પી એમ(PM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાંજે 8 વાગ્યે દેશને સંબોધન કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે 8 વાગ્યે રાષ્ટ્રને સંબોધન કરશે. 22મી એપ્રિલે   પહલગામમાં આતંકવાદી હુમલા પછી ભારત દ્વારા શરૂ કરવામાં આવેલા ઓપરેશન સિંદૂરના પગલે શ્રી મોદી આ સંબોધન કરશે.    આજે બપોરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં તેમના નિવાસસ્થાને એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હત...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.