પ્રાદેશિક સમાચાર

જુલાઇ 25, 2025 9:01 એ એમ (AM)

views 14

ગેરકાયદે દબાણો, ગૌચરની જમીન ઉપરના દબાણો દૂર કરવાની કામગીરી કડક હાથે કરવા મુખ્યમંત્રીની તંત્રને તાકિદ

અસામાજિક તત્વોને કડક હાથે ડામી દેવા તેમજ ગૌચર જમીનમાં દબાણો દુર કરવા, જાહેર જગ્યા પરના અન અધિકૃત દબાણો હટાવવા, જી.આઈ.ડી.સી.ના કોમર્શીયલ પ્લોટમાં નામની તબદીલી સહિતના પ્રશ્નો અંગે સંબંધિત અધિકારીઓને સકારાત્મક વલણ અપનાવીને ઝડપી નિવારણ માટેની કાર્યવાહીની રાજ્યભરના પોલીસ અધિકારીઓ અને વહિવટી તંત્રને સૂચના...

જુલાઇ 24, 2025 3:40 પી એમ(PM)

views 10

રાજ્ય સરકારે આગામી તહેવારોમાં અંત્યોદય અને BPL પરિવારોને વધારાની ખાંડ અને ખાદ્ય તેલનું રાહત દરે વિતરણ કરવાનો નિર્ણય કર્યો

રાજ્ય સરકારે આગામી તહેવારોમાં અંત્યોદય અને BPL પરિવારોને વધારાની ખાંડ અને ખાદ્ય તેલનું રાહત દરે વિતરણ કરવાનો નિર્ણય કર્યો છે. અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ આ અંગે વધુ વિગતો આપતાં કહ્યું કે, રાજ્ય સરકાર દ્વારા ખાસ કરીને જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે અંત્યોદય અને BPL કુટુંબોને ગુણવત્તા...

જુલાઇ 24, 2025 3:39 પી એમ(PM)

views 9

પૂર્વ કચ્છ પોલીસનાં ગૌ સેવાના કાર્યને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બિરદાવ્યુ.

પૂર્વ કચ્છ પોલીસનાં ગૌ સેવાના કાર્યને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બિરદાવ્યુ હતું. ગાંધીધામમાં પૂર્વ કચ્છ પોલીસ દ્વારા નિર્માણ પામેલી ગૌ શાળાના લોકાર્પણ પ્રસંગે હર્ષ સંઘવીએ કહ્યું હતું કે લોકોએ પોલીસને અત્યાર સુધી ગૌ હત્યારાઓને પકડનારાં તરીકે જોયા હશે. પરંતુ હવે ગાંધીધામમાં શરૂ થયેલી આ ગૌ શાળાએ દેશને...

જુલાઇ 24, 2025 3:37 પી એમ(PM)

views 12

શિક્ષકોને શિક્ષણકાર્ય ઉપરાંત લોકમેળામાં મહાનુભાવોના ભોજન સંચાલનની જવાબદારી સોંપવી બિલકુલ અયોગ્ય : શિક્ષણ રાજ્ય મંત્રી

રાજકોટના ઘેલા સોમનાથ મંદિર ખાતે શ્રાવણ માસ દરમિયાન દર્શનાર્થે આવતા મહાનુભાવોના ભોજન સંચાલન માટે શિક્ષકોને જવાબદારી સોંપવાનો પરિપત્ર રદ કરવાનો શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ આદેશ આપ્યો છે.. જસદણના પ્રાંત અધિકારી દ્વારા શાળાના આચાર્યો અને શિક્ષકોને સોંપવામાં આવેલી ફરજનો પરિપત્ર કરવામા આવ્યો હતો...

જુલાઇ 24, 2025 3:35 પી એમ(PM)

views 9

ખેડા જિલ્લાનાં ઠાસરા તાલુકાના કોટલીંડોરા અને ગળતેશ્વર તાલુકાના સોનીપુર ખાતે પ્રાકૃતિક ખેતી ઓરિએન્ટેશન કાર્યક્રમ યોજાઇ ગયો.

ખેડા જિલ્લાનાં ઠાસરા તાલુકાના કોટલીંડોરા અને ગળતેશ્વર તાલુકાના સોનીપુર ખાતે પ્રાકૃતિક ખેતી ઓરિએન્ટેશન કાર્યક્રમ યોજાઇ ગયો. જેમાં ઠાસરા અને ગળતેશ્વર તાલુકાના પ્રોજેક્ટ મેનેજર હેરાજ પટેલે ખેડૂતોને જંતુનાશકોના ઉપયોગ વિના કુદરતી પદ્ધતિઓ અપનાવીને ખેતી કરવા માટે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે પ્રાકૃતિક ખેત...

