પ્રાદેશિક સમાચાર

જુલાઇ 25, 2025 7:16 પી એમ(PM)

views 45

‘મિષ્ટી’ યોજના હેઠળ ચેરના વાવેતરમાં ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે

‘મિષ્ટી’ યોજના હેઠળ 19 હજાર 520 હેક્ટર વિસ્તારમાં ચેરના વાવેતર સાથે ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે છે. સરકારની Mangrove Initiative for Shoreline Habitats & Tangible Incomes’ એટ્લે કે મિષ્ટી’ યોજના હેઠળ રાજયમાં એક હજાર 175 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ચેરના વૃક્ષોનું વાવેતર કરાયું છે. જેમાં માત્ર કચ્છ જિલ્લામ...

જુલાઇ 25, 2025 3:33 પી એમ(PM)

views 8

રાજકોટમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં 185 લોકોને નાગરિકતા સુધારા અધિનિયમ CAA અંતર્ગત ભારતીય નાગરિકતા આપવામાં આવી.

રાજકોટમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં 185 લોકોને નાગરિકતા સુધારા અધિનિયમ CAA અંતર્ગત ભારતીય નાગરિકતા આપવામાં આવી. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આત્મીય યુનિવર્સિટી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર' એનાયત કરાયા. આ પ્રસંગે શ્રી સંઘવીએ કહ્યું કે નાગરિકતા મેળવનાર લોકોને સરક...

જુલાઇ 25, 2025 3:32 પી એમ(PM)

views 25

રાજ્યમાં સાયબર ક્રાઈમને પહોંચી વળવા માટે વધુ ટીમો અને વ્યવસ્થાઓનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે : ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું રાજ્યમાં સાયબર ક્રાઈમને પહોંચી વળવા માટે વધુ ટીમો અને વ્યવસ્થાઓનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજી પટેલના હસ્તે રાજકોટ રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનું લોકાર્પણ પ્રસંગે શ્રી સંઘવીએ આ મુજબ જણાવ્યુ હતું. તેમણે ઉમેર્યું કે, ટેકન...

જુલાઇ 25, 2025 3:30 પી એમ(PM)

views 9

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે આજે પાટણ યુનિવર્સિટી ખાતે જુદી જુદી 10 ફેકલ્ટીના કુલ 444 વિદ્યાર્થીઓને સુવર્ણ ચંદ્રક એનાયત કરવામાં આવ્યા.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે આજે પાટણ યુનિવર્સિટી ખાતે જુદી જુદી 10 ફેકલ્ટીના કુલ 444 વિદ્યાર્થીઓને સુવર્ણ ચંદ્રક એનાયત કરવામાં આવ્યા. આ ઉપરાંત બે શિક્ષણવિદો પ્રોફેસર કપિલ કપૂર અને પ્રોફેસર ઇન્દુમતી કાટદરે ને ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની ડી. લિટ. ની માનદ પદવી એનાયત કરવામાં આવી. આ પ્રસંગે ગુજરાત વિધ...

જુલાઇ 25, 2025 3:29 પી એમ(PM)

views 12

રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ 55 ટકાથી વધુ વરસાદ નોંધાયો.

રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ 55 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. કચ્છ વિસ્તારમાં સૌથી વધુ 64 ટકા વરસાદ વરસ્યો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની યાદીમાં જણાવ્યાઅનુસાર રાજ્યમાં 28 જળાશય સંપૂર્ણ ભરાયા છે. આ ઉપરાંત 48 જળાશયને હાઈ એલર્ટ, 19 ને એલર્ટ તથા 23 જળાશયને વોર્નીંગ આપવામાં આવી છે. રાજ્યની જ...

જુલાઇ 25, 2025 3:27 પી એમ(PM)

views 10

પવિત્ર શ્રાવણ માસના આરંભ આજે વહેલી સવારથી જ શીવમંદિરોમાં ભીડ ઉમટી.

