પ્રાદેશિક સમાચાર

જૂન 8, 2025 10:25 એ એમ (AM) જૂન 8, 2025 10:25 એ એમ (AM)

views 4

દરિયાની જાળવણી અને દરિયાઇ સૃષ્ટીના સંવર્ધનના સંકલ્પ સાથે આજે વિશ્વ મહાસાગરદિવસની ઉજવણી

આજે વિશ્વ મહાસાગર દિવસ છે.. મહાસાગરની જાળવણીની થિમ સાથે આ ઉજવણી કરવામાં આવી રહી છે. આજના દિવસની ઉજવણી “Wonder: Sustaining What Sustains Us” થીમ સાથે થઈ રહી છે. વિશ્વ મહાસાગર દિવસની ઉજવણીનો હેતુ માનવજીવનમાં સમુદ્રના ફાયદાઓ વિશે જાગૃતિ લાવવાનો છે.પૃથ્વીની લગભગ ૭૦ ટકા સપાટી મહાસાગરોથી ઢંકાયેલી છે. મહાસ...

જૂન 8, 2025 10:20 એ એમ (AM) જૂન 8, 2025 10:20 એ એમ (AM)

views 8

કોરોનાથી ગભરાવવાની કોઇ જરૂર નથી પરંતુ સાવેચતી રાખવા આરોગ્ય મંત્રીની લોકોને અપીલ, રાજ્યમાં દવા અને ઓક્સિજનનો પૂરતો જથ્થો ઉપલબ્ધ

રાજ્યમાં ગઇકાલે કોરોના નવા 183 કેસ નોંધાયા હતા..જ્યારે રાજ્યમાં હવે કુલ સંક્રમિત કેસની સંખ્યા 822 પર પહોંચી છે.. અત્યાર સુધીમાં 793 દર્દીઓ હોમ આઇશોલેસનમાં છે જ્યારે 29 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યાં છે.રાજ્યમાં કોરોનાના વધતા કેસ વચ્ચે, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે નાગરિકોને ખાતરી આપી કે, ગભરાવાની...

જૂન 8, 2025 10:19 એ એમ (AM) જૂન 8, 2025 10:19 એ એમ (AM)

views 5

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સને પ્રોત્સાહન આપવાની નેમ સાથે ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં ઇન્ફોસીસના નવા ડેવલોપમેન્ટ સેન્ટરનો મુખ્યમંત્રીએ આરંભ કરાવ્યો

રાજ્યમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આધારિત પ્રણાલી સ્થાપિત કરીને એ.આઈ. ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીમાં ઇન્ફોસિસના નવા ડેવલોપમેન્ટ સેન્ટરનો આરંભ કરાવ્યો હતો.32 કરોડ રૂપિયાના રોકાણ સાથે કાર્યરત થયેલું ઇન્ફોસીસનુ આ ડેવલોપમેન...

જૂન 7, 2025 8:10 પી એમ(PM) જૂન 7, 2025 8:10 પી એમ(PM)

views 8

શહેરી વિકાસ વર્ષ તરીકે આ વર્ષના અંદાજપત્રમાં 30 હજાર કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે શહેરી વિકાસ વર્ષ તરીકે આ વર્ષના અંદાજપત્રમાં 30 હજાર કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. જામનગરમાં 430 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે વિવિધ 30 પ્રકલ્પોના ઈ-લોકાર્પણ, ઈ-ખાતમુહુર્ત કર્યું. શ્રી પટેલે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યકાળના 11 વર્ષ પૂર્ણ ...

જૂન 7, 2025 3:09 પી એમ(PM) જૂન 7, 2025 3:09 પી એમ(PM)

views 2

આજે ઈદ ઉલ અદહાની ઉજવણી

આજે ઈદ ઉલ અદહા મનાવાઈ રહ્યો છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં મોડાસાની ઈદગાહ ખાતે મુસ્લિમ બિરાદરોએ નમાઝ અદા કરી હતી. શાંતિપૂર્ણ માહોલમાં ઈદ મનાવાય તે માટે જિલ્લા પોલીસે શાંતિ સમિતિની બેઠક યોજી હતી. આ અંગે એક મુસ્લિમ અગ્રણીએ ઈદની શુભેચ્છા પાઠવી હતી. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નગરની મસ્જિદોમાં ઈદની વિશેષ ન...

