પ્રાદેશિક સમાચાર

જુલાઇ 21, 2025 11:52 એ એમ (AM)

views 9

અમદાવાદના સરદાર વલ્લભ ભાઇ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઇ મથકથી હિડોન માટેની હવાઇ સેવાના આરંભ

અમદાવાદના સરદાર વલ્લભ ભાઇ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઇ મથકથી ઇન્ડીગોની હિડોન માટેની હવાઇ સેવાના આરંભ થયો.જેના કારણે ઉત્તર ભારતમાં જતાં પ્રવાસીઓ હિંડોન ખાતેની નવી વિમાની સેવાનો લાભ મળશે

જુલાઇ 21, 2025 11:48 એ એમ (AM)

views 8

માછીમારીની સિઝન બંધ હોવાને કારણે પોરબંદરના માછીમારો બોટનું સમારકામ કરાવીને અન્યને રોજગારી આપી રહ્યાં છે

પોરબંદરના માછીમારો હવે તેમની બોટનું સમારકામ કરવામાં લાગી ગયા છે. હાલ ચોમાસા દરમિયાન માછીમારીની સીઝન બંધ હોવાના લીધે બોટ કિનારા પર લાંગરી દેવામાં આવી છે. પરંતુ વેકેશનના આ સમયગાળામાં માછીમારો પોતાની બોટનું રીપેરીંગ કામ કરાવતા હોવાના કારણે બંધ સીઝનમાં પણ આ વ્યવસાય પોરબંદરને રોજીરોટી પુરું પાડી રહ્યો હો...

જુલાઇ 21, 2025 11:45 એ એમ (AM)

views 6

અમદાવાદ સહિતના રાજ્યના વિવિધ જિલ્લાઓમાં યુધ્ધના ધોરણે માર્ગ મરામત અને પુલની કામગીરી

રાજકોટ જિલ્લામાં પ્રભારી મંત્રી રાઘવજી પટેલે જિલ્લાની મુલાકાત લઈ કલેક્ટર કચેરી ખાતે મહત્વના વિવિધ મુદ્દાઓ પર વરિષ્ઠ અધિકારીઓ -પદાધિકારીઓ સાથે વિસ્તારથી ચર્ચા કરી હતી.જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે, પંચાયત હસ્તકના વિવિધ માર્ગોને ચોમાસાની ઋતુ દરમિયાન થયેલું ધોવાણ અને નુકસાન તેમજ નુકસાન ...

જુલાઇ 20, 2025 7:36 પી એમ(PM)

views 43

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રીએ કહ્યું કે અમદાવાદ વિમાન દુર્ઘટના અંગે AAIB ના પ્રારંભિક અહેવાલના આધારે કોઈ નિષ્કર્ષ પર પહોંચવું ઉચિત નથી.

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ કિંજરાપુએ કહ્યું કે અમદાવાદ વિમાન દુર્ઘટના અંગે એરક્રાફ્ટ અકસ્માત તપાસ બ્યુરો- AAIB ના પ્રારંભિક અહેવાલના આધારે કોઈ નિષ્કર્ષ પર પહોંચવું ઉચિત નથી. અંતિમ અહેવાલ ન આવે ત્યાં સુધી કોઈ ટિપ્પણી કરવી યોગ્ય નથી. ગાઝિયાબાદના હિંડોન સિવિલ ટર્મિનલથી દસ નવી વાણિજ્ય...

જુલાઇ 20, 2025 3:32 પી એમ(PM)

views 12

છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના પીઠા ગામ પાસે કાર ઝાડ સાથે અથડાતા એકનું મોત

છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના પીઠા ગામ પાસે કાર ઝાડ સાથે અથડાતા એકનું મોત થયું છે જ્યારે 8 લોકો ઇજાગ્રસ્ત થયા. અમારા પ્રતિનિધિ રાજેશ રાઠવા જણાવે છે કે વહેલી સવારે જૂનાગઢથી ખેત મજૂરોને મધ્ય પ્રદેશ જઈ રહેલી કાર ઝાડ સાથે અથડાતા આ અકસ્માત થયો હતો. ત્યારે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે બોડેલી સામુહિક આરોગ્ય કે...

