પ્રાદેશિક સમાચાર

મે 26, 2025 7:55 પી એમ(PM) મે 26, 2025 7:55 પી એમ(PM)

views 6

આવતીકાલે ઉત્તર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ

હવામાન વિભાગે રાજ્યમાં આગામી 24 કલાક માટે ઓરેન્જ અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરી છે, કાલથી પવનનું જોર વધશે. રાજ્યમાં આજથી 29 મે સુધી છૂટો છવાયો વરસાદ રહી શકે છે. 60 kmph ની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે. આજથી 28 મે સુધી રાજ્યમાં ભારે વરસાદ રહી શકે છે. હાલમાં દક્ષિણ રાજસ્થાન ઉપર સર્ક્યુલેશન અને ટ્...

મે 26, 2025 7:44 પી એમ(PM) મે 26, 2025 7:44 પી એમ(PM)

views 9

ભારત લોકોને જોડતા પર્યટનને પ્રોત્સાહન આપે છે, જ્યારે પાકિસ્તાન આતંકવાદને પર્યટન તરીકે ગણે છે : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાકિસ્તાન પર આકરા પ્રહારો કરતાં કહ્યું કે ભારત લોકોને જોડતા પર્યટનને પ્રોત્સાહન આપે છે, જ્યારે પાકિસ્તાન આતંકવાદને પર્યટન તરીકે ગણે છે. આજે ગુજરાતનાં સરહદી જિલ્લા કચ્છના ભુજમાં એક જાહેરસભા સંબોધતા, પ્રધાનમંત્રી મોદીએ પાકિસ્તાન પર પોતાના ફાયદા માટે તેના યુવાનોના ભવિષ્યનો ન...

મે 26, 2025 7:40 પી એમ(PM) મે 26, 2025 7:40 પી એમ(PM)

views 3

પ્રધાનમંત્રી મોદીએ ગુજરાતનાં દાહોદમાં 24 હજાર કરોડ રૂપિયાના અનેક વિકાસ વિકાસકામોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ઓપરેશન સિંદૂર એ માત્ર લશ્કરી કાર્યવાહી નથી પરંતુ ભારતના લોકોના મૂલ્યો અને ભાવનાઓની અભિવ્યક્તિ છે. તેમણે ગુજરાતના દાહોદમાં એક જાહેર સભાને સંબોધતા આ વાત કહી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું કે વર્તમાન સમયની માંગ એ છે કે ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે જરૂરી દરેક વસ્...

મે 26, 2025 7:38 પી એમ(PM) મે 26, 2025 7:38 પી એમ(PM)

views 7

પ્રધાનમંત્રી આવતીકાલે ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે 5 હજાર 536 કરોડના વિકાસકામોનું લોકાર્પણ – ખાતમુહૂર્ત કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે 5 હજાર 536 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ - ખાતમુહૂર્ત કરશે. જેમ નાગરિકોની આરોગ્ય સુખાકારી વધારતા અંદાજે 672 કરોડના આરોગ્ય પ્રકલ્પોની ભેટ મળશે. શ્રી મોદી અમદાવાદ સિવિલ મેડિસીટીમાં 588 કરોડના ખર્ચે નિર્માણ પામનાર 1800 બેડની હોસ્પિટ...

મે 26, 2025 3:55 પી એમ(PM) મે 26, 2025 3:55 પી એમ(PM)

views 4

પ્રધાનમંત્રી આજે ગાંધીધામમાં ડીપીએ ઓફિસમાં સેન્ટર ઓફ એક્સેલન્સનું ઉદ્ઘાટન પણ કરશે

પ્રધાનમંત્રી આજે ગાંધીધામમાં ડીપીએ ઓફિસમાં સેન્ટર ઓફ એક્સેલન્સનું ઉદ્ઘાટન પણ કરશે અને માતા ના મઢ, ખટલા ભવાની અને ચાચર કુંડ સહિત ધાર્મિક અને સાંસ્કૃતિક સ્થળોએ વિવિધ માળખાગત સુવિધાઓ અને વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન કરશે. પ્રધાનમંત્રી ખાવડામાં નવા વિકસિત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રમાંથી પાવર ટ્રાન્સમિશન માટે ±...

