પ્રાદેશિક સમાચાર

જુલાઇ 26, 2025 3:53 પી એમ(PM)

views 6

ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં સર્જાયેલા અકસ્માતની તપાસ માટે બનાવાયેલી સમિતિએ તપાસ હાથ ધરી

ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં સર્જાયેલા અકસ્માતની તપાસ માટે બનાવાયેલી સમિતિએ તપાસ હાથ ધરી છે. આ સમિતિ દ્વારા ઘટનાના સાંયોગિક પુરાવાઓ એકત્રિત કરાયા છે. આ દુર્ઘટનાને નજરે જોનારા લોકોના નિવેદન પણ લેવાયા છે. હવે ન્યાયસહાયક વિજ્ઞાન પ્રયોગશાળા- FSLની ટુકડી કારની ગતિ અંગે અહેવાલ તૈયાર કરશે તેમ ગાંધીનગરન જિ...

જુલાઇ 26, 2025 3:50 પી એમ(PM)

views 22

હવામાન વિભાગે આગામી 29 જુલાઈ સુધી રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી કરી

હવામાન વિભાગે આગામી 29 જુલાઈ સુધી રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી કરી છે. ત્યારે આજે દક્ષિણ અને મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં છૂટાછવાયા સ્થળ પર ભારે વરસાદની સંભાવના છે. દરમિયાન રાજ્યમાં આજે બપોરે 12 વાગ્યા સુધીમાં 33 તાલુકામાં સામાન્ય વરસાદ થયો છે. તેમાંથી સૌથી વધુ સવા બે ઈંચ જ...

જુલાઇ 26, 2025 4:01 પી એમ(PM)

views 9

ડાંગ જિલ્લાના સાપુતારા ખાતે આજથી સાપુતારા મૉન્સુન ફૅસ્ટિવલનો આરંભ

ડાંગ જિલ્લાના સાપુતારા ખાતે આજથી સાપુતારા મૉન્સુન ફૅસ્ટિવલનો આરંભ થયો. પ્રવાસન મંત્રી મુળૂભાઈ બેરાએ “એક ભારત શ્રેષ્ઠ ભારત”ની વિષયવસ્તુ હેઠળ યોજાયેલા આ મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું. હાલમાં સાપુતારામાં પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. મહોત્સવ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમમાં 13 રાજ્યના કલાકારો તેમના પ્...

જુલાઇ 26, 2025 11:04 એ એમ (AM)

views 7

ગિરિમથક એવા સાપુતારામાં પ્રવાસીઓને આકર્ષતો મોનસૂન ફેસ્ટિવલ આજથી આરંભાશે

ડાંગ જિલ્લાના સાપુતારા ખાતે દર વર્ષની જેમા આ વર્ષે પણ સાપુતારા મોનસૂન ફેસ્ટિવલનો આજથી આરંભ થઇ રહ્યો છે. આ ઉજવણી દરમિયાન સાપુતારામાં પ્રવાસીઓનો ધસારો જોવા મળે છે જેને કારણે પ્રવાસનની સાથે-સાથે સ્થાનિક રોજગારીને પણ પ્રોત્સાહન મળે છે. આ વર્ષે સાપુતારા મોનસૂન ફેસ્ટિવલ આજથી 17 ઓગસ્ટ 2025 દરમિયાન યોજાશે અ...

જુલાઇ 26, 2025 11:03 એ એમ (AM)

views 5

બાળકોના બૌદ્ધિક અને શારીરિક વિકાસ માટે અદ્યતન સુવિધાઓથી સજ્જ બનેલા પુનઃવિકસિત બાલવાટિકાનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના કાંકરિયા લેક ફ્રન્ટ પરિસરમાં રિડેવલપ થયેલ બાલવાટિકાનું લોકાર્પણ કર્યું. બાળકોના બૌદ્ધિક અને શારીરિક વિકાસ માટે 22 કરોડના ખર્ચે અદ્યતન સુવિધાઓ સાથે બાલવાટિકાનું રિ-ડેવલોપમેન્ટ કરવામાં આવ્યું છે. આ બાલવાટિકામાં એન્ટ્રી ટીકીટ સાથે કેટલીક એક્ટિવિટી નિ:શુલ્ક પણ રાખવા...

