પ્રાદેશિક સમાચાર

મે 21, 2025 3:32 પી એમ(PM) મે 21, 2025 3:32 પી એમ(PM)

views 3

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે મંત્રીમંડળની બેઠક યોજાઇ.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે મંત્રીમંડળની બેઠક યોજાઇ. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંભવિત ગુજરાત પ્રવાસ અંગેની તૈયારીઓની સમીક્ષા થઈ. ઉપરાંત બેઠકમાં સિંહોની ગણતરીના આંકડા સહિતની વિગતો રજૂ કરવામાં આવી. હવામાન વિભાગની આગાહીના પગલે સતર્ક રહી તૈયારીઓ અને પીવાના તથા સિ...

મે 21, 2025 3:27 પી એમ(PM) મે 21, 2025 3:27 પી એમ(PM)

views 1

રાજ્યમાં આજે અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ થયાના અહેવાલ

રાજ્યમાં આજે અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ થયાના અહેવાલ છે. સત્તાવાર યાદી મુજબ, સવારે છ વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીમાં કુલ 42 તાલુકામાં સામાન્ય વરસાદ નોંધાયો. તેમાં સૌથી વધુ બે ઈંચ વરસાદ ભરૂચના અંકલેશ્વરમાં વરસ્યો છે. જ્યારે અમરેલીના સાવરકુંડલામાં દોઢ ઈંચથી વધુ, સુરતના ઉમરપાડા, ભરૂચના ઝઘડિયા અને હા...

મે 21, 2025 3:25 પી એમ(PM) મે 21, 2025 3:25 પી એમ(PM)

views 3

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આતંકવાદ વિરોધી દિવસ નિમિત્તે આજે રાજભવનમાં તમામ અધિકારીઓ અને કર્મચારીઓને શપથ લેવડાવ્યા.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આતંકવાદ વિરોધી દિવસ નિમિત્તે આજે રાજભવનમાં તમામ અધિકારીઓ અને કર્મચારીઓને શપથ લેવડાવ્યા. શ્રી દેવવ્રતે કહ્યું, આપણે ભારતવાસીઓ અહિંસા અને સહનશીલતાની પરંપરામાં દ્રઢ વિશ્વાસ ધરાવીએ છીએ, સાથોસાથ શપથ પણ લઈએ છીએ કે, આતંકવાદ અને હિંસાનો જોરદાર વિરોધ કરીશું. તેમણે જણાવ્યું કે, આપણે સ...

મે 21, 2025 2:01 પી એમ(PM) મે 21, 2025 2:01 પી એમ(PM)

views 32

ગુજરાતમાં સિંહની વસ્તી ગણતરી પ્રમાણે કુલ 891 સિંહ વસવાટ કરતાં હોવાનું અનુમાન.

ગુજરાતના સૌરાષ્ટ્રમાં કુલ 891 સિંહ વસવાટ કરતાં હોવાનું સિંહોની વસ્તી ગણતરીમાં સ્પષ્ટ થયું છે. આજે ગાંધીનગર ખાતે 16માં સિંહ વસ્તી અંદાજના આંકડા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જાહેર કર્યા હતા. તાજેતરમાં જ રાજ્યમાં સિહોની 16મી વસ્તી ગણતરી થઇ હતી. સિહોની વસ્તીનો અંદાજ જાહેર કરતાં મુખ્યમંત્રીએ પ્રોજેક્ટ લાય...

મે 21, 2025 9:15 એ એમ (AM) મે 21, 2025 9:15 એ એમ (AM)

views 5

મહેસાણાના ધરોઈ ડેમ ખાતે ૨૩ મેના રોજ રાજ્યનો પ્રથમ ‘ધરોઈ એડવેન્ચર ફેસ્ટ’ યોજાશે

મહેસાણાના ધરોઈ ડેમ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આગામી ૨૩ મેના રોજ દેશના સૌથી લાંબા તેમજ રાજ્યના પ્રથમ એવા ‘ધરોઈ એડવેન્ચર ફેસ્ટ’નું ઉદ્ઘાટન કરાશે. 'એડવેન્ચર ફેસ્ટ’માં જમીન, પાણી અને આકાશમાં રોમાંચક અનુભવો સાથેની ૧૦થી વધુ એક્ટિવિટીઝ સહિત સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાશે.પ્રવાસીઓ માટે અત...