જૂન 7, 2025 3:06 પી એમ(PM) જૂન 7, 2025 3:06 પી એમ(PM)

views 4

કડી વિધાનસભા પેટા ચૂંટણીમાં મહત્તમ મતદાન માટે મતદાર જાગૃતિના વિવિધ કાર્યકમોનું આયોજન

કડી વિધાનસભા પેટા ચૂંટણીમાં મહત્તમ મતદાન માટે મતદાર જાગૃતિના વિવિધ કાર્યકમો યોજાઈ રહ્યા છે. જેના ભાગરૂપે કડી વિધાનસભા મતવિસ્તારની વિવિધ શાળા અને કોલેજોમાં સિગ્નેચર ઝુંબેશ યોજાઇ. રાજપુરની ઇન્દ્રશીલ યુનિવર્સિટી, સંસ્કાર વિદ્યાલય અને પી.એમ.જી હાઈસ્કૂલ સહિત વિવિધ સ્થળોએ મતદાન જાગૃતિ અંતર્ગત આ ઝુંબેશ હાથ...

જૂન 7, 2025 9:40 એ એમ (AM) જૂન 7, 2025 9:40 એ એમ (AM)

views 6

ખાદ્ય સુરક્ષા અને તેના મહત્વ વિશે જાગૃતિ કેળવવા માટે દર વર્ષે ૭ જૂને “વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ” તરીકે ઉજવવામાં આવે છે

સુરક્ષિત ખોરાક એ માત્ર સ્વાસ્થ્ય માટે જ નહીં, પરંતુ આર્થિક સ્થિરતા અને ટકાઉ વિકાસ માટે ખૂબ જ જરૂરી છે. ખાદ્ય સુરક્ષા અને તેના મહત્વ વિશે જાગૃતિ કેળવવા માટે દર વર્ષે ૭ જૂને “વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ” તરીકે ઉજવવામાં આવે છે.આ વર્ષે વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસની થીમ છે-“Science in Action”, જે ખોરાકની સલામત...

જૂન 7, 2025 9:21 એ એમ (AM) જૂન 7, 2025 9:21 એ એમ (AM)

views 7

SVPI એરપોર્ટને ગ્રાહકોના શ્રેષ્ઠત્તમ અનુભવ માટે પ્રતિષ્ઠિત ACI લેવલ-4 માન્યતા પ્રાપ્ત

SVPI એરપોર્ટને ગ્રાહકોના શ્રેષ્ઠત્તમ અનુભવ માટે પ્રતિષ્ઠિત ACI લેવલ-4 માન્યતા પ્રાપ્ત.અમદાવાદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ (SVPI) એરપોર્ટ ગ્રાહક સેવામાં શ્રેષ્ઠતાની સફરમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન પર પહોંચ્યું છે. SVPI એરપોર્ટને એરપોર્ટ કાઉન્સિલ ઇન્ટરનેશનલ (ACI) દ્વારા એરપોર્ટ ગ્રાહકોને ઉત્કૃ...

જૂન 7, 2025 9:19 એ એમ (AM) જૂન 7, 2025 9:19 એ એમ (AM)

views 6

રાજ્યમાં RTE હેઠળ ત્રીજા રાઉન્ડમાં વધુ બે હજાર ૨૩૧ બાળકોને પ્રવેશ અપાયા

RTE એક્ટ-2009 અન્વયે છઠ્ઠી જૂનના રોજ યોજાયેલ RTE પ્રવેશ પ્રક્રિયાના ત્રીજા રાઉન્ડ બાદ વધુ બે હજાર 231 જેટલા બાળકોને પ્રવેશ ફાળવવામાં આવ્યો છે. આ ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓએ આગામી 13મી જૂન સુધીમાં જે તે શાળામાં શાળા સમય દરમિયાન રૂબરૂ હાજર થઈ જરૂરી આધાર પુરાવા જમા કરાવી પ્રવેશ નિયત કરા...

જૂન 7, 2025 8:57 એ એમ (AM) જૂન 7, 2025 8:57 એ એમ (AM)

views 5

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું છે કે, ઉદ્યોગ અને વેપારના ચારેતરફથી થઇ રહેલા વિકાસને કારણે દેશ આગળ વધી રહ્યો છે

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું છે કે દેશ વિકસિત બની રહ્યો છે ઉદ્યોગ અને વેપારનો ચારેતરફથી વિકાસ થઇ રહ્યો છે.. તેમણે જામનગર ખાતે કહ્યું હતું કે કોરોનાકાળમાં વેપારી ઉદ્યોગપતિઓ અને મહાજનોએ દેશ સેવા કરી અને તેમનો ધર્મ નિભાવ્યો છે.જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના નવ નિયુક્ત પ્રમુખ રમણી...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.