જુલાઇ 28, 2025 9:27 એ એમ (AM)
9
રાજકોટમાં સરદારધામના સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, દરેક સમસ્યાનું સમાધાન જ્ઞાનમાં રહેલું છે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, દરેક સમસ્યાનું સમાધાન એ જ્ઞાનમાં રહેલું છે. તેમણે આગળ વધવાની સાથે કુદરતનું ધ્યાન રાખવા પણ સૌને આગ્રહ કર્યો.શ્રી પટેલે કહ્યું, લીલું આવરણ વધારવું આ આપણા સૌની જવાબદારી છે. રાજકોટમાં સરદારધામ ખાતે યોજાયેલા મિશન 2026 અંતર્ગત “સંકલ્પ સે સિદ્ધિ કી ઔર – ભૂમિવંદના” સમારોહ...