મે 21, 2025 9:11 એ એમ (AM) મે 21, 2025 9:11 એ એમ (AM)

views 3

પાટણમાંથી ચારસો કીલો શંકાસ્પદ ઘીનો જથ્થ જપ્ત કરવામા આવ્યો

પાટણના બજાર ખાતેથી તંત્ર દ્વારા 405 કિલો શંકાસ્પદ ઘી નો જથ્થો સીઝ કરી તેના નમૂના ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા છે.પાટણ રોડલાઇંસ ટ્રાન્સપોર્ટ ની તપાસ કરતાં ટ્રાન્સપોર્ટર પાસે થી ત્રણ દરવાજા, ઘી બજાર અને પાટણની વિવિધ ત્રણ પેઢી નો ઘી નો સ્ટોક જોવા મળતા કુલ ૫ શંકાસ્પદ ઘી ના નમૂનાઓ લેવામાં આવ્યા હતા. આશરે ૪...

મે 21, 2025 9:07 એ એમ (AM) મે 21, 2025 9:07 એ એમ (AM)

views 4

અમદાવાદ શહેરમાં બે વર્ષના બાળક સહિત સાત વ્યક્તિઓ કોરોનાથી સંક્રમિત

અમદાવાદ ખાતે કોરોનાના સાત કેસ નોંધાયા છે.. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જાહેર કરાયેલી અખબારી યાદી અનુસાર શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં આ કેસ નોંધાયા છે. જેમાં બોપલ, નવરંગપુરા સહિત દાણીલીમડામાં બે વર્ષના બાળકથી લઇને 72 વર્ષના વૃધ્ધ સહિતના આ સાત દર્દીઓ સામેલ છે., જેમની સારવાર ચાલી રહી હોવાનું મહા...

મે 21, 2025 8:59 એ એમ (AM) મે 21, 2025 8:59 એ એમ (AM)

views 5

અમદાવાદમાં ચંડોળા તળાવ પરથી બે દિવસ દરમિયાન અઢી લાખ ચોરસ મીટર ગેરકાયદે દબાણો દૂર કરાયાં હોવાનો તંત્રનો દાવો

અમદાવાદમાં ચંડોળા તળાવમાં બીજા તબક્કાની દબાણ હટાવ કામગીરી દરમિયાન અઢી લાખ ચોરસ મીટર જમીન ખુલ્લી કરવામાં આવી હોવાનું તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું. ત્રણ હજાર પોલીસ કર્મીઓની અભેદ્ય સુરક્ષા વ્યવસ્થા વચ્ચે હાથ ધરાયેલી આ કામગીરી દરમિયાન આઠ હજારથી વધુ કાચા પાકા મકાનો દૂર કરાયા હોવાનું ડેપ્યુટી મ્યુનિ...

મે 20, 2025 9:45 એ એમ (AM) મે 20, 2025 9:45 એ એમ (AM)

views 4

આજે વિશ્વ મધમાખી દિવસ-રાજ્યમાં મધમાખી પાલન ખેડૂતોની સમૃદ્ધિનો મધુર માર્ગ બન્યો

આજે વિશ્વ મધમાખી દિવસ છે. ત્યારે રાજ્યમાં મધમાખી પાલન ખેડૂતોની સમૃદ્ધિનો મધુર માર્ગ બન્યો છે. છેલ્લા એક દાયકામાં મધમાખી પાલન કરતા ખેડૂતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો છે. મધમાખી પાલનને પ્રોત્સાહન આપવા રાજ્યના ખેડૂતોને વિવિધ યોજના હેઠળ 8 કરોડ 76 લાખ રૂપિયાથી વધુની સહાય ચૂકવાઈ છે. કૃષિ મંત્રી રાઘવજી પટે...

મે 20, 2025 9:32 એ એમ (AM) મે 20, 2025 9:32 એ એમ (AM)

views 4

સૈન્યના સાહસ અને શોર્યને બિરદાવવા જામનગરમાં સિંદૂર યાત્રા યોજાઇ

જામનગરના ધારાસભ્ય રિવાબા જાડેજાના નેતૃત્વમાં જામનગર ખાતે સૈન્યના સાહસ અને શૌર્યને બિરદાવવા માટે સિંદૂર યાત્રા યોજવામાં આવી હતી. પહલગામમાં થયેલા આંતકવાદી હુમલા અને ત્યારબાદ ભારતીય સેનાએ પાકિસ્તાનને આપેલા ઓપરેશન સિંદૂરમાં જડબાતોડ જવાબ અંતર્ગત યોજાયેલી આ યાત્રામાં મોટી સંખઅયામાં નગરજનો જોડાયા હતા. ધારા...