પવિત્ર શ્રાવણ માસના આરંભ આજે વહેલી સવારથી જ શીવમંદિરોમાં શીવલિંગ પર જળાભિષેક તેમજ વિશેષ પૂજા કરવા માટે મંદિરોમાં ભક્તજનોની લાંબી કતારો લાગી હતી. મહેસાણા જિલ્લાથી અમારા પ્રતિનિધિ જયંતિ ચૌધરી જણાવે છે કે વડનગર ખાતે આવેલ હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે કમળના ફૂલોથી શિવની પૂજા પણ કરવામાં આવી હતી.. ભાવનગર જિ...

જુલાઇ 25, 2025 3:35 પી એમ(PM)

views 9

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આદિજાતિ વિસ્તારના જિલ્લાઓ માટે મોબાઇલ મેડીકલ યુનિટના અમદાવાદથી લોકાર્પણ કર્યા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આદિજાતિ વિસ્તારના જિલ્લાઓ માટે મોબાઇલ મેડીકલ યુનિટના અમદાવાદથી લોકાર્પણ કર્યા હતા. ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ ઉજવણી વર્ષ નિમિત્તે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, ગુજરાત શાખા અને આરઈસી ફાઉન્ડેશન, દિલ્હીના સંયુક્ત ઉપક્રમે નવી પહેલ શરૂ કરવામાં આવી છે. આ પ્રસંગે ઇન્ડિયન ર...

જુલાઇ 25, 2025 9:07 એ એમ (AM)

views 8

હર હર મહાદેવના નાદ સાથે શ્રાવણ માસના આરંભે શીવમંદિરોમાં શીવભક્તોની લાંબી કતારો લાગી

આજથી પવિત્ર શ્રાવણ માસનો આરંભ થયો છે. વહેલી સવારથી જ શીવમંદિરોમાં શીવભક્તો પૂજા અર્ચાના કરી રહ્યાં છે. શીવલિંગ પર જળાભિષેક તેમજ વિશેષ પૂજા કરવા માટે મંદિરોમાં ભક્તજનોલી લાંબી કતારો લાગી રહી છે. દ્વાદશ જ્યોતિર્લિંગમાના એક એવા સોમનાથ મંદિર ખાતે પણ આજથી એક મહિના માટેનો શ્રાવણ મેળાનો આરંભ થયો છે. મંગળા ...

જુલાઇ 25, 2025 9:02 એ એમ (AM)

views 14

અકસ્માત રોકવા માટે રોલર ક્રેશ બેરીયરનો ગુજરાતનો સૌ પ્રથમ પાઈલોટ પ્રોજેક્ટ ડાંગમાં શરૂ કરાયો

ડાંગના ગિરિમથક સાપુતારાને પર્વતિય વિસ્તારમાંથી પસાર થતો વઘઈ-સાપુતારા રોડનીઆસપાસ ઊંડી ખીણો તેમજ ભયજનક વળાંક વાળા વિસ્તારોમાં અકસ્માત રોકવા માટે રોલર ક્રેશ બેરીયરનો ગુજરાતનો સૌ પ્રથમ પાઈલોટ પ્રોજેક્ટ ડાંગ જિલ્લામા શરૂ કરવામાં આવ્યો છે. એક હજાર ૧૫ લાખના ખર્ચે શરૂ કરાયેલા આ પ્રોજેક્ટના કારણે ગંભીર અકસ્મ...

જુલાઇ 25, 2025 9:01 એ એમ (AM)

views 11

મોરબીમાં ગૃહ રાજ્ય મંત્રીની અરજદારોની સમસ્યાઓનો તાત્કાલિક ઉકેલ લાવવા પોલીસ તંત્રને સૂચના

હર્ષ સંઘવીએ ગઇકાલે મોડી રાત્રે મોરબી ખાતે લોક દરબારમાં જિલ્લાના બાવન જેટલા અરજદારોના પ્રશ્નોનું ઝડપી નિરાકરણ માટે અધિકારીઓને સૂચનો કર્યા હતા. મંત્રીએ જણાવ્યું હતું કે, લોકોએ પોતાના પ્રશ્નો માટે ગાંધીનગર સુધી આવવું ન પડે તે માટે મોરબી જિલ્લામાં લોકદરબાર યોજી લોકોની સમસ્યા ફરિયાદો સંભળાવા આ ખાસ કાર્યક...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.