જુલાઇ 24, 2025 3:42 પી એમ(PM)

views 8

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર નડાબેટ-સુઈગામ ખાતે વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર નડાબેટ-સુઈગામ ખાતે આયોજિત સમારોહમાં 358 કરોડ રૂપિયા કરતાં વધુના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું હતું... ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ જળ સંરક્ષણ, આરોગ્ય, શિક્ષણ, વીજ...

જુલાઇ 23, 2025 7:09 પી એમ(PM)

views 13

ગુજરાત ATSએ આતંકવાદી સંગઠન અલ-કાયદા સાથે જોડાયેલા ચાર વ્યક્તિની ધરપકડ કરી.

ગુજરાત આતંકવાદ વિરોધી દળ – ATS-એ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન અલ-કાયદા સાથે જોડાયેલા ચાર લોકોની ધરપકડ કરી છે. અમદાવાદના અમારા પ્રતિનિધિ જણાવે છે, A.T.S.એ અમદાવાદથી મહોમ્મદ ફરદીન, અરવલ્લીના મોડાસાથી સેફુલ્લા કુરેશી, દિલ્હીથી મોહમ્મદ ફૈક અને નોયડાથી ઝિશાન અલીની ધરપકડ કરી છે. ATSના અધિકારીઓએ જણાવ્યું, અલ-...

જુલાઇ 23, 2025 7:08 પી એમ(PM)

views 10

કેન્દ્રીય સહકાર મંત્રીએ કહ્યું, સંસદના અધિનિયમ દ્વારા આણંદમાં 600 બેઠક અને 4 અભ્યાસક્રમ સાથે ત્રિભુવન સહકારી યુનિવર્સિટીની સ્થાપના થઈ.

કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યું છે કે, સંસદના અધિનિયમ દ્વારા આણંદમાં 600 બેઠકો અને ચાર અભ્યાસક્રમો સાથે ત્રિભુવન" સહકારી યુનિવર્સિટીની સ્થાપના થઈ છે. તેના ચારમાંથી ત્રણ અભ્યાસક્ર્મ યુનિવર્સિટીની સ્થાપના બાદ શરૂ કરાયા છે. રાજ્યસભામાં એક લેખિત પ્રશ્નના જવાબમાં શ્રી શાહે જણાવ્યું કે, સ્થાપનાન...

જુલાઇ 23, 2025 6:47 પી એમ(PM)

views 34

રાજ્ય સરકાર ભેળસેળવાળો ખાદ્ય પદાર્થ વેચતા લોકો સામે કડક કાર્યવાહી કરશે.

રાજ્ય સરકાર ભેળસેળવાળો ખાદ્ય પદાર્થ વેચતા લોકો સામે કડક કાર્યવાહી કરશે. આ માટે સરાકર ખાદ્યસલામતી અને માનક અધિનિયમ 2006ની દંડની જોગવાઈમાં સુધારો કરવા જઈ રહી છે. ખાદ્યપદાર્થમાં સામાન્ય ભેળસેળથી હાનિકારક અને માનવ મૃત્યુ સુધીના કિસ્સાની દંડનીય જોગવાઈમાં સુધારો કરવા સરકાર તૈયાર હોવાનું આરોગ્ય મંત્રી ઋષિક...

જુલાઇ 23, 2025 6:44 પી એમ(PM)

views 13

જર્મનીમાં ચાલી રહેલી વર્લ્ડ યુનિવર્સિટી ગૅમ્સની ઍથ્લેટિક્સ રમતમાં ગુજરાતના ખેલાડી રૂચિત મોરી સેમિ-ફાઈનલમાં પહોંચ્યા

જર્મનીમાં ચાલી રહેલી વર્લ્ડ યુનિવર્સિટી ગૅમ્સ 2025ની ઍથ્લેટિક્સ રમતમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને ગુજરાતના ખેલાડી રૂચિત મોરી સેમિ-ફાઈનલમાં પહોંચ્યા છે. રમતગમત રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તેમના આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા છે. તેમણે સોશિયલ મીડિયા સંદેશમાં લખ્યું, રાજ્યના ખેલાડીઓની ઉજ્જવળ કારકિર્દી માટે સમર્...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.