પ્રાદેશિક સમાચાર

જૂન 1, 2025 9:46 એ એમ (AM) જૂન 1, 2025 9:46 એ એમ (AM)

views 5

દૂધના મહત્વને ઉજાગર કરવા દર વર્ષે પહેલી જૂને વિશ્વ દૂધ દિવસ તરીકે ઉજવવામાં આવે છે

વૈશ્વિક ખોરાક તરીકે દૂધના મહત્વને ઉજાગર કરવા તેમજ ડેરી ઉદ્યોગને ટેકો આપવાના ઉદ્દેશ્ય સાથે દર વર્ષે પહેલી જૂને વિશ્વ દૂધ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. દૂધ માત્ર પૌષ્ટિક આહાર જ નહીં પરંતુ પશુપાલન અને ડેરી ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોની આજીવિકાનું મહત્વપૂર્ણ માધ્યમ પણ છે.ભારતનું દૂધ ઉત્પાદન દરવર્ષે 5.7 ટકાન...

જૂન 1, 2025 9:43 એ એમ (AM) જૂન 1, 2025 9:43 એ એમ (AM)

views 6

પીએમ સ્વનિધિ યોજના હેઠળ રાજ્યમાં ગત વર્ષે 4 લાખ 79 હજાર વિક્રેતાઓને સશક્ત બનાવાયા

કેન્દ્ર સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયની મહત્વની પહેલ- પીએમ સ્વનિધિ યોજનાના 5 વર્ષ પૂર્ણ થયા છે. આ યોજનાના અમલીકરણમાં ગુજરાત અગ્રેસર રાજ્ય બન્યું છે. આ યોજના હેઠળ રાજ્યમાં ગત વર્ષે 4 લાખ 79 હજાર વિક્રેતાઓને સશક્ત બનાવાયા છે.

જૂન 1, 2025 9:43 એ એમ (AM) જૂન 1, 2025 9:43 એ એમ (AM)

views 7

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું – જે નારીશક્તિ પારણું ઝુલાવી શકે તે યુદ્ધ મેદાનમાં તલવાર ચલાવવા પણ સમર્થ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, જે નારીશક્તિ પારણું ઝુલાવી શકે તે યુદ્ધ મેદાનમાં તલવાર પણ ચલાવી શકે છે. દેવી અહિલ્યાબાઈ હોલકરની ૩૦૦મી જયંતીની ઉજવણી નિમિત્તે અમદાવાદના વસ્ત્રાલ ખાતે યોજાયેલા મલ્ટિમીડિયા શો દરમિયાન શ્રી પટેલે આ મુજબ જણાવ્યું.તેમણે ઉમેર્યું કે દેવી અહિલ્યાબાઈ હોલકર બહાદુર શાસક...

જૂન 1, 2025 9:41 એ એમ (AM) જૂન 1, 2025 9:41 એ એમ (AM)

views 4

“ઓપરેશન શિલ્ડ” અંતર્ગત રાજ્યભરમાં ગઇકાલે નાગરિક સંરક્ષણ મોકડ્રીલ યોજાઈ

રાજ્યના સરહદી જિલ્લા સહિત તમામ જિલ્લામાં ગઇકાલે નાગરિક સંરક્ષણની “ઓપરેશન શિલ્ડ” મોકડ્રીલ યોજાઈ. જ્યારે સાંજે સાડા સાત વાગ્યા બાદ બ્લેક આઉટ પણ કરાયું. મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતી રવિ અને નાગરિક સંરક્ષણ મહનિદેશક મનોજ અગ્રવાલે “ઓપરેશન શિલ્ડ” સંદર્ભે વહીવટી તંત્ર દ્વારા કરાયેલી તૈયારીઓની સમ...

મે 31, 2025 8:16 પી એમ(PM) મે 31, 2025 8:16 પી એમ(PM)

views 5

આજે વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી પ્રસંગે રાજ્યમાં લોકજાગૃતિના કાર્યક્રમો યોજાયા

આજે ભારત સહિત સમગ્ર વિશ્વમાં વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ તમાકુની હાનિકારક અસરો વિશે જાગૃતિ ફેલાવવાનો છે. તમાકુ ફક્ત વ્યક્તિના શરીરને ખોખલો જ નથી કરતો, પરંતુ તે એક સુખી પરિવારનો પણ નાશ કરે છે. અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા તમાકુ નિષેધ દિ...

