પ્રાદેશિક સમાચાર

જુલાઇ 28, 2025 9:27 એ એમ (AM)

views 9

રાજકોટમાં સરદારધામના સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, દરેક સમસ્યાનું સમાધાન જ્ઞાનમાં રહેલું છે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, દરેક સમસ્યાનું સમાધાન એ જ્ઞાનમાં રહેલું છે. તેમણે આગળ વધવાની સાથે કુદરતનું ધ્યાન રાખવા પણ સૌને આગ્રહ કર્યો.શ્રી પટેલે કહ્યું, લીલું આવરણ વધારવું આ આપણા સૌની જવાબદારી છે. રાજકોટમાં સરદારધામ ખાતે યોજાયેલા મિશન 2026 અંતર્ગત “સંકલ્પ સે સિદ્ધિ કી ઔર – ભૂમિવંદના” સમારોહ...

જુલાઇ 27, 2025 7:15 પી એમ(PM)

views 29

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં કહ્યું, અમદાવાદ રિવરફ્રન્ટ પર થયેલા સફાઈ અભિયાને સૌનું ધ્યાન ખેંચ્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, અવકાશમાંથી સલામત રીતે પૃથ્વી પર પરત આવેલા ગૃપ કેપ્ટન શુંભાશુ શુક્લા પર દેશને ગર્વ છે. આજે આકાશવાણી પરથી પ્રસારિત થયેલા “મન કી બાત” કાર્યક્રમમાં શ્રી મોદીએ આ વાત કહી. તેમણે કહ્યું ઓગસ્ટ 2023 માં ચંદ્રયાન 3 ના સફળ ઉતરણથી બાળકોમાં વિજ્ઞાન પ્રત્યે રૂચિ વધી છે. બાળકોમા...

જુલાઇ 27, 2025 7:13 પી એમ(PM)

views 9

વડોદરાની ગતિશક્તિ વિશ્વ-વિદ્યાલયના પદવીદાન સમારોહને સંબોધતા સંરક્ષણ મંત્રીએ દેશને શક્તિ આપનારા યુવાનોની પ્રશંસા કરી.

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે “ઑપરેશન સિંદૂર”ની સફળતામાં સૈન્ય-તંત્ર વ્યવસ્થાને મહત્વનું કારણ ગણાવ્યું. વડોદરાની ગતિશક્તિ વિશ્વ-વિદ્યાલયના ત્રીજા પદવીદાન સમારોહને આજે વર્ચ્યૂઅલ માધ્યમથી સંબોધતા શ્રી સિંઘે આ વાત કહી. તેમણે ગતિ-શક્તિ વિશ્વ-વિદ્યાલયની ભૂમિકાને મહત્વની ગણાવતા કહ્યું, જે ગતિથી યુવાનો દેશને...

જુલાઇ 27, 2025 7:12 પી એમ(PM)

views 6

રાજ્ય સરકારે કૃત્રિમ બુદ્ધિમત્તા – A.I. અમલીકરણની કાર્યયોજનાને મંજૂરી આપી

રાજ્ય સરકારે ગુજરાતને દેશનું કૃત્રિમ બુદ્ધિમત્તા-A.I. એનેબલ્ડ ગવર્નન્સ લિડર એટલે કે, A.I. સક્ષમ શાસન આગેવાન બનાવવા A.I. અમલીકરણની કાર્યયોજનાને મંજૂરી આપી છે. રાજ્ય સરકારને અદ્યતન A.I. ક્ષમતાઓથી સજ્જ કરવા સમય સીમાની રૂપરેખા તરીકે આ કાર્યયોજના કામ કરશે. તેમજ સેવા વિતરણ, ઉત્તમ નાગરિક જીવનની સુનિશ્ચિતતા...

જુલાઇ 27, 2025 7:10 પી એમ(PM)

views 9

બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં આવતીકાલે અતિભારે વરસાદની સંભાવના

હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ રાજ્યમાં વરસાદની આગાહી વ્યક્ત કરી છે. દરમિયાન આવતીકાલે બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ અતિભારે વરસાદની સંભાવના છે. ઉપરાંત મધ્ય અને દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં પણ આવતીકાલે ભારે વરસાદ થઈ શકે છે. બીજી તરફ, માછીમારોને આગામી 31 ...