જુલાઇ 26, 2025 10:50 એ એમ (AM)

views 12

શાળાઓમાં શિક્ષકોની ઘટ પૂરવા માટે નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવાનો રાજ્ય સરકારનો નિર્ણય

રાજ્યમાં ધોરણ એકથી ધોરણ 12માં શિક્ષકોની ઘટ નિવારવા માટે વચગાળાની વ્યવસ્થા રૂપે 62 વર્ષથી વધુ ઉંમરના હોય તેવા નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવામાં આવશે. ગુજરાતની સરકારી પ્રાથમિક તેમજ ગ્રાન્ટેડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જરૂરી ભરતી થયા બાદ ખાલી રહેલી જગ્યાઓ પર વચગાળાની વ્યવસ્થા તરીકે નિવૃત્ત શિક્...

જુલાઇ 26, 2025 10:50 એ એમ (AM)

views 9

બ્રિજના ફાઉન્ડેશન એરિયામાં ગેરકાયદે માઇનિંગ અટકાવવા કડક પગલાં લેવાશે

બ્રિજના ફાઉન્ડેશન એરિયામાં ગેરકાયદે માઇનિંગ અટકાવવા કડકમાં કડક પગલાં લેવા લેવાશે તેવો સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો હતો. મહેસૂલી કામગીરીની સમીક્ષા માટે ગાંધીનગર ખાતે રાજયના કલેકટરોની કલેકટર કોન્ફરન્સ યોજાઇ હતી.. મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતી રવિના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે યોજાયેલી ...

જુલાઇ 25, 2025 7:27 પી એમ(PM)

views 12

દક્ષિણ ગુજરાતમાં આજે મેઘમહેર- વલસાડના કપરાડામાં 6 ઇંચથી વધુ વરસાદ

રાજ્યના દક્ષિણ ગુજરાતમાં આજે મેઘમહેર થઈ છે. આજે દક્ષિણ ગુજરાતનાં 10 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. જ્યારે રાજયના 48 તાલુકામાં વરસાદ વરસ્યો છે. વલસાડ જિલ્લાના કપરાડામાં સૌથી વધુ 6 જ્યારે વાપીમાં સાડા ત્રણ ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. રાજ્યના જળાશયની સ્થિતિની વાત કરવામાં આવે તો 48 જળાશય હાઇ એલર્ટ...

જુલાઇ 25, 2025 7:23 પી એમ(PM)

views 10

CAA હેઠળ રાજકોટમાં આજે 185 લોકોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર અપાયા.

રાજકોટમાં આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં 185 લોકોને ભારતીય નાગરિકત્વ મળતા તેમણે સરકારનો આભાર માન્યો. રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આત્મીય યુનિવર્સિટી ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં 185 લોકોને 'ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર' એનાયત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ બાદ શ્રી સંઘવીએ ભારતીય નાગરિ...

જુલાઇ 25, 2025 7:20 પી એમ(PM)

views 8

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે નડિયાદમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ-આણંદમાં NCC એકેડમીનું ઉદ્ઘાટન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આણંદના નાવલી ખાતે 5 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલ NCC લીડરશીપ એકેડમીનું લોકાર્પણ કર્યું. આ એકેડમી NCC કેડેટ્સમાં નેતૃત્વ, શિસ્ત અને જવાબદાર નાગરિકતાના વિકાસ માટેનું કેન્દ્ર બનશે. પ્રથમ તબક્કામાં 200 કેડેટ્સ માટે રહેવા તથા તાલીમની વ્યવસ્થા, બીજા તબક્કાના નિર્માણ બાદ 60...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.