મે 31, 2025 7:49 પી એમ(PM) મે 31, 2025 7:49 પી એમ(PM)

views 5

સરહદી જિલ્લા કચ્છ, બનાસકાંઠા, પાટણ સહિત રાજ્યના કેટલાક જિલ્લામાં “ઓપરેશન શિલ્ડ” મોકડ્રીલ યોજાઇ.

આજે કચ્છ, બનાસકાંઠા, પાટણ સહિતના કેટલાક જિલ્લામાં "ઓપરેશન શિલ્ડ" મોકડ્રીલ યોજાઇ. સાડા સાત વાગ્યા પછી રાજ્યના કેટલાક જિલ્લામાં બ્લેક આઉટ ની કામગીરી હાથ ધરાશે. કચ્છ જિલ્લાના ભુજના સ્મૃતિવન મ્યૂઝિયમ અને મિલિટરી સ્ટેશન ખાતે મોકડ્રિલ યોજાઇ. ભુજ મિલિટરી સ્ટેશન ખાતે ડ્રોન હુમલા બાદ લોકોને સલામત સ્થળે ખસેડવ...

મે 31, 2025 3:27 પી એમ(PM) મે 31, 2025 3:27 પી એમ(PM)

views 5

આજે બનાસકાંઠા, અમદાવાદ, જામનગર, અરવલ્લી, ગાંધીનગર સહિતના જિલ્લામાં “ઓપરેશન શિલ્ડ” મોકડ્રીલ યોજાશે.

આજે બનાસકાંઠા, અમદાવાદ, જામનગર, અરવલ્લી, ગાંધીનગર સહિતના જિલ્લામાં "ઓપરેશન શિલ્ડ" મોકડ્રીલ યોજાશે. આ દરમિયાન બ્લેક આઉટ પણ કરવામાં આવશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પણ સાંજે 7.30 થી 8.00 દરમિયાન બ્લેકઆઉટ રહેશે. ત્યારે અહી યોજાતા પ્રોજેક્શન મેપિંગ લેસર શોનો નિર્ધારિત સમય બદલીને આજે એક દિવસ માટે રાત્રે 8.0...

મે 31, 2025 3:26 પી એમ(PM) મે 31, 2025 3:26 પી એમ(PM)

views 6

રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૬ લાખ ૭૦ હજારથી વધુ વિદ્યાર્થીઓએ શિક્ષણનો અધિકાર એટલે કે RTE હેઠળ લાભ લીધો

રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૬ લાખ ૭૦ હજારથી વધુ વિદ્યાર્થીઓએ શિક્ષણનો અધિકાર એટલે કે RTE હેઠળ લાભ લીધો છે. આ યોજના અંતર્ગત રાજ્ય સરકારે ૩ હજાર ૮૦૦ કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો છે. RTE હેઠળ પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને શિક્ષણ સામગ્રી ખરીદવા પ્રતિવર્ષ ૩ હજાર રૂપિયાની સહાય પૂરી પાડતું ગુજરાત સમગ્ર દે...

મે 31, 2025 3:30 પી એમ(PM) મે 31, 2025 3:30 પી એમ(PM)

views 6

ઓપરેશન સિંદૂર 140 કરોડ દેશવાસીઓનો મિજાજ બની ગયું છે : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું ઓપરેશન સિંદૂર 140 કરોડ દેશવાસીઓનો મિજાજ બની ગયું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર તથા વિવિધ વિભાગના 696 કરોડ રૂપિયાથી વધુના 12 વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે શ્રી પટેલે જણાવ્યું કે સૌની યોજના જળ વ્યવસ્થાપનમાં ગ...

મે 31, 2025 9:15 એ એમ (AM) મે 31, 2025 9:15 એ એમ (AM)

views 5

વિરમગામ ખોડાઢોર પાંજરાપોળ સંસ્થા ઓગણવિડ ખાતે સ્વાવલંબી આશ્રય સ્થાનનું ઉદઘાટન કરાયું

સમસ્ત મહાજન દ્વારા વિરમગામ ખોડાઢોર પાંજરાપોળ સંસ્થા ઓગણવિડ ખાતે ૬૦૦ અબોલ જીવો રહી શકે તેવા સ્વાવલંબી આશ્રય સ્થાનનું ઉદઘાટન કરાયું.અમદાવાદમાં પ્રથમવાર વિવિધ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ એનિમલ એમ્બ્યુલન્સને હેલ્પલાઇન નંબર 91529 90399 સાથે શરૂ કરવામાં આવી.અમદાવાદ તા. 30, મે 2025 –વિરમગામ ખોડાઢોર પાંજરાપોળ...