પ્રાદેશિક સમાચાર

મે 16, 2025 7:44 પી એમ(PM) મે 16, 2025 7:44 પી એમ(PM)

views 4

કેન્દ્ર શાસિત પ્રદેશ દમણની ગુના શાખાએ 5 બાંગ્લાદેશી મહિલા નાગરિકોની ધરપકડ કરી

કેન્દ્ર શાસિત પ્રદેશ દમણની ગુના શાખાએ 5 બાંગ્લાદેશી મહિલા નાગરિકોની ધરપકડ કરી છે. અમારા પ્રતિનિધિ પ્રદીપ ભાવસાર જણાવે છે કે પોલીસે બાતમીને આધારે દેવકા અને નાની દમણ વિસ્તારમાં તપાસ હાથ ધરતા દેવકામાંથી 2 અને નાની દમણમાંથી 3 બાંગ્લાદેશી મહિલા મળી આવી હતી. તેઓની પાસેથી બાંગ્લાદેશી નાગરિક હોવાના પુરાવા મ...

મે 16, 2025 7:46 પી એમ(PM) મે 16, 2025 7:46 પી એમ(PM)

views 5

દેશના ઇતિહાસમાં પ્રથમવાર રાજ્યમાં વ્યાજખોરોની મિલકત જપ્ત કરવામાં આવી-અંજાર પોલીસની કાર્યવાહી

દેશના ઇતિહાસમાં પ્રથમવાર રાજ્યમાં વ્યાજખોરોની મિલ્કત જપ્ત કરવામાં આવી છે. કચ્છ જિલ્લાના અંજાર પોલીસે ત્રણ આરોપીઓએ વ્યાજખોરી દ્વારા મેળવેલી લગભગ 63 લાખ 46 હજાર રૂપિયાની મિલકત એટલે કે ચાર મકાન, બે પ્લોટ અને એક કાર સહિતની મિલકત જપ્ત કરી છે. આ કડક કાર્યવાહી બદલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છ પૂર્વના પ...

મે 16, 2025 7:40 પી એમ(PM) મે 16, 2025 7:40 પી એમ(PM)

views 5

રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં એક લાખ 30 હજાર જેટલા MSMEને 7 હજાર 864 કરોડ રૂપિયા કરતાં વધુની સહાય ચૂકવાઈ

રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં અંદાજે એક લાખ 30 હજાર જેટલા સૂક્ષ્મ, લઘુ, મધ્યમ ઉદ્યોગો-MSMEને 7 હજાર 864 કરોડ રૂપિયા કરતાં વધુની સહાય ચૂકવાઈ છે. ‘ઝીરો ઇફેક્ટ ઝીરો ડિફેક્ટ’-ZED સર્ટિફિકેશનમાં ગુજરાત સમગ્ર દેશમાં મોખરે છે. રાજ્યમાં અંદાજે 89 હજાર કરતાં વધુ ZED-રજિસ્ટર્ડ MSME અને 59 હજાર કરતાં વધુ ZED-પ્...

મે 16, 2025 3:18 પી એમ(PM) મે 16, 2025 3:18 પી એમ(PM)

views 4

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે આજે ભુજ વાયુસેના બેઝની મુલાકાત દરમિયાન વાયુસેનાની ત્વરિત અને નિર્ણાયક કાર્યવાહીની પ્રશંસા કરી

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે ઑપરેશન સિંદૂરમાં ભારતીય વાયુસેનાની ત્વરિત અને નિર્ણાયક કાર્યવાહીની પ્રશંસા કરી અને કહ્યું, તેનાથી દેશ અને વિદેશમાં બધા ભારતીયોને ગર્વ થયો છે. ગુજરાતના ભૂજમાં વાયુસેના બેઝ પર સૈનિકોને સંબોધતા સંરક્ષણ મંત્રીએ કહ્યું, વાયુસેનાને પાકિસ્તાનમાં આતંકવાદી માળખાનો નાશ કરવામાં માત્...

મે 16, 2025 3:16 પી એમ(PM) મે 16, 2025 3:16 પી એમ(PM)

views 2

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલથી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલથી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવશે. સત્તાવાર માહિતી મુજબ, શ્રી શાહ આવતીકાલે ગાંધીનગરમાં વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તેઓ સાંજે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા નવનિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વાવોલ, ‘ચ’ રોડ પર નવનિર્મિત સેક્ટ...