જુલાઇ 20, 2025 3:29 પી એમ(PM)

views 20

સુરત જિલ્લાના પ્રભારી સચિવ રાજીવ ટોપનોના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ.

સુરત જિલ્લાના પ્રભારી સચિવ રાજીવ ટોપનોના અધ્યક્ષસ્થાને સુરત શહેર-જિલ્લાના પુલો, જાહેર ઈમારતો, શાળા-કોલેજો, આંગણવાડી સહિતના મકાનોની સ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજાઇ. બેઠકમાં શ્રી ટોપનોએ કોઈ પણ બ્રિજ કે ઈમારતોના નિર્માણ સમયે ડિઝાઈનીંગ મુજબ બાંધકામના અસરકારક નિરીક્ષણની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. બીજી તર...

જુલાઇ 20, 2025 3:22 પી એમ(PM)

views 11

ગીર સોમનાથ જિલ્લાની દુદાણા પ્રાથમિક શાળા ખાતે આપત્તિના સમય દરમિયાન ઉપયોગી સાધનોનું નિર્દેશન યોજાયું

ગીર સોમનાથ જિલ્લાની દુદાણા પ્રાથમિક શાળા ખાતે આપત્તિના સમય દરમિયાન ઉપયોગી સાધનોનું નિર્દેશન યોજાયું. રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળના સભ્યો દ્વારા વિવિધ બચાવ પ્રવૃત્તિઓ વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરાયા હતા.

જુલાઇ 20, 2025 3:21 પી એમ(PM)

views 12

ડાંગ જિલ્લાના આહવા તાલુકાના ભવાનદગડ સ્થિત ગ્રામ પંચાયત ખાતે જનસુરક્ષા શિબિરનુ આયોજન કરવામા આવ્યુ

ડાંગ જિલ્લાના આહવા તાલુકાના ભવાનદગડ સ્થિત ગ્રામ પંચાયત ખાતે બેંક ઓફ બરોડા, આહવા દ્વારા લીડ બેંક સેલના સહયોગથી વિશેષ મેગા જનસુરક્ષા શિબિરનુ આયોજન કરવામા આવ્યુ હતુ. શિબિરમાં પ્રધાનમંત્રી જનધન યોજના (PMJDY), જીવન વિમા યોજના (PMJJBY), દુર્ઘટના વિમા યોજના (PMSBY), અને અટલ પેન્શન યોજના (APY) વિશે ગ્રામજનો...

જુલાઇ 20, 2025 3:37 પી એમ(PM)

views 11

રાજ્યમાં આજે 73 તાલુકામાં વરસાદ નોંધાયો

રાજ્યમાં આજે 73 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં જામનગરના જોડિયામાં સૌથી વધુ અઢી ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. જ્યારે જૂનાગઢનાં માંગરોળમાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો છે. મોરબીના ટંકારામાં પણ એક ઇંચ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં અત્યાર સુધી મોસમનો 52 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. જળાશયોની સ્થિતિની વાત કરવામાં...

જુલાઇ 20, 2025 9:47 એ એમ (AM)

views 21

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 201મું અંગદાન. અત્યાર સુધીમાં 641 વ્યક્તિઓને નવ જીવન પ્રાપ્ત થયું

અમદાવાદની અસારવા સ્થિત સિવિલ હોસ્પિટલને ગુપ્ત અંગદાન મળ્યુ હતું. આ 201માં અંગદાનમાં બે કિડની અને એક લિવરનું દાન મળ્યું હતું. સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં છેલ્લા સાડા ચાર વર્ષ જેટલા સમયમાં 201 અંગદાન કરવામાં આવ્યા છે જેના થકી 660 અંગોનું દાન મળ્યું છે અને 641 વ્યક્તિઓને નવજીવન પ્રાપ્ત થયું હોવાનો પણ આ પ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.