મે 26, 2025 3:52 પી એમ(PM) મે 26, 2025 3:52 પી એમ(PM)

views 5

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આજે રાજભવનના કર્મચારીઓ-અધિકારીઓ માટે ગાંધીનગરમાં નવનિર્મિત આવાસીય પરિસર ‘ઐશ્વર્યમ્’ નું લોકાર્પણ કર્યું

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આજે રાજભવનના કર્મચારીઓ-અધિકારીઓ માટે ગાંધીનગરમાં નવનિર્મિત આવાસીય પરિસર 'ઐશ્વર્યમ્' નું લોકાર્પણ કર્યું. 'ઐશ્વર્યમ્' પરિસરમાં ચ-કક્ષાના 96, ઘ-કક્ષાના 32, ગ-1 કક્ષાના ચાર અને ક-કક્ષાના ચાર આવાસો ઉપરાંત કોમ્યુનિટી હૉલ, આરોગ્ય કેન્દ્ર, 10 દુકાનો અને વિશાળ ઉદ્યાનનું નિર્માણ સંપન...

મે 26, 2025 2:38 પી એમ(PM) મે 26, 2025 2:38 પી એમ(PM)

views 7

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશનાં સૌ પ્રથમ લોકોમોટીવ એન્જિનને દાહોદથી રાષ્ટ્રને સમર્પિત કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના દાહોદમાં 24 હજાર કરોડ રૂપિયાથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. શ્રી મોદીએ રેલવેના લોકોમોટિવ ઉત્પાદન પ્લાન્ટનું ઉદ્ઘાટન પણ કર્યું. આ પ્લાન્ટ સ્થાનિક અને નિકાસ માટે નવ હજાર હૉર્સપાવરના ઇલેક્ટ્રિક લોકોમોટિવનું ઉત્પાદન કરશે. શ્રી મોદીએ આ પ્લા...

મે 26, 2025 10:57 એ એમ (AM) મે 26, 2025 10:57 એ એમ (AM)

views 7

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મહારાષ્ટ્રમાં ગાંધીનગર NFSU- રાષ્ટ્રીય ન્યાયસહાયક વિજ્ઞાન વિશ્વ-વિદ્યાલયના પરિસરનું ખાતમુહૂર્ત કરશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે સવારે મહારાષ્ટ્રમાં ગાંધીનગર NFSU- રાષ્ટ્રીય ન્યાયસહાયક વિજ્ઞાન વિશ્વ-વિદ્યાલયના પરિસરનું ખાતમુહૂર્ત કરશે. નાગપુરના ચિંચોલી ખાતે આ પરિસરનું નિર્માણ થઈ રહ્યું છે. ગાંધીનગર NFSUના સંસ્થાપક કુલપતિ ડૉક્ટર જે. એમ. વ્યાસે જણાવ્યું, આ વિશ્વ-વિદ્યાલયના નવા પરિસરથી કૌશલ્ય પ્ર...

મે 26, 2025 10:55 એ એમ (AM) મે 26, 2025 10:55 એ એમ (AM)

views 2

મોદી દાહોદમાં વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી રાજ્યની બે દિવસની મુલાકાતે આવશે. તેમની મુલાકાતના પહેલા દિવસે, શ્રી મોદી દાહોદમાં લૉકોમૉટિવ એન્જિન મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે અને નવ હજાર હૉર્સ પાવરના પહેલા ઇલેક્ટ્રિક લૉકોમૉટિવને લીલીઝંડી આપશે. ઉપરાંત શ્રી મોદી દાહોદમાં અંદાજે 24 હજાર કરોડ રૂપિયાના...

મે 26, 2025 10:54 એ એમ (AM) મે 26, 2025 10:54 એ એમ (AM)

views 38

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજ્યમાં 82 હજાર કરોડ રૂપિયાથી વધુના વિકાસકાર્યોની ભેટ આપશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસ રાજ્યના પ્રવાસે આવી રહ્યા છે. દરમિયાન તેઓ દાહોદ, ભુજ અને ગાંધીનગરમાં 82 હજાર 950 કરોડ રૂપિયાથી વધુના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. શ્રી મોદી આજે કચ્છના ભુજમાં અંદાજે 53 હજાર કરોડ રૂપિયાથી વધુના 33 વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશ...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.