જુલાઇ 27, 2025 4:58 પી એમ(PM)

views 7

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે વડોદરામાં વ્યાપક સમીક્ષા બેઠક યોજી

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે વડોદરામાં વ્યાપક સમીક્ષા બેઠક યોજી અને રાજ્યની રેલવે પરિયોજનાઓની પ્રગતિનો અહેવાલ મેળવ્યો. દરમિયાન વડોદરાના સાંસદ ડૉક્ટર હેમાંગ જોષી, મધ્ય અને પશ્ચિમ રેલવેના G.M, D.R.M. અને અન્ય રેલવે અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. અધિકારીઓએ વર્તમાન રેલવે પરિયોજના અને નવી લાઈન દરખ...

જુલાઇ 27, 2025 4:56 પી એમ(PM)

views 11

કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે કહ્યું, ભારત તેની માળખાગત સુવિધાઓ અને સૈન્યતંત્ર ક્ષેત્રમાં અભૂતપૂર્વ પરિવર્તન જોઈ રહ્યું છે, જે દેશના આર્થિક વિકાસ માટે મજબૂત પાયો નાખે છે.

કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે કહ્યું, ભારત તેની માળખાગત સુવિધાઓ અને સૈન્યતંત્ર ક્ષેત્રમાં અભૂતપૂર્વ પરિવર્તન જોઈ રહ્યું છે, જે દેશના આર્થિક વિકાસ માટે મજબૂત પાયો નાખે છે. વડોદરાની ગતિશક્તિ વિશ્વ-વિદ્યાલયના પદવીદાન સમારોહને વર્ચ્યૂઅલ માધ્યમથી સંબોધતા શ્રી સિંઘે આ વાત કહી. સૈન્ય-તંત્ર ક્ષેત્રન...

જુલાઇ 27, 2025 4:36 પી એમ(PM)

views 13

રાજ્યના કેટલાક જિલ્લામાં આજે ભારે વરસાદ વરસ્યો.

રાજ્યના કેટલાક જિલ્લામાં આજે ભારે વરસાદ વરસ્યો. દરમિયાન રાજ્યમાં વરસાદની પરિસ્થિતિની માહિતી મેળવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સવારે રાજ્ય આપત્તિ નિયંત્રણ રૂમ – SEOC કેન્દ્રની મુલાકાત લીધી. તેમણે જિલ્લાના કલેક્ટરો સાથે ટેલીફોનિક વાતચીત કરી તેમને વરસાદી સ્થિતિ પર સતત નજર રાખવા અને સમગ્ર વહીવટી તંત...

જુલાઇ 27, 2025 2:41 પી એમ(PM)

views 6

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં કહ્યું 21મી સદીના ભારતમાં વિજ્ઞાન નવી ઉર્જા સાથે પ્રગતિ કરી રહ્યું છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગર્વ વ્યક્ત કર્યો કે 21મી સદીના ભારતમાં વિજ્ઞાન નવી ઉર્જા સાથે પ્રગતિ કરી રહ્યું છે. આકાશવાણી પર તેમના મન કી બાત કાર્યક્રમમાં દેશને સંબોધતા, શ્રી મોદીએ ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાના અવકાશમાંથી પાછા ફરવા વિશે વાત કરી. તેમણે નોંધ્યું કે ભારતીય અવકાશયાત...

જુલાઇ 27, 2025 5:02 પી એમ(PM)

views 10

કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાએ દેશની શૈક્ષણિક સંસ્થાઓને આધુનિક બનાવવા પર ભાર મૂક્યો.

કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાએ દેશની શૈક્ષણિક સંસ્થાઓને આધુનિક બનાવવા પર ભાર મૂક્યો. અમદાવાદની ગૂજરાત વિદ્યાપીઠ ખાતે યોજાયેલા “ગુજરાત નઈ તાલીમ સંઘની સામાન્ય સભા, દ્વિ-વાર્ષિક સંમેલન અને રાજ્યકક્ષાની સંગોષ્ઠી” કાર્યક્રમમાં શ્રી માંડવિયાએ આ વાત કહી. તેમણે કહ્યું, પાયાના શિક્ષણને આત્મસાત કરવાન...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.