મે 16, 2025 3:14 પી એમ(PM) મે 16, 2025 3:14 પી એમ(PM)

views 3

ઓપરેશન સિંદૂરની સફળતાને વધાવવા તાપી જિલ્લાના વ્યારા ખાતે તિરંગા યાત્રા નીકળી હતી.

ઓપરેશન સિંદૂરની સફળતાને વધાવવા તાપી જિલ્લાના વ્યારા ખાતે તિરંગા યાત્રા નીકળી હતી. અંદાજે 800 ફૂટ લાંબા તિરંગા સાથે નીકળેલી આ યાત્રામાં સાધુ સંતો, મહિલાઓ, બાળકો, માજી સૈનિકો જોડાયા હતા.

મે 16, 2025 3:08 પી એમ(PM) મે 16, 2025 3:08 પી એમ(PM)

views 4

ખેલ મહાકુંભના ત્રીજા તબક્કા અંતર્ગત રાજ્ય કક્ષાની તિરંદાજી સ્પર્ધામાં ડાંગ જિલ્લો પ્રથમ ક્રમાંકે

ખેલ મહાકુંભના ત્રીજા તબક્કા અંતર્ગત રાજ્ય કક્ષાની તિરંદાજી સ્પર્ધામાં ડાંગ જિલ્લાના ખેલાડીઓએ સૌથી વધુ ચંદ્રક મેળવતા ડાંગ જિલ્લો પ્રથમ ક્રમાંકે આવ્યો છે. સાપુતારા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં ડાંગના અંડર-14 વયજૂથમાં 4 ચંદ્રક, 17 વર્ષથી નીચેના વયજૂથમાં 10 ચંદ્રક અને ઓપન વયજૂથમાં 2 ચ...

મે 16, 2025 10:00 એ એમ (AM) મે 16, 2025 10:00 એ એમ (AM)

views 2

અમદાવાદની સાબરમતી નદીને સ્વચ્છ કરવાનું અભિયાન શરૂ

અમદાવાદની સાબરમતી નદીનું સફાઈ અભિયાન ગઈકાલથી શરૂ થયું. શહેરનાં મેયર પ્રતિભા જૈન અને ધારાસભ્યો સહિત ભાજપના પદાધિકારીઓ અને મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની આ અભિયાનમાં જોડાયા હતા. ગાંધી આશ્રમની પાછળના ભાગે રિવરફ્રન્ટ પર શરૂ થયેલા અભિયાનમાં 25થી વધુ સંસ્થાઓના 500થી વધુ કાર્યકર્તાઓ પણ જોડાયા છે. આ પ્રસંગ...

મે 16, 2025 9:59 એ એમ (AM) મે 16, 2025 9:59 એ એમ (AM)

views 1

રાજ્ય સરકાર બહેરાશ ધરાવતા બાળકોને કોકલિયર ઈમ્પ્લાન્ટ અને એક્સટર્નલ સ્પીચ પ્રોસેસર મશીન બીજીવાર નિ:શુલ્ક લગાવી આપશે

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગઈકાલે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે 100 બાળકોને કોકલીયાર ઈમ્પ્લાન્ટ અને એક્સ્ટર્નલ સ્પીચ પ્રોસેસર મશીનનું વિતરણ કર્યું. શ્રી પટેલે જણાવ્યું કે, જન્મજાત બહેરાશની તકલીફ હોય તેવા બાળકને રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત નિ:શુલ્ક કોકલીયર ઈમ્પ્લાન્ટ અને એક્સટર્નલ સ્પીચ પ્રો...

મે 16, 2025 9:58 એ એમ (AM) મે 16, 2025 9:58 એ એમ (AM)

views 1

શહેરી પછાત વિસ્તારોમાં આવેલી સૂચિત સોસાયટીઓ માટે દસ્તાવેજીકરણની પ્રક્રિયા સરળ બનશે.

રાજ્યમાં શહેરોના પછાત વિસ્તારોમાં આવેલી સૂચિત સોસાયટીઓના લોકો માટે દસ્તાવેજીકરણની પ્રક્રિયા સરળ બનશે. ગાંધીનગરમાં ગઈકાલે રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા, મહેસૂલ વિભાગના સચિવ અને સંબંધિત અધિકારીઓ સાથે યોજાયેલી બેઠકમાં રાજ્યમંત્રી પ્રફૂલ પાનશેરિયાએ આ મુજબ જણાવ્યું હતું.શ્રી પાનશેરિયાએ કહ્યું, શહેરોના પછા...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.